વીરેન્દ્ર દ્વારકાદાસ અઢિયા

અઢિયા વીરેન્દ્ર દ્વારકાદાસ, ‘પ્રેરણા' (૧૯-૬-૧૯૨૫): ‘મારી નૂતન ભારતની યાત્રા' (૧૯૫૧)ના કર્તા.