વૃંદાવનદાસ ચિમનલાલ આકુવાલા

આકુવાલા વૃંદાવનદાસ ચિમનલાલ: વિવિધ સંતકવિઓનાં પદોનાં આસ્વાદલક્ષી ભાષ્યોનો સંગ્રહ ‘કીર્તનમંજરી' (૧૯૬૪)ના કર્તા.