વૃજલાલ ત્રિભુવનદાસ કામદાર

કામદાર વૃજલાલ ત્રિભુવનદાસ : ‘કૈલાસ અને માનસરોવર’ (૧૯૨૬) પ્રવાસકથાના કર્તા.