શિવદાસ નારણ કવિ

કવિ શિવદાસ નારણ : ભાવનગરનો ઐતિહાસિક મહિમા કરતી પદ્યકૃતિ ‘ગોહિલ બિરદાવલી’ (૧૮૯૯)ના કર્તા.