શિવાનંદજી કવિ

કવિ શિવાનંદજી : અભ્યાસથી થતા લાભ અને અભ્યાસ નહિ કરવાથી થતા નુકસાનને સુબોધક પદોમાં રજૂ કરતી પુસ્તિકા ‘વિદ્યાર્થીને કાવ્યસુબોધ’ (૧૯૨૯)ના કર્તા.