હરિશ્ચંદ્ર ગોવિંદજી કાર્લેકર

કાર્લેકર હરિશ્ચંદ્ર ગોવિંદજી : ‘ઠગસેન રાજકુંવરની અદ્ભુત ને ચમત્કારિક વાર્તાઓ’ (અન્ય સાથે, ૧૯૦૫)ના કર્તા..