32,198
edits
(+1) |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
અર્પણ : મરક વાણીના જાણતલ શ્રી વલકુબાપુને | અર્પણ : મરક વાણીના જાણતલ શ્રી વલકુબાપુને | ||
‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, જનક ત્રિવેદી | ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, જનક ત્રિવેદી | ||
‘સુજ્ઞ વાચકગણ, આ મારી વાર્તાની વારતા છે. તમ સૌની જીવન વિશેની સમજણ ઉપર મને પૂરો ભરોસો છે. ભાષાના પ્રપંચનો મોહ ટાળી મેં વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે. મારા પૂર્વજ સર્જકો એવું કરી ગયા છે. છતાં મારી વાર્તામાં અને વાર્તાની વારતામાં તમને દોષ દેખાય તો તે સાંધાવાળા જેઠાલાલ ગોરધનનો નહીં, પણ લેખક તરીકેની ઊણપનો ગણજો, મારી સંવેદનક્ષમતાનો ગણજો. લ્યો ત્યારે, રામે રામ!’ | ‘સુજ્ઞ વાચકગણ, આ મારી વાર્તાની વારતા છે. તમ સૌની જીવન વિશેની સમજણ ઉપર મને પૂરો ભરોસો છે. ભાષાના પ્રપંચનો મોહ ટાળી મેં વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે. મારા પૂર્વજ સર્જકો એવું કરી ગયા છે. છતાં મારી વાર્તામાં અને વાર્તાની વારતામાં તમને દોષ દેખાય તો તે સાંધાવાળા જેઠાલાલ ગોરધનનો નહીં, પણ લેખક તરીકેની ઊણપનો ગણજો, મારી સંવેદનક્ષમતાનો ગણજો. લ્યો ત્યારે, રામે રામ!’ | ||
– જનક ત્રિવેદી | {{Poem2Close}} | ||
{{right|– જનક ત્રિવેદી}} | |||
{{Poem2Open}} | |||
સર્જકે કોઈ બીજાના અનુકરણમાં આવ્યા વગર પોતાના ક્ષેત્રની વાર્તાઓ લખવી જોઈએ – કહેવી જોઈએ. જેથી જે વાર્તાક્ષેત્ર અછૂત રહ્યું હોય એને પણ વાર્તાસાહિત્યમાં સ્થાન મળી શકે. વાર્તાકાર અને નિબંધકાર જનક ત્રિવેદીએ આ જ કામ કર્યું છે. અલબત્ત, આ વાર્તાઓ અનુકરણથી પર હોવા છતાં એકબીજી વાર્તાઓનો છેડો પણ ક્યાંય ભેગો નથી થતો. ભાગ્યે જ એવું બને કે એક વાર્તાની ઘટના બીજી વાર્તાને ગળે મળે. રેલવેની વાર્તાઓ તો એમના વ્યવસાયમાંથી આવી. સર્જકની શોષણ સામે ઊંચો અવાજ કરવાની વિચારધારાએ પણ ભાગ ભજવ્યો. જે ‘મારો અસબાબ’ સંગ્રહના નિબંધોમાં પણ ભાવક પામી ચૂક્યો છે કે પામશે. ‘ચક્કર’ વાર્તામાં તો ‘ચક્કર-બે’ નિબંધમાં! એક વાર્તા સ્વરૂપનું ચક્કર! તો બીજું નિબંધ સ્વરૂપનું ચક્કર! | સર્જકે કોઈ બીજાના અનુકરણમાં આવ્યા વગર પોતાના ક્ષેત્રની વાર્તાઓ લખવી જોઈએ – કહેવી જોઈએ. જેથી જે વાર્તાક્ષેત્ર અછૂત રહ્યું હોય એને પણ વાર્તાસાહિત્યમાં સ્થાન મળી શકે. વાર્તાકાર અને નિબંધકાર જનક ત્રિવેદીએ આ જ કામ કર્યું છે. અલબત્ત, આ વાર્તાઓ અનુકરણથી પર હોવા છતાં એકબીજી વાર્તાઓનો છેડો પણ ક્યાંય ભેગો નથી થતો. ભાગ્યે જ એવું બને કે એક વાર્તાની ઘટના બીજી વાર્તાને ગળે મળે. રેલવેની વાર્તાઓ તો એમના વ્યવસાયમાંથી આવી. સર્જકની શોષણ સામે ઊંચો અવાજ કરવાની વિચારધારાએ પણ ભાગ ભજવ્યો. જે ‘મારો અસબાબ’ સંગ્રહના નિબંધોમાં પણ ભાવક પામી ચૂક્યો છે કે પામશે. ‘ચક્કર’ વાર્તામાં તો ‘ચક્કર-બે’ નિબંધમાં! એક વાર્તા સ્વરૂપનું ચક્કર! તો બીજું નિબંધ સ્વરૂપનું ચક્કર! | ||
૧૯૯૫માં પ્રકાશિત થયેલો જનક ત્રિવેદીનો પ્રથમ અને હાલ એકમાત્ર વાર્તાસંગ્રહ એટલે ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’. હિન્દીમાં જેમ ‘અન્ય કહાનિયાં’ એવું શીર્ષક પ્રતાપી વાર્તાકારોએ પુસ્તકમાં રાખ્યું એ ઢબનું કામ અહીં જનક ત્રિવેદીએ કર્યું છે. મુખપૃષ્ઠની આગલી અને પાછલી મંઝિલે પણ એમની જ તસવીર. તસવીરનો એક ભાગ સફેદ તો બીજો ભાગ રેલવેની લીલી ઝંડી જેવો! રેલવેની લીલી ઝંડીમાં બ્રહ્માંડ હોય એવા તારા દેખાય. જે ઇંગિત કરે કે સમગ્ર બ્રહ્માંડમાં વાર્તાઓ જ વાર્તાઓ છે. સંગ્રહમાં અઢાર પણ આમ સત્તર વાર્તાઓ અને કેટલીક વાર્તા કઈ સાલમાં લખાઈ એ તો મહત્ત્વનું જ પણ ક્યાંક રેલવે સ્ટેશનનું નામ લખી આ સર્જક વાર્તાનું કથાવસ્તુ ક્યાંથી સાંપડ્યું એ પણ ઇશારા દ્વારા ભાવકને કહેતા જાય છે. જેમ કે સંગ્રહની ત્રણ વાર્તાઓની ઘટના વાર્તાકારને ક્યાંથી મળી તે જાણી શકીએ. એને ‘સ્ટેશનજૂથ’ની વાર્તાઓ પણ કહી શકીએ. | ૧૯૯૫માં પ્રકાશિત થયેલો જનક ત્રિવેદીનો પ્રથમ અને હાલ એકમાત્ર વાર્તાસંગ્રહ એટલે ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’. હિન્દીમાં જેમ ‘અન્ય કહાનિયાં’ એવું શીર્ષક પ્રતાપી વાર્તાકારોએ પુસ્તકમાં રાખ્યું એ ઢબનું કામ અહીં જનક ત્રિવેદીએ કર્યું છે. મુખપૃષ્ઠની આગલી અને પાછલી મંઝિલે પણ એમની જ તસવીર. તસવીરનો એક ભાગ સફેદ તો બીજો ભાગ રેલવેની લીલી ઝંડી જેવો! રેલવેની લીલી ઝંડીમાં બ્રહ્માંડ હોય એવા તારા દેખાય. જે ઇંગિત કરે કે સમગ્ર બ્રહ્માંડમાં વાર્તાઓ જ વાર્તાઓ છે. સંગ્રહમાં અઢાર પણ આમ સત્તર વાર્તાઓ અને કેટલીક વાર્તા કઈ સાલમાં લખાઈ એ તો મહત્ત્વનું જ પણ ક્યાંક રેલવે સ્ટેશનનું નામ લખી આ સર્જક વાર્તાનું કથાવસ્તુ ક્યાંથી સાંપડ્યું એ પણ ઇશારા દ્વારા ભાવકને કહેતા જાય છે. જેમ કે સંગ્રહની ત્રણ વાર્તાઓની ઘટના વાર્તાકારને ક્યાંથી મળી તે જાણી શકીએ. એને ‘સ્ટેશનજૂથ’ની વાર્તાઓ પણ કહી શકીએ. | ||