સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/શૃંગારરસમાં એકવાક્યતા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
એ પ્રેમમાં પણ સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ, જેને રસશાસ્ત્રની પરિ-ભાષામાં રતિ કહે છે એ પ્રેમ, અન્ય પ્રકારોથી પ્રબલતર મનોભાવ છે.
એ પ્રેમમાં પણ સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ, જેને રસશાસ્ત્રની પરિ-ભાષામાં રતિ કહે છે એ પ્રેમ, અન્ય પ્રકારોથી પ્રબલતર મનોભાવ છે.
સર્વ સ્થાયી ભાવોમાં પ્રબલતમ અને સર્વે સંસારીજનોથી અનુભવાતો જે આ રતિ નામનો સ્થાયીભાવ છે એમાંથી નિષ્પન્ન થતો શૃંગાર રસોમાં મુખ્ય મનાયો છે, રસના રાજાની પદવીને પામ્યો છે. ધ્વન્યાલોક કહે છે :
સર્વ સ્થાયી ભાવોમાં પ્રબલતમ અને સર્વે સંસારીજનોથી અનુભવાતો જે આ રતિ નામનો સ્થાયીભાવ છે એમાંથી નિષ્પન્ન થતો શૃંગાર રસોમાં મુખ્ય મનાયો છે, રસના રાજાની પદવીને પામ્યો છે. ધ્વન્યાલોક કહે છે :
शृंगाररसो हि संसारिणां नियमेन अनुभवविषयत्वात् सर्वरसेम्यः कमनीयतया प्रधानभूतः એટલે : શૃંગારસ સંસારીઓનો નિયમરૂપે અનુભવવિષય છે તેથી એ સર્વ રસોમાં એની કમનીયતાને લીધે પ્રધાન છે.
शृंगाररसो हि संसारिणां नियमेन अनुभवविषयत्वात् सर्वरसेम्यः कमनीयतया प्रधानभूतः એટલે : શૃંગારસ સંસારીઓનો નિયમરૂપે અનુભવવિષય છે તેથી એ સર્વ રસોમાં એની કમનીયતાને લીધે પ્રધાન છે.
શૃંગારરસની કમનીયતા, અને કમનીયતાને કારણે પ્રધાનતા, કેવળ એની સર્વભોગ્યતામાંથી, સર્વનો એ અનુભવવિષય છે એમાંથી, નથી ઉદ્‌ભવી. એ સર્વભોગ્યતા, એ સર્વાનુભવવિષયતાને લીધે એની પ્રધાનતા છે, એની હું ના નથી કહેતો. પણ આગળ વધીને હું એમ કહેવા ઇચ્છું છું કે શૃંગારરસની આ સર્વાનુભવવિષયતાની પાછળ, સર્વભોગ્ય રતિભાવની, અથવા એક સ્ત્રીને અને એક પુરુષને અન્યોન્ય માટે થતી પ્રેમવૃત્તિની પાછળ પ્રકૃતિની – કુદરતની, અદ્‌ભુત યોજના કાર્ય કરી રહી છે, એક દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે, અને એ કારણે શૃંગારરસ સર્વ રસોમાં પ્રધાન છે, રતિભાવ સર્વ ભાવોમાં પ્રધાન છે. અમુક સ્ત્રીને અમુક પુરુષ પ્રત્યે જ આકર્ષણની અને અમુક પુરુષને અમુક સ્ત્રી પ્રત્યે જ આકર્ષણની પ્રેમવૃત્તિ જીવનમાં અનુભવાતી સર્વ મનોવૃત્તિઓમાં પ્રબલતમ છે, વ્યાપકતમ છે.
શૃંગારરસની કમનીયતા, અને કમનીયતાને કારણે પ્રધાનતા, કેવળ એની સર્વભોગ્યતામાંથી, સર્વનો એ અનુભવવિષય છે એમાંથી, નથી ઉદ્‌ભવી. એ સર્વભોગ્યતા, એ સર્વાનુભવવિષયતાને લીધે એની પ્રધાનતા છે, એની હું ના નથી કહેતો. પણ આગળ વધીને હું એમ કહેવા ઇચ્છું છું કે શૃંગારરસની આ સર્વાનુભવવિષયતાની પાછળ, સર્વભોગ્ય રતિભાવની, અથવા એક સ્ત્રીને અને એક પુરુષને અન્યોન્ય માટે થતી પ્રેમવૃત્તિની પાછળ પ્રકૃતિની – કુદરતની, અદ્‌ભુત યોજના કાર્ય કરી રહી છે, એક દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે, અને એ કારણે શૃંગારરસ સર્વ રસોમાં પ્રધાન છે, રતિભાવ સર્વ ભાવોમાં પ્રધાન છે. અમુક સ્ત્રીને અમુક પુરુષ પ્રત્યે જ આકર્ષણની અને અમુક પુરુષને અમુક સ્ત્રી પ્રત્યે જ આકર્ષણની પ્રેમવૃત્તિ જીવનમાં અનુભવાતી સર્વ મનોવૃત્તિઓમાં પ્રબલતમ છે, વ્યાપકતમ છે.
રસમીમાંસાના શૃંગારરસની પ્રધાનતા વિશ્વનિયામકના અદ્‌ભુત શક્તિના કાર્યને આભારી છે. એટલું જ નહીં, રસશાસ્ત્રે શૃંગારરસના, અથવા રતિભાવના, વિભાવના ઔચિત્યને અંગે જે નિયમો સ્વીકાર્યા છે એમાં પણ એ સનાતન વિશ્વનિયામક શક્તિ જે રીતે પોતાનું કાર્ય સાધ્યા કરે છે તે રીતનું પ્રતિફલન થતું જોઈ શકાય છે.
રસમીમાંસાના શૃંગારરસની પ્રધાનતા વિશ્વનિયામકના અદ્‌ભુત શક્તિના કાર્યને આભારી છે. એટલું જ નહીં, રસશાસ્ત્રે શૃંગારરસના, અથવા રતિભાવના, વિભાવના ઔચિત્યને અંગે જે નિયમો સ્વીકાર્યા છે એમાં પણ એ સનાતન વિશ્વનિયામક શક્તિ જે રીતે પોતાનું કાર્ય સાધ્યા કરે છે તે રીતનું પ્રતિફલન થતું જોઈ શકાય છે.