સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/કાવ્ય અને સત્ય: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 43: Line 43:
{{right|(શાકુન્તલ, અંક ૫મો)}}</poem>'''}}
{{right|(શાકુન્તલ, અંક ૫મો)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાજ્ય, પોતાને હાથે દંડ ઝાલી રાખેલા છત્ર જેવું છે. છત્રથી તડકાથી બચી શકાય છે, છાંયો થાય છે. પણ – દુષ્યન્તનો એવો અભિપ્રાય જણાય છે – તેને પકડી રાખવાની મહેનત એથી ક્યાંય ચડી જાય! અત્યારના માણસને સહેજે વિચાર આવે કે આ આમ કેમ કહે છે? એક છત્રી ઝાલવામાં તે એવી કેવીક મહેનત પડી જવાની હતી? આપણે ત્યાં તો નાજુકમાં નાજુક સ્ત્રી પણ છત્રી તો પોતે જ ઝાલીને ફરે છે! આવો પ્રશ્ન ન થાય તો એનો અર્થ એટલો જ વાચક પોતાનો અનુભવ સંપૂર્ણ સચેત કરી વાંચતો નથી,<ref>૧. આ પ્રશ્નના ખુલાસાની હકીકત મનમાં હોય જ અને તેથી પ્રશ્ન જ ન ઉદ્‌ભવે એ વિકલ્પ અહીં વિચાર્યો નથી. દૃષ્ટાન્તમાત્ર એમ કોઈ ને કોઈ રીતે એકદેશીય હોય જ.</ref> દુષ્યન્ત રાજા છે. એના ઉપર હંમેશાં એનો સેવક છત્ર ધરે છે. એ છત્ર ઘણાં મોટાં હતાં, અત્યારના નાટકના રાજા ઉપર છત્ર ધરાય છે તેથી પણ ઘણાં મોટાં. અને ઘણાં ભારે પણ હોવાં જ જોઈએ. અત્યારે આપણે વાપરીએ છીએ તેવી છત્રી તે વખતે અસ્તિત્વમાં નહોતી. કોઈ રાજા પોતાનું છત્ર પોતે ઊંચકતો જ નહિ. આવું કદી જ નહિ કરેલું એવું ભારે છત્ર જાતે ઉપાડવાનું કામ જેટલું મહેનતવાળું, ક્લેશમય હોય એટલું આ રાજ્ય ચલાવવાનું કામ ક્લેશમય છે. એ રીતે અહીં છત્રી સંબંધી તે સમયની વાસ્તવિક સ્થિતિ કાવ્ય સમજવાને આવશ્યક છે.
રાજ્ય, પોતાને હાથે દંડ ઝાલી રાખેલા છત્ર જેવું છે. છત્રથી તડકાથી બચી શકાય છે, છાંયો થાય છે. પણ – દુષ્યન્તનો એવો અભિપ્રાય જણાય છે – તેને પકડી રાખવાની મહેનત એથી ક્યાંય ચડી જાય! અત્યારના માણસને સહેજે વિચાર આવે કે આ આમ કેમ કહે છે? એક છત્રી ઝાલવામાં તે એવી કેવીક મહેનત પડી જવાની હતી? આપણે ત્યાં તો નાજુકમાં નાજુક સ્ત્રી પણ છત્રી તો પોતે જ ઝાલીને ફરે છે! આવો પ્રશ્ન ન થાય તો એનો અર્થ એટલો જ વાચક પોતાનો અનુભવ સંપૂર્ણ સચેત કરી વાંચતો નથી,<ref>આ પ્રશ્નના ખુલાસાની હકીકત મનમાં હોય જ અને તેથી પ્રશ્ન જ ન ઉદ્‌ભવે એ વિકલ્પ અહીં વિચાર્યો નથી. દૃષ્ટાન્તમાત્ર એમ કોઈ ને કોઈ રીતે એકદેશીય હોય જ.</ref> દુષ્યન્ત રાજા છે. એના ઉપર હંમેશાં એનો સેવક છત્ર ધરે છે. એ છત્ર ઘણાં મોટાં હતાં, અત્યારના નાટકના રાજા ઉપર છત્ર ધરાય છે તેથી પણ ઘણાં મોટાં. અને ઘણાં ભારે પણ હોવાં જ જોઈએ. અત્યારે આપણે વાપરીએ છીએ તેવી છત્રી તે વખતે અસ્તિત્વમાં નહોતી. કોઈ રાજા પોતાનું છત્ર પોતે ઊંચકતો જ નહિ. આવું કદી જ નહિ કરેલું એવું ભારે છત્ર જાતે ઉપાડવાનું કામ જેટલું મહેનતવાળું, ક્લેશમય હોય એટલું આ રાજ્ય ચલાવવાનું કામ ક્લેશમય છે. એ રીતે અહીં છત્રી સંબંધી તે સમયની વાસ્તવિક સ્થિતિ કાવ્ય સમજવાને આવશ્યક છે.
અને કાવ્યની પછવાડે રહેલી વાસ્તવિક દુનિયાને બરાબર નહિ સમજવાથી કાવ્ય નથી સમજાતું એવો ઊલટો દાખલો પણ, જરા રમૂજી પણ સચોટ, મળી આવે છે. વિક્રમોર્વશીય નાટકના ત્રીજા અંક પહેલાંના વિષ્કંભકમાં દેવોના નાટ્યકાર ભરતમુનિના શિષ્યો ભેગા થઈ વાતચીત કરે છે. એ વાતચીત અને વિષ્કંભકનો અંત એવો છે કે શિષ્યનો ગુરુ સમીપ હાજર રહેવાનો સમય થઈ ગયો યાદ આવે છે, અને શિષ્યો ચાલ્યા જાય છે. શિષ્ય કહે છે : कथाप्रसंगेन अपराद्धा अभिषेकवेला। तद् उपाध्यायस्य पार्श्ववर्तिनौ भवाव । ‘વાતો કરતાં (ગુરુનો) સ્નાનસમય વહી ગયો. તો ચાલો ગુરુની સેવામાં હાજર થઈ જઈએ.’
અને કાવ્યની પછવાડે રહેલી વાસ્તવિક દુનિયાને બરાબર નહિ સમજવાથી કાવ્ય નથી સમજાતું એવો ઊલટો દાખલો પણ, જરા રમૂજી પણ સચોટ, મળી આવે છે. વિક્રમોર્વશીય નાટકના ત્રીજા અંક પહેલાંના વિષ્કંભકમાં દેવોના નાટ્યકાર ભરતમુનિના શિષ્યો ભેગા થઈ વાતચીત કરે છે. એ વાતચીત અને વિષ્કંભકનો અંત એવો છે કે શિષ્યનો ગુરુ સમીપ હાજર રહેવાનો સમય થઈ ગયો યાદ આવે છે, અને શિષ્યો ચાલ્યા જાય છે. શિષ્ય કહે છે : कथाप्रसंगेन अपराद्धा अभिषेकवेला। तद् उपाध्यायस्य पार्श्ववर्तिनौ भवाव । ‘વાતો કરતાં (ગુરુનો) સ્નાનસમય વહી ગયો. તો ચાલો ગુરુની સેવામાં હાજર થઈ જઈએ.’
અંગ્રેજ ટીકાકારને એ સમજાતું નથી કે આ શિષ્યો ગુરુના સ્નાન સમયે શા માટે હાજર રહેવાની વાત કરે છે. આ નહિ સમજાવાનું કારણ એ છે કે અંગ્રેજો વસ્ત્રપરિહાર કરીને એકાંતમાં બંધબારણે નહાય છે૨<ref>૨. આ શંકા ટાળવાને આ નાટકના આ ભાગના ટિપ્પણમાં વિદ્વાન સંપાદક શંકર પાંડુરંગ પંડિત લખે છે : ‘It is to be remembered that the manner in which Asiatics bathe does not prevent others from being present; on the contrary, servents, or in the case of a holy personage his pupils who are his servants, are required for assisting in the way just indicated.’ ‘Vikramorvasiyam’ by S. P. Pandit, (૨nd Edition) Notes, p. ૭૭.</ref> અને તેથી અંગ્રેજ વાચક પોતાની વસ્તુસ્થિતિ કાવ્ય પાછળ હોવાનું માની લે છે; જ્યારે કાવ્ય પછવાડેની, એટલે આપણા દેશના પ્રચલિત રિવાજની વસ્તુસ્થિતિ જુદી જ છે. અને એ વસ્તુસ્થિતિ સમજનારથી અંગ્રેજની મુશ્કેલી જ ન સમજાય! આપણા બ્રાહ્મણો તો ખુલ્લામાં નદી-તળાવે માત્ર કટિવસ્ત્ર રાખી નહાય, અને તે સમયની સેવા એટલે ગુરુને માટે અંગૂછો અને કોરાં વસ્ત્ર ધરીને ઊભાં રહેવું. અને નહાઈ રહ્યે એ આપવાં, ગુરુની ચાખડીઓ જગાએ મૂકવી, નાહેલાં વસ્ત્રો ધોઈ આપવાં વગેરે આપણને આપોઆપ સમજાય. આ રીતે વાસ્તવિક જગતના અનુભવમાં કંઈ ગેરસમજ હોય તો કાવ્યભાવનમાં એ વિઘ્નરૂપ પણ બને!
અંગ્રેજ ટીકાકારને એ સમજાતું નથી કે આ શિષ્યો ગુરુના સ્નાન સમયે શા માટે હાજર રહેવાની વાત કરે છે. આ નહિ સમજાવાનું કારણ એ છે કે અંગ્રેજો વસ્ત્રપરિહાર કરીને એકાંતમાં બંધબારણે નહાય છે<ref>આ શંકા ટાળવાને આ નાટકના આ ભાગના ટિપ્પણમાં વિદ્વાન સંપાદક શંકર પાંડુરંગ પંડિત લખે છે : ‘It is to be remembered that the manner in which Asiatics bathe does not prevent others from being present; on the contrary, servents, or in the case of a holy personage his pupils who are his servants, are required for assisting in the way just indicated.’ ‘Vikramorvasiyam’ by S. P. Pandit, (૨nd Edition) Notes, p. ૭૭.</ref> અને તેથી અંગ્રેજ વાચક પોતાની વસ્તુસ્થિતિ કાવ્ય પાછળ હોવાનું માની લે છે; જ્યારે કાવ્ય પછવાડેની, એટલે આપણા દેશના પ્રચલિત રિવાજની વસ્તુસ્થિતિ જુદી જ છે. અને એ વસ્તુસ્થિતિ સમજનારથી અંગ્રેજની મુશ્કેલી જ ન સમજાય! આપણા બ્રાહ્મણો તો ખુલ્લામાં નદી-તળાવે માત્ર કટિવસ્ત્ર રાખી નહાય, અને તે સમયની સેવા એટલે ગુરુને માટે અંગૂછો અને કોરાં વસ્ત્ર ધરીને ઊભાં રહેવું. અને નહાઈ રહ્યે એ આપવાં, ગુરુની ચાખડીઓ જગાએ મૂકવી, નાહેલાં વસ્ત્રો ધોઈ આપવાં વગેરે આપણને આપોઆપ સમજાય. આ રીતે વાસ્તવિક જગતના અનુભવમાં કંઈ ગેરસમજ હોય તો કાવ્યભાવનમાં એ વિઘ્નરૂપ પણ બને!
કાવ્યસૃષ્ટિ અનન્ય પરતંત્ર છે, નિયતિકૃતનિયમરહિત છે, છતાં તેનો વાસ્તવિક જગત સાથેનો સંબંધ કદી તૂટતો નથી. એ સંબંધ હંમેશા જીવંત હોય છે. કાવ્યસૃષ્ટિ સ્વતંત્ર હોવા છતાં એ વાસ્તવિક જગતમાંથી ઊગેલી વસ્તુ છે, બંનેનો સંબંધ એક દૃષ્ટિએ ઝાડ ઉપરના ફૂલ જેવો છે.
કાવ્યસૃષ્ટિ અનન્ય પરતંત્ર છે, નિયતિકૃતનિયમરહિત છે, છતાં તેનો વાસ્તવિક જગત સાથેનો સંબંધ કદી તૂટતો નથી. એ સંબંધ હંમેશા જીવંત હોય છે. કાવ્યસૃષ્ટિ સ્વતંત્ર હોવા છતાં એ વાસ્તવિક જગતમાંથી ઊગેલી વસ્તુ છે, બંનેનો સંબંધ એક દૃષ્ટિએ ઝાડ ઉપરના ફૂલ જેવો છે.
કાવ્યનું આ પ્રકારનું વિવરણ વિવેચન ગણાય કે નહિ, છેવટે વિવેચનનું આવશ્યક અંગ ગણાય કે નહિ, એની ચર્ચામાં હું નથી ઊતરતો, પણ કાવ્યાર્થના સાચા ભાવનને માટે એ આવશ્યક છે, અને એના વિનાનું વિવેચન ધૂળ ઉપર લીંપણ જેવું છે, એમાં મને સંદેહ નથી. પણ આ કંઈક આડવાત થઈ.
કાવ્યનું આ પ્રકારનું વિવરણ વિવેચન ગણાય કે નહિ, છેવટે વિવેચનનું આવશ્યક અંગ ગણાય કે નહિ, એની ચર્ચામાં હું નથી ઊતરતો, પણ કાવ્યાર્થના સાચા ભાવનને માટે એ આવશ્યક છે, અને એના વિનાનું વિવેચન ધૂળ ઉપર લીંપણ જેવું છે, એમાં મને સંદેહ નથી. પણ આ કંઈક આડવાત થઈ.
Line 64: Line 64:
મેં કહ્યું કે કાવ્ય ચિત્ત ઉપર સંસ્કાર પાડે છે. પણ કાવ્યાસ્વાદન પછીના ચિત્તનું એ પર્યાપ્ત વર્ણન નથી. સંસ્કાર કહેવામાં સંસ્કાર પામતી વસ્તુ પોતે નિષ્ક્રિય નિશ્ચેષ્ટ થઈ માત્ર ક્રિયાનું આધાન કરતી હોય એવી પ્રતીતિ રહેલી છે. પણ કાવ્યાસ્વાદન સમયે ચિત્ત નિશ્ચેષ્ટ હોતું નથી, એ સચેત હોય છે. અને માટે એ સ્થિતિ સાધારણ રીતે ભાવ તરીકે ઓળખાય છે. ભાવનો અર્થ હું માત્ર લાગણી કરતો નથી. એ મને બહુ એકતરફી અને કંઈક છીછરો શબ્દ લાગે છે. કાવ્યમાં ચિત્ત સમગ્ર રૂપે અમુક પરિસ્થિતિનો અભિમુખ થઈ પોતાના સ્વભાવને અનુકૂળ, પોતાના કોઈ આંતર પ્રયોજનને અનુકૂળ રીતે અમુક વૃત્તિ ધારણ કરે છે, તેને માટે ભાવ શબ્દ હું વધારે યોગ્ય ગણું છું. કાવ્યાનુભવમાં, ચિત્ત શુદ્ધ રૂપે અને નિર્વિઘ્ને પોતાનો ભાવ ધારણ કરે છે, (જે વ્યવહારમાં ક્વચિત જ બને છે) અને એમ હોવાને લીધે કાવ્યમાં આત્મા સ્વ-સ્વરૂપને પામે છે, આત્મસાક્ષાત્કાર કરે છે, જેના પરિણામે પરમ આનંદનો અનુભવ થાય છે.
મેં કહ્યું કે કાવ્ય ચિત્ત ઉપર સંસ્કાર પાડે છે. પણ કાવ્યાસ્વાદન પછીના ચિત્તનું એ પર્યાપ્ત વર્ણન નથી. સંસ્કાર કહેવામાં સંસ્કાર પામતી વસ્તુ પોતે નિષ્ક્રિય નિશ્ચેષ્ટ થઈ માત્ર ક્રિયાનું આધાન કરતી હોય એવી પ્રતીતિ રહેલી છે. પણ કાવ્યાસ્વાદન સમયે ચિત્ત નિશ્ચેષ્ટ હોતું નથી, એ સચેત હોય છે. અને માટે એ સ્થિતિ સાધારણ રીતે ભાવ તરીકે ઓળખાય છે. ભાવનો અર્થ હું માત્ર લાગણી કરતો નથી. એ મને બહુ એકતરફી અને કંઈક છીછરો શબ્દ લાગે છે. કાવ્યમાં ચિત્ત સમગ્ર રૂપે અમુક પરિસ્થિતિનો અભિમુખ થઈ પોતાના સ્વભાવને અનુકૂળ, પોતાના કોઈ આંતર પ્રયોજનને અનુકૂળ રીતે અમુક વૃત્તિ ધારણ કરે છે, તેને માટે ભાવ શબ્દ હું વધારે યોગ્ય ગણું છું. કાવ્યાનુભવમાં, ચિત્ત શુદ્ધ રૂપે અને નિર્વિઘ્ને પોતાનો ભાવ ધારણ કરે છે, (જે વ્યવહારમાં ક્વચિત જ બને છે) અને એમ હોવાને લીધે કાવ્યમાં આત્મા સ્વ-સ્વરૂપને પામે છે, આત્મસાક્ષાત્કાર કરે છે, જેના પરિણામે પરમ આનંદનો અનુભવ થાય છે.
સમગ્ર માનવઇતિહાસમાં અને માનવવ્યવહારમાં આ ભાવ જ સૌથી મહત્ત્વનો છે. આપણે સામાન્ય રીતે માનીએ તેના કરતાં ભાવ કોઈ વધારે ગહન વસ્તુ છે. એક-બે દાખલાથી આ સ્ફુટ કરવા પ્રયત્ન કરીશ.
સમગ્ર માનવઇતિહાસમાં અને માનવવ્યવહારમાં આ ભાવ જ સૌથી મહત્ત્વનો છે. આપણે સામાન્ય રીતે માનીએ તેના કરતાં ભાવ કોઈ વધારે ગહન વસ્તુ છે. એક-બે દાખલાથી આ સ્ફુટ કરવા પ્રયત્ન કરીશ.
પ્રથમ દાખલો હું એ લઉં છું કે આખી માણસજાત જમણા હાથને કોઈક ને કોઈક રીતે વધારે મહત્ત્વનો માને છે. હિન્દુઓ જમણા હાથને પવિત્ર માને છે. સંસ્કૃતમાં દક્ષિણનો અર્થ કુશળ અને વામનો અર્થ અવળું નિષ્કૃષ્ટ થાય છે. આવો ભાવ શાથી આવ્યો? આપણે કોઈ ખાસ કારણથી આ પ્રમાણે નક્કી કર્યું છે એવી ક્યાંય શાસ્ત્રમાં કે ઇતિહાસમાં નોંધ નથી. જમણે હાથે શા માટે લખવું એમ બાળક પૂછે, કે કોઈ પણ પૂછે, તો આપણી પાસે એનો જવાબ નથી. હું માનું છું કે માણસજાતે આ ભાવ કદી જ બુદ્ધિપૂર્વક કદાચ બાંધ્યો નથી, અને છતાં હું માનું છું તે તેનું કારણ હોય, તો તે પૂરતું પ્રબળ કારણ છે. હું માનું છું કે જમણે હાથે કામ કરવાનું કારણ એ છે કે ડાબી બાજુ હૃદય આવેલું છે, અને બળનું કામ ડાબે હાથે કરીએ તો તેના પ્રત્યાઘાતથી હૃદયને નુકસાન થાય.<ref>૩. આ વિધાન મેં અહીં લખ્યું તે પહેલાં મારાં એક-બે દાક્તરમિત્રોને પૂછ્યું હતું, જેમણે એની ઉપપત્તિ સ્વીકારી હતી. પણ આ વ્યાખ્યાન પ્રસિદ્ધ થયા પછી સાંભળ્યું કે જમણા હાથની વિશેષતાનો ખુલાસો શરીરવિદ્યા એવો આપે છે કે જમણા હાથનું નિયામક કેન્દ્ર ડાબી બાજુના મગજમાં છે અને નજીક જ વાણીનું નિયામક કેન્દ્ર છે. વિચાર, વાણી મારફત કરીએ છીએ એટલે વિચાર પ્રમાણે હાથથી કામ કરવાને હાથનું કેન્દ્ર વધારે નજીક પડે, એટલે જમણો હાથ માણસજાતે વધારે અનુકૂળ ગણ્યો. આ પછી બે મોટા પ્રતિષ્ઠિત દાક્તરો સાથે ચર્ચા થઈ, જેનો નિચોડ એ આવ્યો કે આ બીજો ખુલાસો પણ તર્ક જ છે.<br>પણ આ બીજો તર્ક સાચો હોય તો એ પણ મારા પહેલા તર્ક જેટલો ચાલુ પ્રકરણમાં દૃષ્ટાંત તરીકે મને ઉપયોગી છે.</ref> માણસજાતિએ જમણા હાથની પ્રથા પાડી હશે ત્યારે આ શારીરિક કારણ સ્ફુટ સમજીને પાડી હશે એમ હું માનતો નથી. છતાં માણસજાતે એ પ્રત્યાઘાતની હાનિ ન થાય એને માટે એક ભાવ વિકસાવ્યો, જેણે પોતાનું કામ બરાબર આપ્યું ગણાય. આ ઉપરથી હું એમ માનું છું કે માનવચૈતન્ય અમુક ભાવ ધારણ કરતી વખતે જે વસ્તુસ્થિતિ તરફ એ ભાવ ધારણ કર્યો હોય છે, એ વસ્તુસ્થિતિનું શાસ્ત્રીય સ્વરૂપ, તેમ જ ચૈતન્યના જે આંતર પ્રયોજન માટે એ ભાવ ધારણ કરેલો હોય છે તે પ્રયોજન, બુદ્ધિની ભૂમિકા ઉપર સમજેલું હોય છે જ એવું હોતું નથી. એ બંને, જમાને જમાને અને યુગે યુગે શાસ્ત્રીય દૃષ્ટિ જેમ જેમ કેળવાતી જાય તેમ તેમ જ, વધારે સ્પષ્ટ થતાં જાય. માટે જ, વિવેચક, કોઈ કાવ્યનો અમુક અર્થ કરે ત્યારે, ‘એ અર્થ એ જમાનામાં કવિના મનમાં હોય એ સંભવિત જ નથી,’ ‘તે વખતે કવિમાં એટલું શાસ્ત્રીય જ્ઞાન હોવાનો સંભવ જ નહોતો,’ એવો વાંધો ઉત્પન્ન નથી. અને માટે જ, દરેક જમાને જમાને શાસ્ત્રીય દૃષ્ટિ બદલાતી જાય તેમ તેમ, સાહિત્યની મહાન કૃતિઓનાં નવાં નવાં વિવેચનો થવા જોઈએ.
પ્રથમ દાખલો હું એ લઉં છું કે આખી માણસજાત જમણા હાથને કોઈક ને કોઈક રીતે વધારે મહત્ત્વનો માને છે. હિન્દુઓ જમણા હાથને પવિત્ર માને છે. સંસ્કૃતમાં દક્ષિણનો અર્થ કુશળ અને વામનો અર્થ અવળું નિષ્કૃષ્ટ થાય છે. આવો ભાવ શાથી આવ્યો? આપણે કોઈ ખાસ કારણથી આ પ્રમાણે નક્કી કર્યું છે એવી ક્યાંય શાસ્ત્રમાં કે ઇતિહાસમાં નોંધ નથી. જમણે હાથે શા માટે લખવું એમ બાળક પૂછે, કે કોઈ પણ પૂછે, તો આપણી પાસે એનો જવાબ નથી. હું માનું છું કે માણસજાતે આ ભાવ કદી જ બુદ્ધિપૂર્વક કદાચ બાંધ્યો નથી, અને છતાં હું માનું છું તે તેનું કારણ હોય, તો તે પૂરતું પ્રબળ કારણ છે. હું માનું છું કે જમણે હાથે કામ કરવાનું કારણ એ છે કે ડાબી બાજુ હૃદય આવેલું છે, અને બળનું કામ ડાબે હાથે કરીએ તો તેના પ્રત્યાઘાતથી હૃદયને નુકસાન થાય.<ref>આ વિધાન મેં અહીં લખ્યું તે પહેલાં મારાં એક-બે દાક્તરમિત્રોને પૂછ્યું હતું, જેમણે એની ઉપપત્તિ સ્વીકારી હતી. પણ આ વ્યાખ્યાન પ્રસિદ્ધ થયા પછી સાંભળ્યું કે જમણા હાથની વિશેષતાનો ખુલાસો શરીરવિદ્યા એવો આપે છે કે જમણા હાથનું નિયામક કેન્દ્ર ડાબી બાજુના મગજમાં છે અને નજીક જ વાણીનું નિયામક કેન્દ્ર છે. વિચાર, વાણી મારફત કરીએ છીએ એટલે વિચાર પ્રમાણે હાથથી કામ કરવાને હાથનું કેન્દ્ર વધારે નજીક પડે, એટલે જમણો હાથ માણસજાતે વધારે અનુકૂળ ગણ્યો. આ પછી બે મોટા પ્રતિષ્ઠિત દાક્તરો સાથે ચર્ચા થઈ, જેનો નિચોડ એ આવ્યો કે આ બીજો ખુલાસો પણ તર્ક જ છે.<br>પણ આ બીજો તર્ક સાચો હોય તો એ પણ મારા પહેલા તર્ક જેટલો ચાલુ પ્રકરણમાં દૃષ્ટાંત તરીકે મને ઉપયોગી છે.</ref> માણસજાતિએ જમણા હાથની પ્રથા પાડી હશે ત્યારે આ શારીરિક કારણ સ્ફુટ સમજીને પાડી હશે એમ હું માનતો નથી. છતાં માણસજાતે એ પ્રત્યાઘાતની હાનિ ન થાય એને માટે એક ભાવ વિકસાવ્યો, જેણે પોતાનું કામ બરાબર આપ્યું ગણાય. આ ઉપરથી હું એમ માનું છું કે માનવચૈતન્ય અમુક ભાવ ધારણ કરતી વખતે જે વસ્તુસ્થિતિ તરફ એ ભાવ ધારણ કર્યો હોય છે, એ વસ્તુસ્થિતિનું શાસ્ત્રીય સ્વરૂપ, તેમ જ ચૈતન્યના જે આંતર પ્રયોજન માટે એ ભાવ ધારણ કરેલો હોય છે તે પ્રયોજન, બુદ્ધિની ભૂમિકા ઉપર સમજેલું હોય છે જ એવું હોતું નથી. એ બંને, જમાને જમાને અને યુગે યુગે શાસ્ત્રીય દૃષ્ટિ જેમ જેમ કેળવાતી જાય તેમ તેમ જ, વધારે સ્પષ્ટ થતાં જાય. માટે જ, વિવેચક, કોઈ કાવ્યનો અમુક અર્થ કરે ત્યારે, ‘એ અર્થ એ જમાનામાં કવિના મનમાં હોય એ સંભવિત જ નથી,’ ‘તે વખતે કવિમાં એટલું શાસ્ત્રીય જ્ઞાન હોવાનો સંભવ જ નહોતો,’ એવો વાંધો ઉત્પન્ન નથી. અને માટે જ, દરેક જમાને જમાને શાસ્ત્રીય દૃષ્ટિ બદલાતી જાય તેમ તેમ, સાહિત્યની મહાન કૃતિઓનાં નવાં નવાં વિવેચનો થવા જોઈએ.
જમણા હાથની પવિત્રતા જેવો, કદાચ તેથી વધારે વિલક્ષણ એક બીજો દાખલો આપું. માત્ર હિંદમાં નહિ પણ આખી સુધરેલી માનવજાતિમાં મા-દીકરો અને બહેન-ભાઈ વચ્ચેનો લગ્નસંબંધ અને કામસંબંધ અત્યંત નિષિદ્ધ મનાયો છે. આખી માનવજાતિએ આ એક મહાન ભાવ કેળવ્યો છે. એના અતિક્રમણ જેવું બીજું કશું અબ્રહ્મણ્ય અને ઘોર પાતક નથી. આ ભાવ શાથી કેળવાયો? નિષિદ્ધ કરેલા નિકટ સંબંધમાં થતાં લગ્નોનાં ફરજંદોને હેમોફિલ (hemophil) નામનો રોગ થાય છે એમ દાક્તરો કહે છે. પણ આ નિયમ બંધાતી વખતે, આ ભાવ બંધાતી વખતે, માણસજાતિને, તે વખતના વિદ્વત્તમ માણસને પણ, આવી કશી માહિતી હશે, એમ માનવાને લેશ પણ કારણ નથી. ત્યારે આ ભાવનો ખુલાસો શો? સમાજશાસ્ત્રીઓ અને નરવંશકોવિદો તર્ક કરે છે કે ભાઈબહેન વચ્ચે લગ્ન જેવો સંબંધ વ્યવહાર્ય હોય તો કુટુંબ ટકી શકે નહિ, ભાઈઓ ભાઈઓમાં ઈર્ષ્યા થાય, અને કોઈ બહેન કુટુંબમાં બાળપણનાં પૂરાં વરસો પુરુષથી સુરક્ષિત રહી શકે નહિ, માટે આવો સંબંધ નિષિદ્ધ ગણાયો. મને પોતાને આ ખુલાસો સંતોષકારક લાગે છે. અને છતાં આવા સ્પષ્ટ કારણથી કદી પણ આવો નિયમ માનવઇતિહાસમાં ખરેખર કરવામાં આવ્યો હશે એમ હું માનતો નથી. નિયમ કરવાને બદલે બહેન તરફ એક પ્રકારનો માર્દવનો, પવિત્રતાનો, પૂજ્યત્વનો ભાવ વિકસાવીને માનવજાતિ માટેનું એ રક્ષણકાર્ય જીવનશક્તિએ કોઈક રીતે કર્યું! અને આ ભાવ એટલો પ્રબળ છે, એનાં મૂળ માનવસ્વભાવમાં એટલાં ઊંડાં ગયાં છે, અને માનવ-સ્વભાવમાં આ ભાવના એટલી બધી સિદ્ધ થઈ ગઈ છે, કે કદી આનાં કારણોમાં ઊતરવાની, કારણોનો પ્રશ્ન કરવાની વ્યવહારિક જરૂર જણાઈ નથી. અને આ જે રીતે કામવાસનાને અતિક્રમીને જીવન નવો ભાવ વ્યક્ત કરે છે, તે જોતાં, મને એમ માનવાનું મન થાય છે કે, જોકે આ ભાવ વ્યક્તિમાં જ વ્યક્ત થાય છે, પણ તેની નીચે કોઈ ગૂઢ રીતે વ્યક્તિને અતિક્રમીને રહેલું કોઈ વિશાલતર જીવન અહીં કામ કરે છે; જોકે આ કદાચ મારી શ્રદ્ધાની જ માન્યતા હશે, ફિલસૂફીની કસોટીથી એને કસી જોવાનો મેં કદી પ્રયત્ન કર્યો નથી.
જમણા હાથની પવિત્રતા જેવો, કદાચ તેથી વધારે વિલક્ષણ એક બીજો દાખલો આપું. માત્ર હિંદમાં નહિ પણ આખી સુધરેલી માનવજાતિમાં મા-દીકરો અને બહેન-ભાઈ વચ્ચેનો લગ્નસંબંધ અને કામસંબંધ અત્યંત નિષિદ્ધ મનાયો છે. આખી માનવજાતિએ આ એક મહાન ભાવ કેળવ્યો છે. એના અતિક્રમણ જેવું બીજું કશું અબ્રહ્મણ્ય અને ઘોર પાતક નથી. આ ભાવ શાથી કેળવાયો? નિષિદ્ધ કરેલા નિકટ સંબંધમાં થતાં લગ્નોનાં ફરજંદોને હેમોફિલ (hemophil) નામનો રોગ થાય છે એમ દાક્તરો કહે છે. પણ આ નિયમ બંધાતી વખતે, આ ભાવ બંધાતી વખતે, માણસજાતિને, તે વખતના વિદ્વત્તમ માણસને પણ, આવી કશી માહિતી હશે, એમ માનવાને લેશ પણ કારણ નથી. ત્યારે આ ભાવનો ખુલાસો શો? સમાજશાસ્ત્રીઓ અને નરવંશકોવિદો તર્ક કરે છે કે ભાઈબહેન વચ્ચે લગ્ન જેવો સંબંધ વ્યવહાર્ય હોય તો કુટુંબ ટકી શકે નહિ, ભાઈઓ ભાઈઓમાં ઈર્ષ્યા થાય, અને કોઈ બહેન કુટુંબમાં બાળપણનાં પૂરાં વરસો પુરુષથી સુરક્ષિત રહી શકે નહિ, માટે આવો સંબંધ નિષિદ્ધ ગણાયો. મને પોતાને આ ખુલાસો સંતોષકારક લાગે છે. અને છતાં આવા સ્પષ્ટ કારણથી કદી પણ આવો નિયમ માનવઇતિહાસમાં ખરેખર કરવામાં આવ્યો હશે એમ હું માનતો નથી. નિયમ કરવાને બદલે બહેન તરફ એક પ્રકારનો માર્દવનો, પવિત્રતાનો, પૂજ્યત્વનો ભાવ વિકસાવીને માનવજાતિ માટેનું એ રક્ષણકાર્ય જીવનશક્તિએ કોઈક રીતે કર્યું! અને આ ભાવ એટલો પ્રબળ છે, એનાં મૂળ માનવસ્વભાવમાં એટલાં ઊંડાં ગયાં છે, અને માનવ-સ્વભાવમાં આ ભાવના એટલી બધી સિદ્ધ થઈ ગઈ છે, કે કદી આનાં કારણોમાં ઊતરવાની, કારણોનો પ્રશ્ન કરવાની વ્યવહારિક જરૂર જણાઈ નથી. અને આ જે રીતે કામવાસનાને અતિક્રમીને જીવન નવો ભાવ વ્યક્ત કરે છે, તે જોતાં, મને એમ માનવાનું મન થાય છે કે, જોકે આ ભાવ વ્યક્તિમાં જ વ્યક્ત થાય છે, પણ તેની નીચે કોઈ ગૂઢ રીતે વ્યક્તિને અતિક્રમીને રહેલું કોઈ વિશાલતર જીવન અહીં કામ કરે છે; જોકે આ કદાચ મારી શ્રદ્ધાની જ માન્યતા હશે, ફિલસૂફીની કસોટીથી એને કસી જોવાનો મેં કદી પ્રયત્ન કર્યો નથી.
આ બંને દૃષ્ટાંતો, જમણા હાથની પવિત્રતાનું, અને બહેન-ભાઈના સંબંધની પવિત્રતાનું, આ બંને દૃષ્ટાંતો હું આશા રાખું છું કે વિજ્ઞાનથી તદ્દન ખોટાં નહિ ઠર્યાં હોય, ને ભવિષ્યમાં નહિ ઠરે. પણ એમ હોય કે થાય તોપણ એ દૃષ્ટાંતોનું ઉદ્દિષ્ટ વક્તવ્ય આપ આ દૃષ્ટાંતોને ઘડીભર ખરાં માની સ્વીકારી શકશો. આ રીતે બધા ભાવોમાં મને સૌથી વધારે ગહન અને આશ્ચર્યકારક ભાવો સંયમ અને પૂજ્યતાના લાગે છે. સંયમ એટલે માણસ પોતામાં જ થતી વૃત્તિઓને પોતે જ થોભાવે, શમાવે! પૂજ્યતા એટલે માણસને પોતાના જ અનુભવની અંદર, પોતાથી કશુંક મહત્તર, કશુંક ઉન્નતતર, કશુંક વિશાલતર, શુદ્ધતર જણાય!! આવો ખરેખરો અનુભવ ન હોત તો માણસ આ વાતને વિરોધી અને અશક્ય માનત અને આ જ ભાવો એ કાવ્યનાં ઉન્નતતમ શિખરો નથી?
આ બંને દૃષ્ટાંતો, જમણા હાથની પવિત્રતાનું, અને બહેન-ભાઈના સંબંધની પવિત્રતાનું, આ બંને દૃષ્ટાંતો હું આશા રાખું છું કે વિજ્ઞાનથી તદ્દન ખોટાં નહિ ઠર્યાં હોય, ને ભવિષ્યમાં નહિ ઠરે. પણ એમ હોય કે થાય તોપણ એ દૃષ્ટાંતોનું ઉદ્દિષ્ટ વક્તવ્ય આપ આ દૃષ્ટાંતોને ઘડીભર ખરાં માની સ્વીકારી શકશો. આ રીતે બધા ભાવોમાં મને સૌથી વધારે ગહન અને આશ્ચર્યકારક ભાવો સંયમ અને પૂજ્યતાના લાગે છે. સંયમ એટલે માણસ પોતામાં જ થતી વૃત્તિઓને પોતે જ થોભાવે, શમાવે! પૂજ્યતા એટલે માણસને પોતાના જ અનુભવની અંદર, પોતાથી કશુંક મહત્તર, કશુંક ઉન્નતતર, કશુંક વિશાલતર, શુદ્ધતર જણાય!! આવો ખરેખરો અનુભવ ન હોત તો માણસ આ વાતને વિરોધી અને અશક્ય માનત અને આ જ ભાવો એ કાવ્યનાં ઉન્નતતમ શિખરો નથી?