36,512
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વન-વર્ણન}} | {{Heading|વન-વર્ણન|નર્મદાશંકર}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[‘જય જય ગરવી ગુજરાત!’ નર્મદની રાષ્ટ્રભક્તિનો આપણને ખ્યાલ આપે છે તો ‘વન-વર્ણન’ નર્મદના પ્રકૃતિ-કાવ્યનું એક સારું ઉદાહરણ છે. વર્ણન સાદું અને સરળ છે, અને એની ખૂબી વારંવાર વાંચ્યાથી સારી રીતે સમજાશે. ‘ગાતી કુંજ ધીમે જ સૂરે,’ ‘કૂપ સારંગી વાગે,’ વગેરે અતિ કાવ્યમય વાક્યો આ કાવ્યમાં ઠેર ઠેર વેરાયેલાં પડ્યાં છે.આ સંગ્રહમાંનાં બીજાં પ્રકૃતિ-કાવ્યો સાથે આને સરખાવતી વખતે એ યાદ રાખવાની જરૂર છે કે, નર્મદને તો જ્યાં રસ્તા ન હતા ત્યાં રસ્તા કરવાના હતા, જ્યારે તેની પછીના કવિઓ માટે તો ધોરી રાજમાર્ગો થઈ ચૂક્યા હતા. અને આમ છતાં નર્મદનું આ કાવ્ય બીજાં એ પ્રકારનાં ઉત્તમ કાવ્યોની હારમાં સરસ રીતે સ્થાન લઈ શકે એવું છે. | [‘જય જય ગરવી ગુજરાત!’ નર્મદની રાષ્ટ્રભક્તિનો આપણને ખ્યાલ આપે છે તો ‘વન-વર્ણન’ નર્મદના પ્રકૃતિ-કાવ્યનું એક સારું ઉદાહરણ છે. વર્ણન સાદું અને સરળ છે, અને એની ખૂબી વારંવાર વાંચ્યાથી સારી રીતે સમજાશે. ‘ગાતી કુંજ ધીમે જ સૂરે,’ ‘કૂપ સારંગી વાગે,’ વગેરે અતિ કાવ્યમય વાક્યો આ કાવ્યમાં ઠેર ઠેર વેરાયેલાં પડ્યાં છે.આ સંગ્રહમાંનાં બીજાં પ્રકૃતિ-કાવ્યો સાથે આને સરખાવતી વખતે એ યાદ રાખવાની જરૂર છે કે, નર્મદને તો જ્યાં રસ્તા ન હતા ત્યાં રસ્તા કરવાના હતા, જ્યારે તેની પછીના કવિઓ માટે તો ધોરી રાજમાર્ગો થઈ ચૂક્યા હતા. અને આમ છતાં નર્મદનું આ કાવ્ય બીજાં એ પ્રકારનાં ઉત્તમ કાવ્યોની હારમાં સરસ રીતે સ્થાન લઈ શકે એવું છે. | ||
| Line 45: | Line 45: | ||
રસ પીઈ બની કેફી રે શમું પોકળીમાં.</poem>}} | રસ પીઈ બની કેફી રે શમું પોકળીમાં.</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
૨. ગુજરાતને લગતાં આપણાં બીજાં કાવ્યોની યાદી કરો. | {{hi|1em|૧. ગુજરાતની સીમાઓ વર્ણવો.}} | ||
૩. જે પ્રેમશૌર્ય નર્મદ ઝંખતો હતો તે ગાંધીજીએ પોતાના જીવન દ્વારા ગુજરાતને શીખવી બતાવ્યું છે એવું તમને લાગે છે? કઈ રીતે? | {{hi|1em|૨. ગુજરાતને લગતાં આપણાં બીજાં કાવ્યોની યાદી કરો.}} | ||
૪. નર્મદે કરેલું વન-વર્ણન ગદ્યમાં આપો. | {{hi|1em|૩. જે પ્રેમશૌર્ય નર્મદ ઝંખતો હતો તે ગાંધીજીએ પોતાના જીવન દ્વારા ગુજરાતને શીખવી બતાવ્યું છે એવું તમને લાગે છે? કઈ રીતે?}} | ||
૫. ‘વન-વર્ણન’માંથી જે જે વર્ણનો તમને સરસ લાગ્યાં હોય તેમ જ જે પંક્તિઓ ગમી હોય તેનો ઉલ્લેખ કરો. | {{hi|1em|૪. નર્મદે કરેલું વન-વર્ણન ગદ્યમાં આપો.}} | ||
{{hi|1em|૫. ‘વન-વર્ણન’માંથી જે જે વર્ણનો તમને સરસ લાગ્યાં હોય તેમ જ જે પંક્તિઓ ગમી હોય તેનો ઉલ્લેખ કરો.}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||