36,520
edits
(+1) |
No edit summary |
||
| Line 26: | Line 26: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>લે ઉછીના શ્વાસ | {{Block center|'''<poem>લે ઉછીના શ્વાસ | ||
આપું હું તને એકાદ-બે | આપું હું તને એકાદ-બે | ||
ડૂબાડ એમાં રહીસહી સઘળી ય જિજીવિષા | ડૂબાડ એમાં રહીસહી સઘળી ય જિજીવિષા | ||
| Line 53: | Line 53: | ||
રાહ જોતી વર્ષોથી કોઈ અગનઝાળની | રાહ જોતી વર્ષોથી કોઈ અગનઝાળની | ||
નાખી એક નિસાસો સળગતો આખરી એ પરે | નાખી એક નિસાસો સળગતો આખરી એ પરે | ||
પેટાવ તું આજ ભડભડ ચિતા પંડની”. (૧૮.૪.૨૦૨૧)</poem>}} | પેટાવ તું આજ ભડભડ ચિતા પંડની”. (૧૮.૪.૨૦૨૧)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મોતનું તાંડવ જોઈ જીવવાની ઈચ્છાયે શી રહે? કેટલીય વેદનાઓ એકસામટી વ્યક્ત થઈ છે અને ‘ઘરની તુલસીનું સુકાઈ જવું' જેવા સંદર્ભો આવનાર કઠીન સમયને ચીંધે છે. અહીં કવિતા જ વિશેષ વદે છે એ આપ જોઈ શક્ય હશો. અનિલ રામનાથ નામના આપણા કવિ કોરોનાને કારણે થયેલા મ્રુત્યુઓ અને માનવસંહારને નવીન તરાહે ધ્વનિત કરે છે. કોરોનાએ આપેલ સમસ્યા પર કુલ આઠ કાવ્યોમાં એમની વેદના કાવ્યાભિવ્યક્તિ પામી છે. સિલિન્ડર, ખેતરો મરી ગયા છે, સન્નાટો કોઈ વાર બોલવા લાગે છે, કોફીન અને ઠાઠડીના શહેમાં-કાવ્યોમાં ભારોભાર વ્યક્ત થતી વ્યથા અને વક્ર રજૂઆત ભાવકને ઘેરી લે છે. 'શું કરું?' કાવ્યમાં કાવ્યનાયક એક એવી સાંજનું આલેખન કરે છે, જે વરસાદી છે અને અંધારાને નાથવા તેમજ દીવાટાણે મા રૂ ખલાસ થઇ ગયાનું કહે છે, ત્યારે આગળ શું બને છે તે કવિના શબ્દોમાં જ જોઈએ, | મોતનું તાંડવ જોઈ જીવવાની ઈચ્છાયે શી રહે? કેટલીય વેદનાઓ એકસામટી વ્યક્ત થઈ છે અને ‘ઘરની તુલસીનું સુકાઈ જવું' જેવા સંદર્ભો આવનાર કઠીન સમયને ચીંધે છે. અહીં કવિતા જ વિશેષ વદે છે એ આપ જોઈ શક્ય હશો. અનિલ રામનાથ નામના આપણા કવિ કોરોનાને કારણે થયેલા મ્રુત્યુઓ અને માનવસંહારને નવીન તરાહે ધ્વનિત કરે છે. કોરોનાએ આપેલ સમસ્યા પર કુલ આઠ કાવ્યોમાં એમની વેદના કાવ્યાભિવ્યક્તિ પામી છે. સિલિન્ડર, ખેતરો મરી ગયા છે, સન્નાટો કોઈ વાર બોલવા લાગે છે, કોફીન અને ઠાઠડીના શહેમાં-કાવ્યોમાં ભારોભાર વ્યક્ત થતી વ્યથા અને વક્ર રજૂઆત ભાવકને ઘેરી લે છે. 'શું કરું?' કાવ્યમાં કાવ્યનાયક એક એવી સાંજનું આલેખન કરે છે, જે વરસાદી છે અને અંધારાને નાથવા તેમજ દીવાટાણે મા રૂ ખલાસ થઇ ગયાનું કહે છે, ત્યારે આગળ શું બને છે તે કવિના શબ્દોમાં જ જોઈએ, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“હું તરત છત્રી લઈને બજારમાં રૂ લેવા દોડી ગયો | {{Block center|'''<poem>“હું તરત છત્રી લઈને બજારમાં રૂ લેવા દોડી ગયો | ||
મેડિકલ સ્ટોરમાં પૂછ્યું તો કહે: "રૂનો સ્ટોક ખલાસ છે." | મેડિકલ સ્ટોરમાં પૂછ્યું તો કહે: "રૂનો સ્ટોક ખલાસ છે." | ||
હોસ્પિટલમાં પૂછ્યું તો રૂ ખલાસ છે. | હોસ્પિટલમાં પૂછ્યું તો રૂ ખલાસ છે. | ||
| Line 83: | Line 83: | ||
માને મેં કીધું : | માને મેં કીધું : | ||
“મને દીપક રાગ ગાતાં આવડતો નથી | “મને દીપક રાગ ગાતાં આવડતો નથી | ||
હું શું કરું?”</poem>}} | હું શું કરું?”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રચળ, સમય, પરિવેશ અને કયા પ્રકારના લોકની આ વેદના ઝીલાઈ છે, એ આપણે બરાબર સમજી શકીએ છીએ. એક રૂ જેવી વસ્તુ પણ મૃત્યુના કહેરને રજૂ કરવામાં કેટલી વજનદાર સાબિત થઈ છે! | રચળ, સમય, પરિવેશ અને કયા પ્રકારના લોકની આ વેદના ઝીલાઈ છે, એ આપણે બરાબર સમજી શકીએ છીએ. એક રૂ જેવી વસ્તુ પણ મૃત્યુના કહેરને રજૂ કરવામાં કેટલી વજનદાર સાબિત થઈ છે! | ||
| Line 90: | Line 90: | ||
તેમ છતાં શ્રમિકાની જ પોતાના ઘર તરફની ગતિ છે, તે જોતા તેમની સમસ્યાઓ, કોરોનાના ભય અને ગંભીરતાને ડામી દેતી જોવા મળે છે. પ્રતિમા પંડ્યાની ‘કોણે?’ કૃતિ હોય કે હેમાંગ દેસાઈની ‘એક કાળું કાવ્ય’ - કવિ શ્રમિકોની આ વ્યથા શબ્દોમાં વ્યકત કરતા રહ્યા છે. હેમાંગ દેસાઈ ઔરંગાબાદ ‘રેલ દુર્ઘટનામાં શહીદ’ થયેલ પ્રવાસી કામદારો વિશે કહે છે, | તેમ છતાં શ્રમિકાની જ પોતાના ઘર તરફની ગતિ છે, તે જોતા તેમની સમસ્યાઓ, કોરોનાના ભય અને ગંભીરતાને ડામી દેતી જોવા મળે છે. પ્રતિમા પંડ્યાની ‘કોણે?’ કૃતિ હોય કે હેમાંગ દેસાઈની ‘એક કાળું કાવ્ય’ - કવિ શ્રમિકોની આ વ્યથા શબ્દોમાં વ્યકત કરતા રહ્યા છે. હેમાંગ દેસાઈ ઔરંગાબાદ ‘રેલ દુર્ઘટનામાં શહીદ’ થયેલ પ્રવાસી કામદારો વિશે કહે છે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“પૂનમની કાળી રાત | {{Block center|'''<poem>“પૂનમની કાળી રાત | ||
ચંદ્રનો ધ્વજ આજ | ચંદ્રનો ધ્વજ આજ | ||
અડધી કાઠીએ ફરકાવ."</poem>}} | અડધી કાઠીએ ફરકાવ."</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં વ્યંગ્યાર્થ કાવ્યને સૌદર્ય બક્ષે છે. આ શ્રમિકો જે રીતે ચાલતાં થયા છે માર્ગ પર તેમાં તેમની ભૂખનું દુઃખ કુમાર જીનેશ શાહ 'રોટલી' કાવ્યમાં દૃશ્ય કલ્પન વડે કેવી તો કાવ્યાત્મકતાથી રજૂ કરે છે તે જોઈએ, | અહીં વ્યંગ્યાર્થ કાવ્યને સૌદર્ય બક્ષે છે. આ શ્રમિકો જે રીતે ચાલતાં થયા છે માર્ગ પર તેમાં તેમની ભૂખનું દુઃખ કુમાર જીનેશ શાહ 'રોટલી' કાવ્યમાં દૃશ્ય કલ્પન વડે કેવી તો કાવ્યાત્મકતાથી રજૂ કરે છે તે જોઈએ, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“કાશ! આ ચાંદો જ રોટલી હોતે | {{Block center|'''<poem>“કાશ! આ ચાંદો જ રોટલી હોતે | ||
તો ટેકરી પર ચડીને એણે તોડી લેતે | તો ટેકરી પર ચડીને એણે તોડી લેતે | ||
ને, કોળિયા એના ભરતે બે—ચાર!"</poem>}} | ને, કોળિયા એના ભરતે બે—ચાર!"</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોરોનાએ જે અન્ય સમસ્યા જન્માવી તેનું આ દૃષ્ટાંત છે, તો શ્રમિકના ટોળા ટીવી સ્ક્રીન પર જોતા કવિ રાકેશ દેસાઈ કહી ઊઠે છે, | કોરોનાએ જે અન્ય સમસ્યા જન્માવી તેનું આ દૃષ્ટાંત છે, તો શ્રમિકના ટોળા ટીવી સ્ક્રીન પર જોતા કવિ રાકેશ દેસાઈ કહી ઊઠે છે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“છવાઈ ગયેલા મૌન સામે | {{Block center|'''<poem>“છવાઈ ગયેલા મૌન સામે | ||
હું ઝડપથી ટીવીનું રિમોટ લઈને | હું ઝડપથી ટીવીનું રિમોટ લઈને | ||
અવાજની તોપમાં | અવાજની તોપમાં | ||
જામગરી ચાપું છું."</poem>}} | જામગરી ચાપું છું."</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રતિષ્ઠા પંડ્યાનું ‘લાલ કીડીઓ’ પણ વ્યથિત કરી મૂકે છે. તો ફરી અનિલ સમનાથની આ રચના જોવી અનિવાર્ય બની જાય છે. | પ્રતિષ્ઠા પંડ્યાનું ‘લાલ કીડીઓ’ પણ વ્યથિત કરી મૂકે છે. તો ફરી અનિલ સમનાથની આ રચના જોવી અનિવાર્ય બની જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“.... | {{Block center|'''<poem>“.... | ||
હું શકુંતલા નથી, દ્રૌપદી નથી | હું શકુંતલા નથી, દ્રૌપદી નથી | ||
ફક્ત મા છું | ફક્ત મા છું | ||
| Line 131: | Line 131: | ||
કોફિન ઝૂલી રહ્યું છે | કોફિન ઝૂલી રહ્યું છે | ||
હું હાલરડું ગાઉં છું | હું હાલરડું ગાઉં છું | ||
દીકરી સૂઈ ગઈ છે."</poem>}} | દીકરી સૂઈ ગઈ છે."</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવા જ કોઈ વર્ગની વ્યક્તિ રાશનની લાઈનમાં ઊભેલી છે અને સાંજ પાડવા વિશે કિરણસિંહ ચૌહાણ નામના કવિમુખે રજૂ થતી વેદના આ રીતે રજૂ થઈ છે. | આવા જ કોઈ વર્ગની વ્યક્તિ રાશનની લાઈનમાં ઊભેલી છે અને સાંજ પાડવા વિશે કિરણસિંહ ચૌહાણ નામના કવિમુખે રજૂ થતી વેદના આ રીતે રજૂ થઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"ધોમધખતા તાપમાં | {{Block center|'''<poem>"ધોમધખતા તાપમાં | ||
અઢી કિલોમીટર લામ્બી | અઢી કિલોમીટર લામ્બી | ||
રાશનની લાઈનમાં ઊભેલા શખ્સને | રાશનની લાઈનમાં ઊભેલા શખ્સને | ||
| Line 142: | Line 142: | ||
સાંજ પડી જશે....' | સાંજ પડી જશે....' | ||
ફિક્કું હસતાં એણે કહ્યું. | ફિક્કું હસતાં એણે કહ્યું. | ||
'વાંધો નહી... એ બહાને સાંજ તો પડશે.’"</poem>}} | 'વાંધો નહી... એ બહાને સાંજ તો પડશે.’"</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વેધકતા અને મહામારીએ આપેલ મોતની ભેટ પરને સ્વીકારવી પડે છે. ચદ્રકાંત ટોપીવાળા, ઉદયન ઠક્કર, પીયુષ ઠક્કર, કમલ વોરા, જયદેવ શુક્લ, બકુલ ટેલર, રાકેશ દેસાઈ, રમણીક સોમેશ્વર, મીનાક્ષી ચંદારાણા, લતા હિરાણી, મુકુલ ચોક્સી, લક્ષ્મી ડોબરિયા વગેરેના આ મહામારી વિષયક સુંદર કાવ્યો મળે છે. યોગેશ જોશીની 'કોરોનામાં મુંબઈ' પણ ધ્યાનપાત્ર રચના બની રહે છે. મોતને કારણે થયેલા વિનાશથી વ્યથિત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ શાપવાણી ઉચ્ચારાં કહે છે. | આ વેધકતા અને મહામારીએ આપેલ મોતની ભેટ પરને સ્વીકારવી પડે છે. ચદ્રકાંત ટોપીવાળા, ઉદયન ઠક્કર, પીયુષ ઠક્કર, કમલ વોરા, જયદેવ શુક્લ, બકુલ ટેલર, રાકેશ દેસાઈ, રમણીક સોમેશ્વર, મીનાક્ષી ચંદારાણા, લતા હિરાણી, મુકુલ ચોક્સી, લક્ષ્મી ડોબરિયા વગેરેના આ મહામારી વિષયક સુંદર કાવ્યો મળે છે. યોગેશ જોશીની 'કોરોનામાં મુંબઈ' પણ ધ્યાનપાત્ર રચના બની રહે છે. મોતને કારણે થયેલા વિનાશથી વ્યથિત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ શાપવાણી ઉચ્ચારાં કહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"કમોતે અંત આવે જો ઘણા ઘરના ચિરાગોનો | {{Block center|'''<poem>"કમોતે અંત આવે જો ઘણા ઘરના ચિરાગોનો | ||
થતી ત્યારે તમન્ના કે મરણને થાય કોરોના."</poem>}} | થતી ત્યારે તમન્ના કે મરણને થાય કોરોના."</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તો ‘જાવ રે વેરી, પાલનહારા' અને 'જોગણી ખમ્મા કરો'માં પારુલ ખખ્ખરે વિનાશની આ ઘડીઓને અટકાવવાની વિનંતીમાં આહત થયેલી પ્રજાના સૂર કેવા તો ભળી ગયા છે! વાત તો માહમારીએ જે અન્ય સમસ્યા જન્માવી તેના ચિત્રો કે તસ્વીરો જોઈને કવિતા રચાય તેની પણ કરવી ઘટે, રેલ્વે સ્ટેશન પર મૃત માતાને જગાડવા મથતું બાળક અને એની વેદના આ રીતે વ્યક્ત થતી જોઈ શકાય છે, | તો ‘જાવ રે વેરી, પાલનહારા' અને 'જોગણી ખમ્મા કરો'માં પારુલ ખખ્ખરે વિનાશની આ ઘડીઓને અટકાવવાની વિનંતીમાં આહત થયેલી પ્રજાના સૂર કેવા તો ભળી ગયા છે! વાત તો માહમારીએ જે અન્ય સમસ્યા જન્માવી તેના ચિત્રો કે તસ્વીરો જોઈને કવિતા રચાય તેની પણ કરવી ઘટે, રેલ્વે સ્ટેશન પર મૃત માતાને જગાડવા મથતું બાળક અને એની વેદના આ રીતે વ્યક્ત થતી જોઈ શકાય છે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“સનસનીખેજ થઈ ખબર સૂતી, | {{Block center|'''<poem>“સનસનીખેજ થઈ ખબર સૂતી, | ||
છીનવી બાળનું છતર સૂતી. | છીનવી બાળનું છતર સૂતી. | ||
| Line 173: | Line 173: | ||
ક્યાંય આઘે નથી બની આ બીના, | ક્યાંય આઘે નથી બની આ બીના, | ||
“લ્યો કવિ, આપને નગર સૂતી."</poem>}} | “લ્યો કવિ, આપને નગર સૂતી."</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જાણીતા ચિત્રકાર વૃંદાવન સોલંકીએ કોરોનાવિષયક ચિત્રોનું કલેક્શન બહાર પાડયું છે. 'INDIAN ART DURING LOKDOWN PERIOD' - અહીં તેમને દોરેલા ચિત્રો પણ કોરોનાની કવિતા બનીને આવે છે. આ ચિત્રોનું સાહિત્ય પણ નોંધપાત્ર છે. કોરોના મહામારી વિશેનું તેમનું ચિત્ર ‘આપણે શું નામ આપીશું આ કોરોનાને?’ તેમની આ કવિતા સાથે મૂકાય છે, ત્યારે જેટલી કવિતા તેટલું જ ચિત્ર એકસાથે બોલી ઊઠે છે. | જાણીતા ચિત્રકાર વૃંદાવન સોલંકીએ કોરોનાવિષયક ચિત્રોનું કલેક્શન બહાર પાડયું છે. 'INDIAN ART DURING LOKDOWN PERIOD' - અહીં તેમને દોરેલા ચિત્રો પણ કોરોનાની કવિતા બનીને આવે છે. આ ચિત્રોનું સાહિત્ય પણ નોંધપાત્ર છે. કોરોના મહામારી વિશેનું તેમનું ચિત્ર ‘આપણે શું નામ આપીશું આ કોરોનાને?’ તેમની આ કવિતા સાથે મૂકાય છે, ત્યારે જેટલી કવિતા તેટલું જ ચિત્ર એકસાથે બોલી ઊઠે છે. | ||
ગુજરાતી કવિતામાં 'શબવાહિની ગંગા'થી આગળ ચાલેલી ધારા 'રાજા સુપ્પડકન્નો' સાથે આગળ ધપે છે. આ સાથે અન્ય ભાષાની આ પ્રકારની કવિતાના અનુવાદ અને આસ્વાદની વાત કરવી ઘટે. ૨૦૨૦ના ઓક્ટોબરના પરબમાં પ્રમુખીય લેખમાં સિતાંશુભાઈ હિન્દી કવિ વિશ્વનાથપ્રસાદ તિવારીની કવિતા 'શરારતી બચ્ચા'નો 'તોફાની છોકરો' નામે અનુવાદ અને આસ્વાદ કરાવે છે. તેમાંનો એક અંતિમ અંશ જોઈએ, | ગુજરાતી કવિતામાં 'શબવાહિની ગંગા'થી આગળ ચાલેલી ધારા 'રાજા સુપ્પડકન્નો' સાથે આગળ ધપે છે. આ સાથે અન્ય ભાષાની આ પ્રકારની કવિતાના અનુવાદ અને આસ્વાદની વાત કરવી ઘટે. ૨૦૨૦ના ઓક્ટોબરના પરબમાં પ્રમુખીય લેખમાં સિતાંશુભાઈ હિન્દી કવિ વિશ્વનાથપ્રસાદ તિવારીની કવિતા 'શરારતી બચ્ચા'નો 'તોફાની છોકરો' નામે અનુવાદ અને આસ્વાદ કરાવે છે. તેમાંનો એક અંતિમ અંશ જોઈએ, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"આવતા રાજપર્વે | {{Block center|'''<poem>"આવતા રાજપર્વે | ||
જ્યારે રાજપથે નીકળશે રાજવી નિર્વસ્ત્ર | જ્યારે રાજપથે નીકળશે રાજવી નિર્વસ્ત્ર | ||
અને એમનાં અદૃશ્ય અલૌકિક વસ્ત્રોનો | અને એમનાં અદૃશ્ય અલૌકિક વસ્ત્રોનો | ||
પ્રજ્ઞાચક્ષુ કલાકારો | પ્રજ્ઞાચક્ષુ કલાકારો | ||
ત્યારે આ છોરો જ તો ટોકશે તીણે મોત્ટે અવાજે | ત્યારે આ છોરો જ તો ટોકશે તીણે મોત્ટે અવાજે | ||
'અરે, આ રાજા તો નાગો છે.”</poem>}} | 'અરે, આ રાજા તો નાગો છે.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ઉપરાંત અશ્વિનીકુમારના આ વિષયને લગતા પાંચ અંગ્રેજી કાવ્યોનો કમલ વોરાએ કરેલ ગુજરાતી અનુવાદ પણ ધ્યાન ખેંચે છે. જેમાં ઉનાળાના આરંભે ફ્લેમિન્ગો, વિજથી વિષાણુ, રેશનની દુકાને કતારમાં, લોકડાઉનની છટાઓ, છૂપો સામ્યવાદ - કાવ્યોનો સમવેશ થાય છે. | આ ઉપરાંત અશ્વિનીકુમારના આ વિષયને લગતા પાંચ અંગ્રેજી કાવ્યોનો કમલ વોરાએ કરેલ ગુજરાતી અનુવાદ પણ ધ્યાન ખેંચે છે. જેમાં ઉનાળાના આરંભે ફ્લેમિન્ગો, વિજથી વિષાણુ, રેશનની દુકાને કતારમાં, લોકડાઉનની છટાઓ, છૂપો સામ્યવાદ - કાવ્યોનો સમવેશ થાય છે. | ||
| Line 198: | Line 198: | ||
આ તો વાત થઈ કોરોના મહામારીની સમસ્યા અને તેમાંથી નીપજેલા સાહિત્યની આ સમસ્યાએ અન્ય સમસ્યાઓને ઢાંકી દીધી. જો કે અન્ય સમસ્યાઓ પણ હારીને બેસી ન ગઈ અને ‘હું હાજર છું’ એમ કહી ડોકું બહાર કાઢી બેઠી. જેમાં ત્રાસવાદ, બળાત્કાર, કિસાન આંદોલન જેવી સમસ્યાઓમાંથી જન્મેલ અન્ય સમસ્યાઓ પણ સાહિત્યમાં પડઘાતી રહી છે. મોટેભાગે આ સમસ્યાઓ વૈશ્વિક - રાષ્ટ્રીય સમસ્યાઓ બની રહી. ત્રાસવાદને લગતી સમસ્યા વિશે રમણીક અગ્રવાતની રચના 'ગ્રાઉન્ડ રિપોર્ટ' ભાવકને ખળભળાવી મૂકે છે, | આ તો વાત થઈ કોરોના મહામારીની સમસ્યા અને તેમાંથી નીપજેલા સાહિત્યની આ સમસ્યાએ અન્ય સમસ્યાઓને ઢાંકી દીધી. જો કે અન્ય સમસ્યાઓ પણ હારીને બેસી ન ગઈ અને ‘હું હાજર છું’ એમ કહી ડોકું બહાર કાઢી બેઠી. જેમાં ત્રાસવાદ, બળાત્કાર, કિસાન આંદોલન જેવી સમસ્યાઓમાંથી જન્મેલ અન્ય સમસ્યાઓ પણ સાહિત્યમાં પડઘાતી રહી છે. મોટેભાગે આ સમસ્યાઓ વૈશ્વિક - રાષ્ટ્રીય સમસ્યાઓ બની રહી. ત્રાસવાદને લગતી સમસ્યા વિશે રમણીક અગ્રવાતની રચના 'ગ્રાઉન્ડ રિપોર્ટ' ભાવકને ખળભળાવી મૂકે છે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પશ્તોમાં નિસાસો નંખાય | {{Block center|'''<poem>પશ્તોમાં નિસાસો નંખાય | ||
એ મને ગુજરાતીમાં સંભળાય છે. | એ મને ગુજરાતીમાં સંભળાય છે. | ||
દારીમાં મચેલી અરેરાટી | દારીમાં મચેલી અરેરાટી | ||
| Line 205: | Line 205: | ||
એ દેખાય છે. | એ દેખાય છે. | ||
કાબુલની શેરીઓને અણિયાળા ખીલાઓથી કચડતાં બૂટ | કાબુલની શેરીઓને અણિયાળા ખીલાઓથી કચડતાં બૂટ | ||
આ છાતીમાં ચંપાય છે.”</poem>}} | આ છાતીમાં ચંપાય છે.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ કઈ રીતે સમસંવેદનશીલ હોઈ શકે તેનું આ ભાવપૂર્ણ ઉદાહરણ છે, તો કવિયત્રી પારુલ પારુલ ખખ્ખરે સાંપ્રત સમસ્યાઓ અને તેની વેદનાને પોતાના કાવ્યોમાં ભારોભાર ઝીલી છે. બ્રિટિશ સૈનિકને અફઘાનિસ્તાનની સ્ત્રી પોતાની પુત્રીની રક્ષા કાજે દીકરી સોંપે છે, ત્યારે લખાયેલું 'અફઘાની સ્ત્રીનું ગીત' ઘેરો કરુણ જન્માવે છે. | કવિ કઈ રીતે સમસંવેદનશીલ હોઈ શકે તેનું આ ભાવપૂર્ણ ઉદાહરણ છે, તો કવિયત્રી પારુલ પારુલ ખખ્ખરે સાંપ્રત સમસ્યાઓ અને તેની વેદનાને પોતાના કાવ્યોમાં ભારોભાર ઝીલી છે. બ્રિટિશ સૈનિકને અફઘાનિસ્તાનની સ્ત્રી પોતાની પુત્રીની રક્ષા કાજે દીકરી સોંપે છે, ત્યારે લખાયેલું 'અફઘાની સ્ત્રીનું ગીત' ઘેરો કરુણ જન્માવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“સોનપરી, મુને ભૂલી જાજે દઉં છું છેલ્લી આણ રે.... | {{Block center|'''<poem>“સોનપરી, મુને ભૂલી જાજે દઉં છું છેલ્લી આણ રે.... | ||
સોનપરી, તું ડાહી થઈને રહેજે મારા પ્રાણ રે... | સોનપરી, તું ડાહી થઈને રહેજે મારા પ્રાણ રે... | ||
આંખે ઉમટ્યા પૂર, કરે છે હૈયું હાહાકાર... ખમ્મા... બેટલડી | આંખે ઉમટ્યા પૂર, કરે છે હૈયું હાહાકાર... ખમ્મા... બેટલડી | ||
ચારેફરતો કાળ ભમે ને વિપદાનો નહીં પાર... ખમ્મા... બેટલડી.”</poem>}} | ચારેફરતો કાળ ભમે ને વિપદાનો નહીં પાર... ખમ્મા... બેટલડી.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઈશ્વરને કરેલી વિનવણીઓ ને અંતિમ વિદાય... ખેદ જન્માવે છે અને સવાલ પણ જન્માવે છે કે હવે પછી મળાશે કે કેમ? વ્યથાની પરાકાષ્ઠા આ ગીતના અંતે જોવા મળે છે. તો વળી હાથરસમાં થયેલ બળાત્કારની જઘન્ય ઘટના પછી હત્યા અને લાશને બાળી નાખવા સુધીની વાત આ કાવ્ય માં રજૂ થઈ છે, એમ થાય કે આનાથી વધુ છે કશું હજુ? કવિયત્રી આ દર્દને વ્યકત કરતા કહે છે. | ઈશ્વરને કરેલી વિનવણીઓ ને અંતિમ વિદાય... ખેદ જન્માવે છે અને સવાલ પણ જન્માવે છે કે હવે પછી મળાશે કે કેમ? વ્યથાની પરાકાષ્ઠા આ ગીતના અંતે જોવા મળે છે. તો વળી હાથરસમાં થયેલ બળાત્કારની જઘન્ય ઘટના પછી હત્યા અને લાશને બાળી નાખવા સુધીની વાત આ કાવ્ય માં રજૂ થઈ છે, એમ થાય કે આનાથી વધુ છે કશું હજુ? કવિયત્રી આ દર્દને વ્યકત કરતા કહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“જોર દેખાડી લાશ બાળી દો, | {{Block center|'''<poem>“જોર દેખાડી લાશ બાળી દો, | ||
કાયદા ફાડી લાશ બાળી દો. | કાયદા ફાડી લાશ બાળી દો. | ||
| Line 235: | Line 235: | ||
આજથી નામ સૌ મનિષાનું | આજથી નામ સૌ મનિષાનું | ||
નિર્ભયા પાડી લાશ બાળી દો.”</poem>}} | નિર્ભયા પાડી લાશ બાળી દો.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાંપ્રત સમસ્યામાં કિસાન ખેડૂતોની આત્મહત્યાના બનાવો પર ‘બે જણે આખરે દેવા પીધી' કાવ્ય પણ ભાવકના હૃદયને સ્પર્શી જાય છે. કવિયત્રીની અન્ય કેટલીક રચનાઓમાં સાંપ્રત સમસ્યાઓ સહજ વેધકતાથી રજૂ થઈ છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં પડેલ રાજકારણ - એ પણ એક સમસ્યા છે ને? 'તારે બોલવાનું નહીં’ તેનું જાગતું દૃષ્ટાંત છે; તો જ્યારે ઈશ્વરીય પ્રકોપ વરસે છે ત્યારે કોરોનાને કારણે લખાયેલી આ કવિતા માત્ર તે સંદર્ભ પૂરતી જ મર્યાદિત ન રહેતા વિસ્તાર પામે છે અને અનિલ રામનાથ કહે છે. | સાંપ્રત સમસ્યામાં કિસાન ખેડૂતોની આત્મહત્યાના બનાવો પર ‘બે જણે આખરે દેવા પીધી' કાવ્ય પણ ભાવકના હૃદયને સ્પર્શી જાય છે. કવિયત્રીની અન્ય કેટલીક રચનાઓમાં સાંપ્રત સમસ્યાઓ સહજ વેધકતાથી રજૂ થઈ છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં પડેલ રાજકારણ - એ પણ એક સમસ્યા છે ને? 'તારે બોલવાનું નહીં’ તેનું જાગતું દૃષ્ટાંત છે; તો જ્યારે ઈશ્વરીય પ્રકોપ વરસે છે ત્યારે કોરોનાને કારણે લખાયેલી આ કવિતા માત્ર તે સંદર્ભ પૂરતી જ મર્યાદિત ન રહેતા વિસ્તાર પામે છે અને અનિલ રામનાથ કહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“નિત્શે ભલે કહેતા હોય | {{Block center|'''<poem>“નિત્શે ભલે કહેતા હોય | ||
ઈશ્વર મરી ગયો છે | ઈશ્વર મરી ગયો છે | ||
આપણા વરદહસ્તેથી ઈશ્વરની | આપણા વરદહસ્તેથી ઈશ્વરની | ||
| Line 246: | Line 246: | ||
ધાઉ અલ્જાઈમરનો દર્દી બની ચુકયો છે....... | ધાઉ અલ્જાઈમરનો દર્દી બની ચુકયો છે....... | ||
...... | ...... | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ફરી હરીશ મીનાશ્રુની સન્નિપાતના ઢાળની કવિતા, ફરી સમસ્યાએ સ્તબ્ધ કરી દીધેલું જીવન અને તેની ક્યારેય ન પૂરી શકાય તેવા ઘાવોની ખોતરાતી વેદના સાહિત્ય કૃતિઓમાં સ્થાન પામી છે. | ફરી હરીશ મીનાશ્રુની સન્નિપાતના ઢાળની કવિતા, ફરી સમસ્યાએ સ્તબ્ધ કરી દીધેલું જીવન અને તેની ક્યારેય ન પૂરી શકાય તેવા ઘાવોની ખોતરાતી વેદના સાહિત્ય કૃતિઓમાં સ્થાન પામી છે. | ||