ચૈતર ચમકે ચાંદની/રે પંખીડાં, સુખથી ચણજો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રે પંખીડાં, સુખથી ચણજો}} {{Poem2Open}} ટિળક મહારાજને અંગ્રેજ સરકાર...")
 
No edit summary
Line 49: Line 49:
કવિ કલાપીએ ભલે જુદા સંદર્ભમાં કહ્યું હોય પણ એમની આપણાં પાઠ્યપુસ્તકમાં સ્થાન પામેલી પેલી કવિતા ‘મને જોઈને ઊડી જતાં પંખીઓ’ને યાદ કરવા જેવી છે. પંખી ચણતાં હોય, બાજુમાં ગાય ચરતી હોય. પણ માણસો આવે તો ફર્‌ર્‌ર્ કરતાં ઊડી જાય. હજી પંખીઓને ભય છે, નિત્ય પાડોશી છતાં કલાપીએ કહ્યું, પંખીઓને કે કેમ ઊડી જાઓ છો? ‘પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું.’ પણ પંખીને ખબર પડી જાય છે કદાચ. તેમ છતાં આપણે તો આપણને જોઈ ઊડી જતાં પંખીઓને કલાપીની જેમ કહેવાનું છે –{{Poem2Close}}
કવિ કલાપીએ ભલે જુદા સંદર્ભમાં કહ્યું હોય પણ એમની આપણાં પાઠ્યપુસ્તકમાં સ્થાન પામેલી પેલી કવિતા ‘મને જોઈને ઊડી જતાં પંખીઓ’ને યાદ કરવા જેવી છે. પંખી ચણતાં હોય, બાજુમાં ગાય ચરતી હોય. પણ માણસો આવે તો ફર્‌ર્‌ર્ કરતાં ઊડી જાય. હજી પંખીઓને ભય છે, નિત્ય પાડોશી છતાં કલાપીએ કહ્યું, પંખીઓને કે કેમ ઊડી જાઓ છો? ‘પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું.’ પણ પંખીને ખબર પડી જાય છે કદાચ. તેમ છતાં આપણે તો આપણને જોઈ ઊડી જતાં પંખીઓને કલાપીની જેમ કહેવાનું છે –{{Poem2Close}}


:''રે પંખીડાં સુખથી ચણજો'''
:'''રે પંખીડાં સુખથી ચણજો'''


'''ગીત વા કાંઈ ગાજો..'''
'''ગીત વા કાંઈ ગાજો..'''
26,604

edits