સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 3: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
‘ઉદર કારણે નીચ કને જઈ, કીજે વિનય પ્રણામ;
‘ઉદર કારણે નીચ કને જઈ, કીજે વિનય પ્રણામ;
તો આ સ્થાનક છે મળવા તણું, મામે વણસે કામ.’
તો આ સ્થાનક છે મળવા તણું, મામે વણસે કામ.’
::::: ભાવઠ 3
:::::::::: ભાવઠ 3


‘જાદવ સઘળા દેખતાં હું કેમ ધરું જમણો હાથ;
‘જાદવ સઘળા દેખતાં હું કેમ ધરું જમણો હાથ;
હું દુર્બળનું રૂપ દેખીને, લાજે લક્ષ્મીનાથ.’
હું દુર્બળનું રૂપ દેખીને, લાજે લક્ષ્મીનાથ.’
::::: મામ ન 4
:::::::::: મામ ન 4


‘પ્રભુ પુરુષ જે ઉદ્યમી રે, જઈ કરે પોતાનું કાજ;
‘પ્રભુ પુરુષ જે ઉદ્યમી રે, જઈ કરે પોતાનું કાજ;
બ્રાહ્મણનો કુળધર્મ છે, તેમાં ભીખતાં શી લાજ?’
બ્રાહ્મણનો કુળધર્મ છે, તેમાં ભીખતાં શી લાજ?’
::::: ભાવઠ 5
:::::::::: ભાવઠ 5


‘અંતર્યામી અજાણ નથી રે, સ્ત્રી તમને કહું વારંવાર;
‘અંતર્યામી અજાણ નથી રે, સ્ત્રી તમને કહું વારંવાર;
દશ માસ ગર્ભવાસ પ્રાણીની, રક્ષા કરે મોરાર.’
દશ માસ ગર્ભવાસ પ્રાણીની, રક્ષા કરે મોરાર.’
::::: મામ ન 6
:::::::::: મામ ન 6


શો ઉદ્યમ કરીએ એવું જાણી સંતોષ આણી મન;
શો ઉદ્યમ કરીએ એવું જાણી સંતોષ આણી મન;
સુખલીલામાં હરિ વિસરે, ભાવ થાય આપણો ભિન્ન.’
સુખલીલામાં હરિ વિસરે, ભાવ થાય આપણો ભિન્ન.’
::::: મામ ન 7
:::::::::: મામ ન 7




‘જાચવા ન જઈએ ને પડી રહિયે, તો ક્યમ જીવે પરિવાર?
‘જાચવા ન જઈએ ને પડી રહિયે, તો ક્યમ જીવે પરિવાર?
એક વાર જાચો જાદવા, તમને નહિ કહું બીજી વાર.’
એક વાર જાચો જાદવા, તમને નહિ કહું બીજી વાર.’
::::: ભાવઠ 8
:::::::::: ભાવઠ 8


રાજા થઈ વિભીષણે જઈ જાચ્યા શ્રી જગદીશ;
રાજા થઈ વિભીષણે જઈ જાચ્યા શ્રી જગદીશ;
પ્રભુ સામાં પગલાં ભરે તો, ટળે દારિદ્ર્ય ને રીસ’
પ્રભુ સામાં પગલાં ભરે તો, ટળે દારિદ્ર્ય ને રીસ’
ભાવઠ 9  
:::::::::: ભાવઠ 9  


‘જોડવા પાણિ, દિન બોલવી વાણી, થાય વદન પીળું વરણ;
‘જોડવા પાણિ, દિન બોલવી વાણી, થાય વદન પીળું વરણ;
એ ચિહ્ન છે જાચક તણાં, માગ્યાપેં રૂડું મરણ.’
એ ચિહ્ન છે જાચક તણાં, માગ્યાપેં રૂડું મરણ.’
::::: મામ ન 10
:::::::::: મામ ન 10


‘જગતના મનની વાર્તા  જાણે, અંતરજામી રામ,
‘જગતના મનની વાર્તા  જાણે, અંતરજામી રામ,
ઇહાં બેઠાં નવનિધ આપશે, ત્યાં ગયાનું શું કામ?’
ઇહાં બેઠાં નવનિધ આપશે, ત્યાં ગયાનું શું કામ?’
::::: મામ ન 11
:::::::::: મામ ન 11


સુદામો કહે નારને, ‘ક્યમ ચાલે મારા પાય;
સુદામો કહે નારને, ‘ક્યમ ચાલે મારા પાય;
મિત્ર આગળ મામ મૂકીએ, ધિક્ક પડો મારી કાય.’
મિત્ર આગળ મામ મૂકીએ, ધિક્ક પડો મારી કાય.’
::::: મામ ન 12
:::::::::: મામ ન 12


‘કહેવું નહિ પડે કૃષ્ણજીને, નથી અંતરજામી અજાણ;
‘કહેવું નહિ પડે કૃષ્ણજીને, નથી અંતરજામી અજાણ;
ઘટઘટમાં વ્યાપી રહ્યો છે પૂરણ પુરુષપુરાણ.’
ઘટઘટમાં વ્યાપી રહ્યો છે પૂરણ પુરુષપુરાણ.’
::::: ભાવઠ 13
:::::::::: ભાવઠ 13




‘દશ માસ ગર્ભવાસ પ્રાણી, શો કરે  ઉદ્યમ?
‘દશ માસ ગર્ભવાસ પ્રાણી, શો કરે  ઉદ્યમ?
એવું જાણી સંતોષ આણો, હરિ વિસારશે ક્યમ?’
એવું જાણી સંતોષ આણો, હરિ વિસારશે ક્યમ?’
::::: મામ ન 14
:::::::::: મામ ન 14


‘તમો જ્ઞાની વૈરાગી ત્યાગી થઈ બેઠા, પંડિત ગુણભંડાર;
‘તમો જ્ઞાની વૈરાગી ત્યાગી થઈ બેઠા, પંડિત ગુણભંડાર;
હું જુગતે જીવું કેમ કરી? નીચ નારીનો  અવતાર.’
હું જુગતે જીવું કેમ કરી? નીચ નારીનો  અવતાર.’
::::: ભાવઠ 15
:::::::::: ભાવઠ 15


::::::: વલણ
::::::: વલણ
18,450

edits