સોરઠી સંતવાણી/પીરનો પુકાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પીરનો પુકાર|}} {{Poem2Open}} સર્જનનું આ સ્તોત્ર જેસલ નામના સંતે પો...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 29: Line 29:
:::: એમ બોલ્યા જેસલ પીર રે હાં હાં હાં — પીર રે.
:::: એમ બોલ્યા જેસલ પીર રે હાં હાં હાં — પીર રે.
</poem>
</poem>
{{Poem2Open}}
<Center>'''[જેસલ]'''</center>
'''અર્થ''' : ઓ ભજનિકો! જે દિવસ ખલક નહોતી, નહોતા મેરુ (પહાડો), નહોતી આ પૃથ્વી, ધરણી નહોતી, આભ સુધ્ધાંય નહોતો, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે, એ શૂન્યમાં મારો ધણી વિશ્વંભર આપોઆપ સરજાયા હતા. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચુકાવી રહ્યા છે. શું પુત્ર! શા સંબંધો! પોતાના જ પુન્ય વિના પાર નથી. ગુરુ વિના મુક્તિ નથી.
અને આપોઆપ સરજાયેલા આ ખાવંદ ધણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે? નહોતાં હાડકાં, નહોતી, ચામડી રુધિર ને માંસ પણ નહોતાં. પંચ મહાભૂતનું કોઈ ક્લેવર નહોતું પહેર્યું ઈશ્વરે. અધ્ધર રહ્યું હતું એનું રૂપ. એને તો શ્વાસોચ્છ્વાસ પણ નહોતા.
ને ફરી પ્રભુ પ્રગટશે : તે દિવસે લાલચોળ સૂરજ ઊગીને બ્રહ્માંડને બાળી નાખે તેવો તપશે. પૃથ્વીનાં બેઉ પડ ધ્રૂજશે. બ્રહ્માંડ હલબલી ઊઠશે. માટે જેસલ પીર પુકાર કરે છે કે, હે મારા જતિ ભાઈઓ! હે સતી! તમારો ધર્મ સંભાળો. પોતાનાં પુણ્ય વગર પાર નથી.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = માતા ધરતી
|next = ફૂલ કેરી પાંખડી
}}
18,450

edits