સોરઠી સંતવાણી/મહાભક્તિનાં મૂલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મહાભક્તિનાં મૂલ|}} {{Poem2Open}} આગળના ભજનમાં નિર્દેશ છે કે આ ભક્ત...")
 
No edit summary
 
Line 50: Line 50:
{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''[ગંગાસતી]'''</center>
<center>'''[ગંગાસતી]'''</center>
અર્થ : પાર્વતીજીએ, નારદની ભંભેરણીથી મહાદેવ પાસે મહાભક્તિનું રહસ્ય માગ્યું.
'''અર્થ''' : પાર્વતીજીએ, નારદની ભંભેરણીથી મહાદેવ પાસે મહાભક્તિનું રહસ્ય માગ્યું.
હે શિવજી! તમે તો અખંડાનંદ, અને અમારે કાયમ જન્મ મરણની જંજાળ, માટે મને અમરત્વનો ભક્તિમંત્ર આપો.
હે શિવજી! તમે તો અખંડાનંદ, અને અમારે કાયમ જન્મ મરણની જંજાળ, માટે મને અમરત્વનો ભક્તિમંત્ર આપો.
હે સતી! તમે તો અબળા. તમને એ જલદ રહસ્ય-પ્યાલો પચે નહીં.
હે સતી! તમે તો અબળા. તમને એ જલદ રહસ્ય-પ્યાલો પચે નહીં.
Line 58: Line 58:
એટલે ભયભીત દેવોએ શિવને વીનવીને પાર્વતીને ભક્તિનો મંત્ર અપાવ્યો.
એટલે ભયભીત દેવોએ શિવને વીનવીને પાર્વતીને ભક્તિનો મંત્ર અપાવ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સ્વયંભૂ
|next = મહિમા
}}
18,450

edits