26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{SetTitle}} {{Heading|૩૪. બોબડી બંધ|}} {{Poem2Open}} એક હતો બ્રાહ્મણ. કહેવાય બ્રાહ્મણ, પણ ભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૪. બોબડી બંધ|}} | {{Heading|૩૪. બોબડી બંધ|}} | ||
Line 26: | Line 26: | ||
બ્રાહ્મણીએ કહ્યું: ‘હેં, શું હું શ્લોક બોલી? તો જેમ હું બોલી તેમ તમેય બોલશો!’ | બ્રાહ્મણીએ કહ્યું: ‘હેં, શું હું શ્લોક બોલી? તો જેમ હું બોલી તેમ તમેય બોલશો!’ | ||
*** | ::*** | ||
બ્રાહ્મણ લાંબી ખેપ કરી રાજા રઘુરાયના ગામમાં પહોંચ્યો. અજાણ્યા માણસને જોઈ કોકે એની મશ્કરી કરી: ‘કવિજન લાગો છો!’ | બ્રાહ્મણ લાંબી ખેપ કરી રાજા રઘુરાયના ગામમાં પહોંચ્યો. અજાણ્યા માણસને જોઈ કોકે એની મશ્કરી કરી: ‘કવિજન લાગો છો!’ | ||
Line 44: | Line 44: | ||
રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો. બ્રાહ્મણે લલકાર્યું: | રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો. બ્રાહ્મણે લલકાર્યું: | ||
ઊનો હશે તો બાળશે ને ટાઢો હશે તો હાથને કરશે કાળો! | |||
ઊનો હોય કે ટાઢો — પણ અંગારો તે અં—ગા—રો! | |||
રાજાએ બ્રાહ્મણને શ્લોકનો અર્થ પૂછ્યો તો બ્રાહ્મણ કહે: ‘મહારાજ, શ્લોકમાં અર્થ હોવો જરૂરી છે શું? આપની તિજોરીમાં અર્થ હોય એટલું શું પૂરતું નથી? મારા શ્લોકમાં અર્થ નથી, એટલે આપની પાસે અર્થ માટે આવ્યો છું.’ | રાજાએ બ્રાહ્મણને શ્લોકનો અર્થ પૂછ્યો તો બ્રાહ્મણ કહે: ‘મહારાજ, શ્લોકમાં અર્થ હોવો જરૂરી છે શું? આપની તિજોરીમાં અર્થ હોય એટલું શું પૂરતું નથી? મારા શ્લોકમાં અર્થ નથી, એટલે આપની પાસે અર્થ માટે આવ્યો છું.’ | ||
Line 104: | Line 104: | ||
રાજકવિએ ઊભા થઈ ગીત લલકાર્યું: ‘જય હો! જય હો! અણપઢની વાણીમાં વસેલી વિદ્યાનો જય હો!’ | રાજકવિએ ઊભા થઈ ગીત લલકાર્યું: ‘જય હો! જય હો! અણપઢની વાણીમાં વસેલી વિદ્યાનો જય હો!’ | ||
[‘કલ્પમુદ્રા વાર્તાવલિ’ માંથી] | {{Right|[‘કલ્પમુદ્રા વાર્તાવલિ’ માંથી]}} | ||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૩. મતૂરી—ફતૂરી | |||
|next = ૩૫. ભૂતિયું ઘર | |||
}} |
edits