શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 204: Line 204:


{{Right|(‘શબ્દયાત્રા’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૭૩)}}
{{Right|(‘શબ્દયાત્રા’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૭૩)}}


આમ તો હું વિજ્ઞાનનો વિદ્યાર્થી, પણ ચંદ્રકાન્ત શેઠ મારા ગુરુ. ૧૯૮૩માં અમદાવાદમાં બદલી થઈ. મારી ઑફિસેથી વિદ્યાપીઠ નજીક. રોજ રિસેસમાં વિદ્યાપીઠ. મુદ્રિકાબહેને થરમૉસમાં ભરી આપેલી ફુદીનાની સોડમવાળી ચા અને કવિતા. અવારનવાર, વારંવાર ‘શેઠકાકા’ના ઘરે પણ નાસ્તો, ચા અને સાહિત્યની વાતો. હાંડવો, ઢોકળાં, મૂઠિયાં તો મુદ્રિકાબહેનનાં. આમ એમની પાસેથી મને જાણે કાવ્યદીક્ષા મળી. સાહિત્યના પાઠ શીખવા મળ્યા. લગભગ મારું બધું જ લખાણ એમની સૂક્ષ્મ નજર તળેથી પસાર થાય. ૧૯૮૦માં, હું સુરેન્દ્રનગરમાં હતો ત્યારે, ભવિષ્યમાં હું નવલકથા લખીશ એવું મેં સ્વપ્નમાંય કદી વિચાર્યું નહોતું ત્યારે, મારી વાર્તા ‘ગંગાબા’ વાંચીને ચંદ્રકાન્ત શેઠે એક પોસ્ટકાર્ડ લખેલું. એમાં લખ્યું હતું — ‘તમે મોટા નવલકથાકાર થશો.’ પછી તો એમની સાથે કવિતાનાં સંપાદનોનું કામ કરવાની તક મળી ને કાવ્યપદાર્થની મારી સમજણ વિકસતી ગઈ. કેરળ તથા રામેશ્વર-મદુરાઈના પ્રવાસમાં પણ સાથે જવાનું થયું. ચેન્નાઈમાં અતિવરસાદના કારણે પ્રવાસ ટૂંકાવીને કન્યાકુમારીથી પાછું ફરવું પડેલું. રામેશ્વર-મદુરાઈ બાકી રહ્યાંનું સહુને દુઃખ હતું. પણ સૌ. મુદ્રિકાબેન? પ્રવાસ દરમિયાન તેઓ જેવાં પ્રસન્ન હતાં તેવાં જ પ્રસન્ન…! યાત્રા અધૂરી રહ્યાનો રંજ પણ નહિ! ‘જેવી ઠાકોરજીની ઇચ્છા’ કહી પરિસ્થિતિનો સહજ સ્વીકાર. સાચાં વૈષ્ણવ. ઠાકોરજીને સમર્પિત. સચ્ચાઈ તથા ઇન્ટિગ્રિટીનો વારસો એમનાં સંતાનો — વંદના તથા અભિજાતમાં પણ ઝિલાયો છે, જળવાયો છે. દીકરી રુચિરાનું અકાળ અવસાન થયું ત્યારે એના ઊંડા આઘાતમાંથી મુદ્રિકાબહેન ઠાકોરજી પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ થકી બહાર આવેલાં, ‘શેઠકાકા’ પણ આ આઘાતમાંથી કવિતા પ્રત્યેની, શબ્દ અને શબદ પ્રત્યેની શ્રદ્ધા થકી બહાર આવેલા. કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં એમણે કહ્યું છે —
આમ તો હું વિજ્ઞાનનો વિદ્યાર્થી, પણ ચંદ્રકાન્ત શેઠ મારા ગુરુ. ૧૯૮૩માં અમદાવાદમાં બદલી થઈ. મારી ઑફિસેથી વિદ્યાપીઠ નજીક. રોજ રિસેસમાં વિદ્યાપીઠ. મુદ્રિકાબહેને થરમૉસમાં ભરી આપેલી ફુદીનાની સોડમવાળી ચા અને કવિતા. અવારનવાર, વારંવાર ‘શેઠકાકા’ના ઘરે પણ નાસ્તો, ચા અને સાહિત્યની વાતો. હાંડવો, ઢોકળાં, મૂઠિયાં તો મુદ્રિકાબહેનનાં. આમ એમની પાસેથી મને જાણે કાવ્યદીક્ષા મળી. સાહિત્યના પાઠ શીખવા મળ્યા. લગભગ મારું બધું જ લખાણ એમની સૂક્ષ્મ નજર તળેથી પસાર થાય. ૧૯૮૦માં, હું સુરેન્દ્રનગરમાં હતો ત્યારે, ભવિષ્યમાં હું નવલકથા લખીશ એવું મેં સ્વપ્નમાંય કદી વિચાર્યું નહોતું ત્યારે, મારી વાર્તા ‘ગંગાબા’ વાંચીને ચંદ્રકાન્ત શેઠે એક પોસ્ટકાર્ડ લખેલું. એમાં લખ્યું હતું — ‘તમે મોટા નવલકથાકાર થશો.’ પછી તો એમની સાથે કવિતાનાં સંપાદનોનું કામ કરવાની તક મળી ને કાવ્યપદાર્થની મારી સમજણ વિકસતી ગઈ. કેરળ તથા રામેશ્વર-મદુરાઈના પ્રવાસમાં પણ સાથે જવાનું થયું. ચેન્નાઈમાં અતિવરસાદના કારણે પ્રવાસ ટૂંકાવીને કન્યાકુમારીથી પાછું ફરવું પડેલું. રામેશ્વર-મદુરાઈ બાકી રહ્યાંનું સહુને દુઃખ હતું. પણ સૌ. મુદ્રિકાબેન? પ્રવાસ દરમિયાન તેઓ જેવાં પ્રસન્ન હતાં તેવાં જ પ્રસન્ન…! યાત્રા અધૂરી રહ્યાનો રંજ પણ નહિ! ‘જેવી ઠાકોરજીની ઇચ્છા’ કહી પરિસ્થિતિનો સહજ સ્વીકાર. સાચાં વૈષ્ણવ. ઠાકોરજીને સમર્પિત. સચ્ચાઈ તથા ઇન્ટિગ્રિટીનો વારસો એમનાં સંતાનો — વંદના તથા અભિજાતમાં પણ ઝિલાયો છે, જળવાયો છે. દીકરી રુચિરાનું અકાળ અવસાન થયું ત્યારે એના ઊંડા આઘાતમાંથી મુદ્રિકાબહેન ઠાકોરજી પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ થકી બહાર આવેલાં, ‘શેઠકાકા’ પણ આ આઘાતમાંથી કવિતા પ્રત્યેની, શબ્દ અને શબદ પ્રત્યેની શ્રદ્ધા થકી બહાર આવેલા. કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં એમણે કહ્યું છે —
Line 221: Line 222:


{{Poem2Open}}
{{Poem2Open}}
‘હું તો મારા હું ને કહું છું : બ્હાર નીકળ, તું બ્હાર!’
'''‘હું તો મારા હું ને કહું છું : બ્હાર નીકળ, તું બ્હાર!’'''


‘હું’ને બ્હાર કાઢવા માટેનો આ સમજણભર્યો કવિમિજાજ વિરલ છે.
‘હું’ને બ્હાર કાઢવા માટેનો આ સમજણભર્યો કવિમિજાજ વિરલ છે.
Line 227: Line 228:
કવિ કે નિબંધકાર તરીકે આપેલ કૅફિયતમાં પણ તેઓ અહમ્ વિશે કહેતા રહ્યા છે —
કવિ કે નિબંધકાર તરીકે આપેલ કૅફિયતમાં પણ તેઓ અહમ્ વિશે કહેતા રહ્યા છે —


‘અંદર અહંરોગ તો ખરો જ.’
'''‘અંદર અહંરોગ તો ખરો જ.’'''


{{Right|(‘શબ્દયાત્રા’, પૃ. ૮૨)}}
{{Right|(‘શબ્દયાત્રા’, પૃ. ૮૨)}}


‘હું મારા અહંકારના ભારથી પણ ત્રાસું છું. આધુનિકતાનો અંચળો પહેરી ઉન્નતભ્રૂ થઈને ફરવું કે બૌદ્ધિકતાના બખ્તરમાં જકડાઈને બંધિયારપણું દાખવવું એ મારા સ્વભાવમાં નથી. પ્રાચીન હોય, મધ્યકાલીન હોય કે અર્વાચીન — આધુનિક હોય સર્વ વિચારધારાઓ સમજવાની અને એ બધાંમાંથી જે કંઈ સાર્થક જીવન જીવવામાં લાભદાયી હોય તે ગ્રહણ કરીને પંડને કેળવવાની કોશિશ હંમેશાં કરતો રહું છું.’
‘હું મારા અહંકારના ભારથી પણ ત્રાસું છું. આધુનિકતાનો અંચળો પહેરી ઉન્નતભ્રૂ થઈને ફરવું કે બૌદ્ધિકતાના બખ્તરમાં જકડાઈને બંધિયારપણું દાખવવું એ મારા સ્વભાવમાં નથી. પ્રાચીન હોય, મધ્યકાલીન હોય કે અર્વાચીન — આધુનિક હોય સર્વ વિચારધારાઓ સમજવાની અને એ બધાંમાંથી જે કંઈ સાર્થક જીવન જીવવામાં લાભદાયી હોય તે ગ્રહણ કરીને પંડને કેળવવાની કોશિશ હંમેશાં કરતો રહું છું.’


{{Right|(‘શબ્દયાત્રા’, પૃ. ૧૦૬)}}
{{Right|(‘શબ્દયાત્રા’, પૃ. ૧૦૬)}}


આથી જ તો એમના પંડમાં જાગેલો ટહુકો ગગન ખોલે છે ને વૈશ્વિક ઉઘાડ સાથે સૂર મેળવે છે. પંડને સતત કેળવતા રહેલા ને ‘સ્વ’ની તથા ‘કવિતા’ની શોધ કરતા આ કવિ આધુનિકતાના કે કોઈ વાદના કે અન્ય કોઈ ચોકઠામાં પુરાય તેમ નથી. કારણ, આ કવિને ‘સ્વધર્મ’ સૂઝ્યો છે. ‘એ જ મને સૂઝેલો સ્વધર્મ’ કાવ્યમાં કવિ કહે છે:
આથી જ તો એમના પંડમાં જાગેલો ટહુકો ગગન ખોલે છે ને વૈશ્વિક ઉઘાડ સાથે સૂર મેળવે છે. પંડને સતત કેળવતા રહેલા ને ‘સ્વ’ની તથા ‘કવિતા’ની શોધ કરતા આ કવિ આધુનિકતાના કે કોઈ વાદના કે અન્ય કોઈ ચોકઠામાં પુરાય તેમ નથી. કારણ, આ કવિને ‘સ્વધર્મ’ સૂઝ્યો છે. ‘એ જ મને સૂઝેલો સ્વધર્મ’ કાવ્યમાં કવિ કહે છે:
Line 245: Line 248:
<center>*</center>
<center>*</center>


રસનો પ્રકાશ ક્યાંથી અનાયાસ સ્ફુરે?
'''રસનો પ્રકાશ ક્યાંથી અનાયાસ સ્ફુરે?'''


<center>*</center>
<center>*</center>
Line 269: Line 272:
{{Right|(‘પડઘા અને પડછાયા વચ્ચે’, પૃ. ૭૫, ૭૬, ૭૭)}}
{{Right|(‘પડઘા અને પડછાયા વચ્ચે’, પૃ. ૭૫, ૭૬, ૭૭)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિની શોધ છે માણસના અને પોતાના સાચા ચહેરાની, ‘ચહેરા ભીતરના ચહેરા’ની, કવિતાના ચહેરાની, સત્યના ચહેરાની, શબ્દના ચહેરાની, છીપમાં મોતી પાકે એટલું પાણી આ કવિની આંખમાં છે —
કવિની શોધ છે માણસના અને પોતાના સાચા ચહેરાની, ‘ચહેરા ભીતરના ચહેરા’ની, કવિતાના ચહેરાની, સત્યના ચહેરાની, શબ્દના ચહેરાની, છીપમાં મોતી પાકે એટલું પાણી આ કવિની આંખમાં છે —


‘અમે તો અમારા આ મૂળભૂત ચહેરા વિશે જ સાશંક.’
'''‘અમે તો અમારા આ મૂળભૂત ચહેરા વિશે જ સાશંક.’'''


‘સંબંધોના સર્વ સેતુથી છિન્ન’ કાવ્યમાં તેઓ કહે છે —
‘સંબંધોના સર્વ સેતુથી છિન્ન’ કાવ્યમાં તેઓ કહે છે —


‘બહેતર, મારું નામ આથમી જાય…’
'''‘બહેતર, મારું નામ આથમી જાય…’'''


તો, ‘સત્યનો ચહેરો’ કાવ્યમાં આ કવિ અન્યને મન પોતે કોણ છે તે તપાસે છે! —
તો, ‘સત્યનો ચહેરો’ કાવ્યમાં આ કવિ અન્યને મન પોતે કોણ છે તે તપાસે છે! —
Line 298: Line 303:
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૭-૬૮)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૭-૬૮)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કવિને પ્રકૃતિ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસ… બધાંમાં રસ છે. આથી એમની કવિતામાં પ્રકૃતિ ઉપરાંત સાંસ્કૃતિક સંદર્ભો સૂક્ષ્મતાથી પ્રગટ થાય છે. સત્-કૃતિ માટેનો એમનો રસ વધતો રહ્યો છે ને એ માટેનું તપ પણ સતત ચાલતું રહ્યું છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કૅફિયત — ‘મારો વાગ્યોગ’માં નોંધે છે —
આ કવિને પ્રકૃતિ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસ… બધાંમાં રસ છે. આથી એમની કવિતામાં પ્રકૃતિ ઉપરાંત સાંસ્કૃતિક સંદર્ભો સૂક્ષ્મતાથી પ્રગટ થાય છે. સત્-કૃતિ માટેનો એમનો રસ વધતો રહ્યો છે ને એ માટેનું તપ પણ સતત ચાલતું રહ્યું છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કૅફિયત — ‘મારો વાગ્યોગ’માં નોંધે છે —
Line 340: Line 347:
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૬)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૬)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘થા, ખા, ગા, જા, પા’ જેવા પ્રાસ પણ વિરલ. આ કવિને અંધકારનો ‘પવન રૂપેરી’ આવતો અનુભવાય છે. આ કવિને ‘ઊઘડતી દીવાલો’ જ નહિ, ‘ગગન ખોલતી બારી’યે લાધી છે. આથી જ તેઓ ‘પડઘાની પેેલે પાર’ જવાનો કીમિયો જાણે છે. સ્વપ્નાં તેમ જ ‘જળ વાદળ ને વીજ’નાં રહસ્ય પામવા તેઓ મથે છે. ‘ચિદાકાશનાં ચાંદરણાં’ એમના ભીતર ને અજવાળતાં રહ્યાં છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે. આથી જ એમનો શબ્દ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને તાગે છે! (‘એક શબદ જો સધાય સાચો, / ગઢ ભાષાનો ભેદું’) આ કવિને અજબ ઇલમ લાધ્યો છે. આથી તેઓ ઘટમાં ગગન ઉડાડે છે! આથી જ કવિમાં કોઈ આંધળું પંખી, તણખલે ગગન બાંધ્યા કરે છે! પડઘા સતની નાડ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે! આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે. સતત ઊછળતાં મોજાં વચ્ચે આ કવિના ઉતારા છે!
‘થા, ખા, ગા, જા, પા’ જેવા પ્રાસ પણ વિરલ. આ કવિને અંધકારનો ‘પવન રૂપેરી’ આવતો અનુભવાય છે. આ કવિને ‘ઊઘડતી દીવાલો’ જ નહિ, ‘ગગન ખોલતી બારી’યે લાધી છે. આથી જ તેઓ ‘પડઘાની પેેલે પાર’ જવાનો કીમિયો જાણે છે. સ્વપ્નાં તેમ જ ‘જળ વાદળ ને વીજ’નાં રહસ્ય પામવા તેઓ મથે છે. ‘ચિદાકાશનાં ચાંદરણાં’ એમના ભીતર ને અજવાળતાં રહ્યાં છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે. આથી જ એમનો શબ્દ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને તાગે છે! (‘એક શબદ જો સધાય સાચો, / ગઢ ભાષાનો ભેદું’) આ કવિને અજબ ઇલમ લાધ્યો છે. આથી તેઓ ઘટમાં ગગન ઉડાડે છે! આથી જ કવિમાં કોઈ આંધળું પંખી, તણખલે ગગન બાંધ્યા કરે છે! પડઘા સતની નાડ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે! આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે. સતત ઊછળતાં મોજાં વચ્ચે આ કવિના ઉતારા છે!
Line 363: Line 372:
એક મુલાકાતમાં આ કવિએ કહ્યું છે તેમ, ‘કવિની સચ્ચાઈ ને સર્જન-ક્ષણની તન્મયતા વિશેષભાવે ગીતમાં અપેક્ષિત છે. ગીતમાં કવિની સર્જનાત્મક ક્ષણની એક ગુંજ પ્રગટતી હોય છે.’ ગીત-સ્વરૂપે તો આ કવિને હૈયે-માથે હાથ મૂકીને જાણે આશીર્વાદ આપ્યા છે. અંદરના અધ્યાત્મ વિના, પંડમાંથી ઊઠતી ઈશ્વરની ગુંજ વિના કેટલીક પંક્તિઓ પ્રગટી જ ના શકે. —
એક મુલાકાતમાં આ કવિએ કહ્યું છે તેમ, ‘કવિની સચ્ચાઈ ને સર્જન-ક્ષણની તન્મયતા વિશેષભાવે ગીતમાં અપેક્ષિત છે. ગીતમાં કવિની સર્જનાત્મક ક્ષણની એક ગુંજ પ્રગટતી હોય છે.’ ગીત-સ્વરૂપે તો આ કવિને હૈયે-માથે હાથ મૂકીને જાણે આશીર્વાદ આપ્યા છે. અંદરના અધ્યાત્મ વિના, પંડમાંથી ઊઠતી ઈશ્વરની ગુંજ વિના કેટલીક પંક્તિઓ પ્રગટી જ ના શકે. —


‘આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?’
'''‘આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?’'''


{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૦)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૦)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
<center>*</center>
<center>*</center>
Line 373: Line 384:
'''જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’'''
'''જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨)}}
 


<center>*</center>
<center>*</center>
Line 380: Line 392:
'''દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’'''
'''દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)}}
 


<center>*</center>
<center>*</center>
Line 387: Line 400:
'''અને અહીં ગગન ખોલતી બારી!’'''
'''અને અહીં ગગન ખોલતી બારી!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)}}
 


<center>*</center>
<center>*</center>
Line 394: Line 408:
'''કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’'''
'''કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦)
 
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦)}}
 


<center>*</center>
<center>*</center>
Line 401: Line 417:
'''મનમાં જોયું, મબલક જોયું.’'''
'''મનમાં જોયું, મબલક જોયું.’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪)}}
 


<center>*</center>
<center>*</center>


‘અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ.’
'''‘અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ.’'''
 
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૬)}}


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૬)


<center>*</center>
<center>*</center>
Line 414: Line 432:
'''એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’'''
'''એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭)}}
 


<center>*</center>
<center>*</center>
Line 421: Line 440:
'''જલને આવ્યાં પાન’'''
'''જલને આવ્યાં પાન’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯)}}
 


<center>*</center>
<center>*</center>
Line 430: Line 450:
'''સાદ ના પાડો.’'''
'''સાદ ના પાડો.’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧)}}
 


<center>*</center>
<center>*</center>


‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’
'''‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’'''
 
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧)}}


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧)


<center>*</center>
<center>*</center>
Line 452: Line 474:
'''મૂળથી મને ઉઠાવે!’'''
'''મૂળથી મને ઉઠાવે!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬)}}
 


<center>*</center>
<center>*</center>
Line 461: Line 484:
'''નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’'''
'''નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪)}}
 


<center>*</center>
<center>*</center>
Line 468: Line 492:
'''ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!’'''
'''ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭)}}
 


<center>*</center>
<center>*</center>
Line 475: Line 500:
'''મૂળ ઊંડે શાન્ત છે!’'''
'''મૂળ ઊંડે શાન્ત છે!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦)}}
 


<center>*</center>
<center>*</center>
Line 502: Line 528:
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪૨)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪૨)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
અસહ્ય ભીંસ અને ગૂંગળામણ ‘રસ્તો ક્યાં છે?’ કાવ્યમાં અનન્ય કલ્પનો સાથે આમ પ્રગટ થાય છે —
અસહ્ય ભીંસ અને ગૂંગળામણ ‘રસ્તો ક્યાં છે?’ કાવ્યમાં અનન્ય કલ્પનો સાથે આમ પ્રગટ થાય છે —
Line 513: Line 541:
નભમાં બારી ક્યાં છે?’
નભમાં બારી ક્યાં છે?’


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪)
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪)}}


*
 
<center>*</center>
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કવિને એમના વિદેશ-પ્રવાસોય ફળદાયી નીવડ્યા છે. એમનાં પ્રવાસ-કાવ્યોમાં જે તે દેશનો પ્રકૃતિ-સંસ્કૃતિસંદર્ભો સાથેનો એક ચહેરો પ્રત્યક્ષ થાય છે ને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે, ‘સ્વાતંત્ર્યદેવીને દર્શતાં…’, ‘હું કંઈ એકલો નથી’, ‘વિક્ટોરિયા લેક જોતાં’ તથા ‘નિગ્રો’ જેવાં વિલક્ષણ પ્રવાસકાવ્યો આપણને આ કવિ પાસેથી સાંપડ્યાં છે. ‘વિશ્વકોશ’ માટેનું સુંદર ગીત પણ આ કવિ પાસેથી મળ્યું છે. ક્યારેક ટીવી સિરિયલ માટે પણ આ કવિએ ગીતો લખ્યાં છે.
આ કવિને એમના વિદેશ-પ્રવાસોય ફળદાયી નીવડ્યા છે. એમનાં પ્રવાસ-કાવ્યોમાં જે તે દેશનો પ્રકૃતિ-સંસ્કૃતિસંદર્ભો સાથેનો એક ચહેરો પ્રત્યક્ષ થાય છે ને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે, ‘સ્વાતંત્ર્યદેવીને દર્શતાં…’, ‘હું કંઈ એકલો નથી’, ‘વિક્ટોરિયા લેક જોતાં’ તથા ‘નિગ્રો’ જેવાં વિલક્ષણ પ્રવાસકાવ્યો આપણને આ કવિ પાસેથી સાંપડ્યાં છે. ‘વિશ્વકોશ’ માટેનું સુંદર ગીત પણ આ કવિ પાસેથી મળ્યું છે. ક્યારેક ટીવી સિરિયલ માટે પણ આ કવિએ ગીતો લખ્યાં છે.
26,604

edits