સરસ્વતીચંદ્ર ભાગ ૪/સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:


સુરગ્રામનાં દર્શનને દિવસે સરસ્વતીચન્દ્રના મસ્તિકમાં કંઈ કંઈ નવા સંસ્કાર ભરાવા પામ્યા હતા. ગિરિ ઉપરથી ઉતરતાં અનભિજ્ઞાત કુમુદ મળી અને તેનાં ઇંગિતે તેમ સાધુજનોનાં વિનોદવાક્યોએ એના તર્કને પક્ષીઓ પેઠે
સુરગ્રામનાં દર્શનને દિવસે સરસ્વતીચન્દ્રના મસ્તિકમાં કંઈ કંઈ નવા સંસ્કાર ભરાવા પામ્યા હતા. ગિરિ ઉપરથી ઉતરતાં અનભિજ્ઞાત કુમુદ મળી અને તેનાં ઇંગિતે તેમ સાધુજનોનાં વિનોદવાક્યોએ એના તર્કને પક્ષીઓ પેઠે
* આવા (મહાત્મા)નો વિપાક પરમ અદ્ભુત થાય છે - કે જેના કલ્યાણ માટે આવાં મહાશય મનુષ્ય સાધન ભૂત થાય છે. ઉત્તરરામ


​ઉરાડ્યા, પર્વત નીચે સુરગ્રામની યાત્રામાં મ્હેતાજી અને તેનાં વર્તમાનપત્રોએ તો આના મસ્તિકમાં મધપુડોજ ઉરાડ્યો. કુમુદ, સૌભાગ્યદેવી, પ્રમાદધન, બુદ્ધિધન, લક્ષ્મીનંદન, સામંત, આદિના અને કૌટુમ્બિક સમાચાર, આદિ અનેક વસ્તુઓ વર્તમાન પત્રમાંથી જાણી લીધી હતી તેના દંશ મસ્તિકમાં લાગવા લાગ્યા. ગઈ કાલની રાસલીલાને અંતે કુમુદનું જોડેલું ગીત ગવાયું તેના અર્થભાનથી તે આ સર્વે વિચારો કરતાં કરતાં વચ્ચે વચ્ચે તે ચમકતો હતો.
​ઉરાડ્યા, પર્વત નીચે સુરગ્રામની યાત્રામાં મ્હેતાજી અને તેનાં વર્તમાનપત્રોએ તો આના મસ્તિકમાં મધપુડોજ ઉરાડ્યો. કુમુદ, સૌભાગ્યદેવી, પ્રમાદધન, બુદ્ધિધન, લક્ષ્મીનંદન, સામંત, આદિના અને કૌટુમ્બિક સમાચાર, આદિ અનેક વસ્તુઓ વર્તમાન પત્રમાંથી જાણી લીધી હતી તેના દંશ મસ્તિકમાં લાગવા લાગ્યા. ગઈ કાલની રાસલીલાને અંતે કુમુદનું જોડેલું ગીત ગવાયું તેના અર્થભાનથી તે આ સર્વે વિચારો કરતાં કરતાં વચ્ચે વચ્ચે તે ચમકતો હતો.


“શું આ મધુર કોમલ કાન્તિવાળી મધુરી તે કુમુદ ? સુભદ્રાના મુખ આગળ કુમુદ ડુબી તણાયેલી માનચતુરને જડી નહીં, પણ નદીના મુખ આગળના બેટથી ચ્હઠીને અંહી આવેલી મધુરીની કાંતિ કુમુદ જેવી નથી ? અત્યંત દુ:ખથી એ ચિત્રની છાયા ઝાંખી થઈ છે પણ ઝાંખી ઝાંખી એ છાયામાંની રેખાઓ તો કુમુદની જ છે - कान्तिः सव पुरणाचित्रमालिना लेखाभिरुत्रीयते ॥*<ref>ચંડકૌશિક</ref> સુવર્ણપુર છોડ્યાને આંગળી વ્હેડે ગણીએ એટલા જ દિવસ થયા તેવામાં એની કાંતિ શું આટલી બદલાય ! પણ કાલના ગીતમાં તો નક્કી મ્હારા ઉપર જ કટાક્ષ છે અને તે મ્હારી રંક કુમુદના હૃદયમાંથી ન હોય તો બીજા કોના હૃદયમાંથી હોય ! અરેરે ! મ્હેં એને વૈધવ્ય પ્રાપ્ત કરાવ્યું ! એ નદીમાં પડી તે મ્હારે લીધે ! મ્હેં જ નાંખી ! મ્હેં જ નાંખી. હરિ ! હરિ ! હું જીવું છું ને એને અનિવાર્ય વૈધવ્ય પ્રાપ્ત થયું ! હું તો આ વિરક્ત ભેખને ધરવા લાગ્યો ! એને હવે સૌભાગ્યદેવી વિનાનું સાસરું સુનું ! એને તો પ્રમાદધન ગયાનું સ્વપ્ન પણ નહીં હોય ! એ સ્વપ્ન એને આવશે તો એને કેટલું દુઃખ પડશે ?- મ્હારાથી તે નહી જોવાય. જો એ કુમુદ જ હોય તો એને જાતે ગુણસુન્દરીને ત્યાં પ્હોચાડી આવીશ. સીતાને વનવાસમાં પ્હોચાડનાર લક્ષ્મણ પાછા સીતાને મળ્યા ત્યારે નમસ્કાર કરી બોલ્યા હતા કે “માતા, તમને આટલું દુઃખ દેનાર નફટ લક્ષ્મણ તમને નમસ્કાર કરે છે.” હું પણ ગુણસુંદરી પાસે આવાજ નફટપણાથી નમસ્કાર કરીશ ને દુઃખી કુમુદને તેમના હાથમાં મુકીશ ! જે મ્હોં કોઈને દેખાડવું જોઈએ નહીં તે ગુણસુંદરીની પાસે દેખાડીશ. નિર્લજજ નફટ દુષ્ટ સરસ્વતીચન્દ્ર ! એ જ હવે ત્હારું પ્રાયશ્ચિત્ત ! – પણ મધુરી તે કુમુદ ખરી ?
“શું આ મધુર કોમલ કાન્તિવાળી મધુરી તે કુમુદ ? સુભદ્રાના મુખ આગળ કુમુદ ડુબી તણાયેલી માનચતુરને જડી નહીં, પણ નદીના મુખ આગળના બેટથી ચ્હઠીને અંહી આવેલી મધુરીની કાંતિ કુમુદ જેવી નથી ? અત્યંત દુ:ખથી એ ચિત્રની છાયા ઝાંખી થઈ છે પણ ઝાંખી ઝાંખી એ છાયામાંની રેખાઓ તો કુમુદની જ છે - कान्तिः सव पुरणाचित्रमालिना लेखाभिरुत्रीयते ॥<ref>ચંડકૌશિક</ref> સુવર્ણપુર છોડ્યાને આંગળી વ્હેડે ગણીએ એટલા જ દિવસ થયા તેવામાં એની કાંતિ શું આટલી બદલાય ! પણ કાલના ગીતમાં તો નક્કી મ્હારા ઉપર જ કટાક્ષ છે અને તે મ્હારી રંક કુમુદના હૃદયમાંથી ન હોય તો બીજા કોના હૃદયમાંથી હોય ! અરેરે ! મ્હેં એને વૈધવ્ય પ્રાપ્ત કરાવ્યું ! એ નદીમાં પડી તે મ્હારે લીધે ! મ્હેં જ નાંખી ! મ્હેં જ નાંખી. હરિ ! હરિ ! હું જીવું છું ને એને અનિવાર્ય વૈધવ્ય પ્રાપ્ત થયું ! હું તો આ વિરક્ત ભેખને ધરવા લાગ્યો ! એને હવે સૌભાગ્યદેવી વિનાનું સાસરું સુનું ! એને તો પ્રમાદધન ગયાનું સ્વપ્ન પણ નહીં હોય ! એ સ્વપ્ન એને આવશે તો એને કેટલું દુઃખ પડશે ?- મ્હારાથી તે નહી જોવાય. જો એ કુમુદ જ હોય તો એને જાતે ગુણસુન્દરીને ત્યાં પ્હોચાડી આવીશ. સીતાને વનવાસમાં પ્હોચાડનાર લક્ષ્મણ પાછા સીતાને મળ્યા ત્યારે નમસ્કાર કરી બોલ્યા હતા કે “માતા, તમને આટલું દુઃખ દેનાર નફટ લક્ષ્મણ તમને નમસ્કાર કરે છે.” હું પણ ગુણસુંદરી પાસે આવાજ નફટપણાથી નમસ્કાર કરીશ ને દુઃખી કુમુદને તેમના હાથમાં મુકીશ ! જે મ્હોં કોઈને દેખાડવું જોઈએ નહીં તે ગુણસુંદરીની પાસે દેખાડીશ. નિર્લજજ નફટ દુષ્ટ સરસ્વતીચન્દ્ર ! એ જ હવે ત્હારું પ્રાયશ્ચિત્ત ! – પણ મધુરી તે કુમુદ ખરી ?


“ચંદ્રકાંત, મ્હારા કંપતા હૃદયને આધાર આપવાને અને આ ગુંચવારામાંથી મને મુક્ત કરવાને ત્હારી સાત્વિક બુદ્ધિનો ખપ છે, તું મ્હારે માટે ભટકે છે - હું તને શોધું છું - પણ હજી સુધી સંયોગ થતો નથી."
“ચંદ્રકાંત, મ્હારા કંપતા હૃદયને આધાર આપવાને અને આ ગુંચવારામાંથી મને મુક્ત કરવાને ત્હારી સાત્વિક બુદ્ધિનો ખપ છે, તું મ્હારે માટે ભટકે છે - હું તને શોધું છું - પણ હજી સુધી સંયોગ થતો નથી."
Line 24: Line 22:
“કેટલો વિનિપાત ! જે દેશમાં આ શાસ્ત્ર રચાયાં અને પળાયાં તેમાં આજ કેટલી અધોગતિ છે ? અથવા એમ પણ કેમ ન હોય કે સુંદરગિરિ ઉપર જે વ્યવસ્થા સાધુજનો આમ અગ્નિહોત્ર પેઠે જાળવી રહ્યા છે તેવી વ્યવસ્થા આ વિશાળ દેશમાં જળવાઈ શકી નહી ? આ સ્ત્રીજનનાં કૌમારવ્રત અને વૈરાગ્ય, આ સાધુઓનાં સરલ ચિત્તનાં સંવનન અને રસોત્કર્ષ – એ સર્વ દિવ્ય પદાર્થ પાળનાર સાધુજનોની સાધુતા કે સરલતા આ વિશાળ લોકસમૂહમાં શી રીતે આવવાની હતી ? અને તે આવે નહી તો આ જ દિવ્ય પદાર્થો આ સંસારને વિષરૂપ કરી મુકે એમાં શી નવાઈ ? શું આ ઉત્કર્ષ અર્વાચીન કાળમાં ન આવી શકે? પાશ્ચાત્ય સંસારમાં એ ઉત્કર્ષનાં અમૃતફળ અને વિષફળ ઉભય છે – તે જોનાર ત્યાંના વિદ્વાનો અને રાજપુરુષો સ્વદેશી આચારવિચારનાં ચક્રની ચતુરતાથી ફેરવી શકે છે અને તેમના દેશીઓ તેમનામાં વિશ્વાસ રાખી શકે છે. ત્યારે પરદેશી વિદ્યાથી મોહિત ગણાતા વિદ્વાન દેશીઓ ઉપર અને પરદેશી રાજપુરુષોની ચતુરતા ઉપર આ દેશ શી રીતે શ્રદ્ધા રાખવાનો હતો ? જ્યાં સુધી દેશમાં આવી શ્રદ્ધા વિકાસ પામે અને શ્રદ્ધેય ગણાવા ઇચ્છનાર વિદ્વાનો અને રાજપુરુષો આ શ્રદ્ધાને યોગ્ય થાય – પોતાની શક્તિથી, વૃત્તિથી ઉદારતાથી અને પ્રયાસથી લોકની શ્રદ્ધાના સુપાત્ર બને ત્યાં સુધી સર્વ દેશોત્કર્ષની વાત વૃથા છે. શકુન્તલાના હરિણના હૃદયમાં દુષ્યંતે વિશ્વાસ ઉત્પન્ન કર્યો નથી ત્યાં સુધી એ હરિણ દુષ્યંતના હાથમાંનું કોમળ ઘાસ ખાવાનું નથી ​અને શકુન્તલા જે આપશે તે એ હરિણ ખાશે. મ્હારા વિદ્વાન ભાઈયો ક્‌હે છે કે જુના લોક અમારો ઉપદેશ સાંભળતા નથી અને પરાપૂર્વની રૂઢિથી ચાલે છે તે ખરું છે, પણ એ દોષ કોનો ? જુની રૂઢિઓ અનેક અનુભવોના માખણ જેવી છે તે આજ સુધી લોકહિતની પોષક ગણાઈ છે. તે ગણના ખરી કે ખોટી હો, પણ તેમના અને તેના ઘડનારા ઉપર લોકને દૃઢ પાયાવાળી શ્રદ્ધા છે અને પરદેશી રાજ્યકર્તાએ ઉત્પન્ન કરેલા દેશી પણ યુવાન્ વર્ગની બુદ્ધિ ઉપર તેમને વિશ્વાસ સ્વાભાવિક રીતે નથી. કાળબળે આજ નષ્ટ થતી આ રૂઢિઓને મ્હારા ભીરુ દેશી બાન્ધવો શાથી વળગી ર્‌હે છે ? ઓ મ્હારા અનેકધા દુઃખી દેશ ! ત્હારે માથે અનેક વાદળ તૂટી પડ્યાં છે, પડે છે ને પડશે. અને અમાવાસ્યાની ગાઢ અંધકાર ભરી રાત્રિ સર્વની દૃષ્ટિને નિષ્ફળ કરી દે છે તે કાળે, ઓ મ્હારા દેશ, ન્હાનું બાળક માતાને વળગે તેમ તું આ શ્રદ્ધાને વળગી ર્‌હે છે – એ શ્રદ્ધાના એક દીપથી જેટલું તું દેખે છે તેટલું આકાશમાં વસતા અનેક પરદેશી તારાઓના પ્રકાશથી તું દેખતું નથી, તો તે તારાઓનાં પૃથ્વીના કોઈ સરોવરમાં પડેલાં પ્રતિબિમ્બ જેવા મ્હારા વિદ્વાન ભાઈઓના પ્રકાશથી મ્હારો દેશ કંઈ જોઈ શકે નહી તો તેમાં શી નવાઈ છે ! એ શકુન્તલા જેવી ઓ રૂઢિ દેવી ! જેવી હું તને કુચ કરતી દેખું છું તેવો જ આ દેશને ત્હારાં વસ્ત્ર ખેંચી પકડી રાખતો દેખું છું એ દર્શન મ્હારું હૃદય વલોવે છે.
“કેટલો વિનિપાત ! જે દેશમાં આ શાસ્ત્ર રચાયાં અને પળાયાં તેમાં આજ કેટલી અધોગતિ છે ? અથવા એમ પણ કેમ ન હોય કે સુંદરગિરિ ઉપર જે વ્યવસ્થા સાધુજનો આમ અગ્નિહોત્ર પેઠે જાળવી રહ્યા છે તેવી વ્યવસ્થા આ વિશાળ દેશમાં જળવાઈ શકી નહી ? આ સ્ત્રીજનનાં કૌમારવ્રત અને વૈરાગ્ય, આ સાધુઓનાં સરલ ચિત્તનાં સંવનન અને રસોત્કર્ષ – એ સર્વ દિવ્ય પદાર્થ પાળનાર સાધુજનોની સાધુતા કે સરલતા આ વિશાળ લોકસમૂહમાં શી રીતે આવવાની હતી ? અને તે આવે નહી તો આ જ દિવ્ય પદાર્થો આ સંસારને વિષરૂપ કરી મુકે એમાં શી નવાઈ ? શું આ ઉત્કર્ષ અર્વાચીન કાળમાં ન આવી શકે? પાશ્ચાત્ય સંસારમાં એ ઉત્કર્ષનાં અમૃતફળ અને વિષફળ ઉભય છે – તે જોનાર ત્યાંના વિદ્વાનો અને રાજપુરુષો સ્વદેશી આચારવિચારનાં ચક્રની ચતુરતાથી ફેરવી શકે છે અને તેમના દેશીઓ તેમનામાં વિશ્વાસ રાખી શકે છે. ત્યારે પરદેશી વિદ્યાથી મોહિત ગણાતા વિદ્વાન દેશીઓ ઉપર અને પરદેશી રાજપુરુષોની ચતુરતા ઉપર આ દેશ શી રીતે શ્રદ્ધા રાખવાનો હતો ? જ્યાં સુધી દેશમાં આવી શ્રદ્ધા વિકાસ પામે અને શ્રદ્ધેય ગણાવા ઇચ્છનાર વિદ્વાનો અને રાજપુરુષો આ શ્રદ્ધાને યોગ્ય થાય – પોતાની શક્તિથી, વૃત્તિથી ઉદારતાથી અને પ્રયાસથી લોકની શ્રદ્ધાના સુપાત્ર બને ત્યાં સુધી સર્વ દેશોત્કર્ષની વાત વૃથા છે. શકુન્તલાના હરિણના હૃદયમાં દુષ્યંતે વિશ્વાસ ઉત્પન્ન કર્યો નથી ત્યાં સુધી એ હરિણ દુષ્યંતના હાથમાંનું કોમળ ઘાસ ખાવાનું નથી ​અને શકુન્તલા જે આપશે તે એ હરિણ ખાશે. મ્હારા વિદ્વાન ભાઈયો ક્‌હે છે કે જુના લોક અમારો ઉપદેશ સાંભળતા નથી અને પરાપૂર્વની રૂઢિથી ચાલે છે તે ખરું છે, પણ એ દોષ કોનો ? જુની રૂઢિઓ અનેક અનુભવોના માખણ જેવી છે તે આજ સુધી લોકહિતની પોષક ગણાઈ છે. તે ગણના ખરી કે ખોટી હો, પણ તેમના અને તેના ઘડનારા ઉપર લોકને દૃઢ પાયાવાળી શ્રદ્ધા છે અને પરદેશી રાજ્યકર્તાએ ઉત્પન્ન કરેલા દેશી પણ યુવાન્ વર્ગની બુદ્ધિ ઉપર તેમને વિશ્વાસ સ્વાભાવિક રીતે નથી. કાળબળે આજ નષ્ટ થતી આ રૂઢિઓને મ્હારા ભીરુ દેશી બાન્ધવો શાથી વળગી ર્‌હે છે ? ઓ મ્હારા અનેકધા દુઃખી દેશ ! ત્હારે માથે અનેક વાદળ તૂટી પડ્યાં છે, પડે છે ને પડશે. અને અમાવાસ્યાની ગાઢ અંધકાર ભરી રાત્રિ સર્વની દૃષ્ટિને નિષ્ફળ કરી દે છે તે કાળે, ઓ મ્હારા દેશ, ન્હાનું બાળક માતાને વળગે તેમ તું આ શ્રદ્ધાને વળગી ર્‌હે છે – એ શ્રદ્ધાના એક દીપથી જેટલું તું દેખે છે તેટલું આકાશમાં વસતા અનેક પરદેશી તારાઓના પ્રકાશથી તું દેખતું નથી, તો તે તારાઓનાં પૃથ્વીના કોઈ સરોવરમાં પડેલાં પ્રતિબિમ્બ જેવા મ્હારા વિદ્વાન ભાઈઓના પ્રકાશથી મ્હારો દેશ કંઈ જોઈ શકે નહી તો તેમાં શી નવાઈ છે ! એ શકુન્તલા જેવી ઓ રૂઢિ દેવી ! જેવી હું તને કુચ કરતી દેખું છું તેવો જ આ દેશને ત્હારાં વસ્ત્ર ખેંચી પકડી રાખતો દેખું છું એ દર્શન મ્હારું હૃદય વલોવે છે.


[૧]यस्य त्वया व्रणविरोहणमिङ्गुदीनाम्
<ref>(હે શકુન્તલા !) આ મૃગનું બચ્યું ત્હારું બાળક જેવું ત્હેં કરી લીધેલું છેસામો (શ્યામાક) મુઠીએ મુઠીએ ખવડાવી ત્હેં એને મ્હોટું કરેલું છે, એના મુખમાં દર્ભનો કાંટો વાગ્યો ત્યારે ઘા રૂઝાડવા તેમાં ઇઙ્ગુંદીનું તેલ ત્હેં પુરેલુંછે; તે મૃગબાળક (અત્યારે તું જવા બેઠી ત્યારે સ્વાભાવિક પ્રીતિથી )ત્હારો માર્ગ રોકી બસે છે તે તે માર્ગને છોડતું જ નથી. ( શાકુન્તલ.)</ref>यस्य त्वया व्रणविरोहणमिङ्गुदीनाम्
तैलं न्यषिच्यत मुखे कुशसूचिविद्धे ।
तैलं न्यषिच्यत मुखे कुशसूचिविद्धे ।
श्यामाकमुष्टिपरिवर्द्धितको जहाति
श्यामाकमुष्टिपरिवर्द्धितको जहाति
सोऽयं न पुत्रकृतकः पदवीं मृगस्ते ॥
सोऽयं न पुत्रकृतकः पदवीं मृगस्ते ॥
“ No doubt, we of the new generation have done nothing to deserve the confidence of our uneducated countrymen. We are only echoing voices that have come from the West! –'Tis a foreign voice reflected
“ No doubt, we of the new generation have done nothing to deserve the confidence of our uneducated countrymen. We are only echoing voices that have come from the West! –'Tis a foreign voice reflected by our hollow-vaulted brains,and those, that perceive it, refuse to be led by it. We have never even as much as attempted to find out the wisdom of our ancestors and yet we have condemned them unheard; and if somewhere we have dubbed that wisdom with the name of folly, nowhere have we tried to recognise that Wisdom. I think there is more common sense and sounder patriotism in the stubborn and wholesale refusal, by Our masses, to consider or even hear and endure the latest, fantasies of their seduced boys. When we shall have studied that ancient wisdom and considered both sides, the people will hear us, follow us, and even accept our theories of the follies of our best ancestors. We shall then have deserved the confidence of the people.”
 
(હે શકુન્તલા !) આ મૃગનું બચ્યું ત્હારું બાળક જેવું ત્હેં કરી લીધેલું છેસામો (શ્યામાક) મુઠીએ મુઠીએ ખવડાવી ત્હેં એને મ્હોટું કરેલું છે, એના મુખમાં દર્ભનો કાંટો વાગ્યો ત્યારે ઘા રૂઝાડવા તેમાં ઇઙ્ગુંદીનું તેલ ત્હેં પુરેલુંછે; તે મૃગબાળક (અત્યારે તું જવા બેઠી ત્યારે સ્વાભાવિક પ્રીતિથી )ત્હારો માર્ગ રોકી બસે છે તે તે માર્ગને છોડતું જ નથી. ( શાકુન્તલ.)
​by our hollow-vaulted brains,and those, that perceive
it, refuse to be led by it. We have never even as much as attempted to find out the wisdom of our ancestors and yet we have condemned them unheard; and if somewhere we have dubbed that wisdom with the name of folly, nowhere have we tried to recognise that Wisdom. I think there is more common sense and sounder patriotism in the stubborn and wholesale refusal, by Our masses, to consider or even hear and endure the latest, fantasies of their seduced boys. When we shall have studied that ancient wisdom and considered both sides, the people will hear us, follow us, and even accept our theories of the follies of our best ancestors. We shall then have deserved the confidence of the people.”


“જે લોકશ્રદ્ધા નવા વિદ્વાનો ઉપર નથી બેસતી તે આ અલખના યોગીઓ ધારે તો કેટલી વારમાં મેળવી શકે ? સંસારને શુદ્ધ કરવાને માટે જોઈએ તેટલું સંસારનું જ્ઞાન, રસિકતા અને વૈરાગ્ય, નિ:સ્વાર્થ અને સ્વયંભૂ કલ્યાણ કરવાની વાસના, અને આ પુસ્તકો અને આ સંપ્રદાય : એ , સર્વ સાધનથી લોકનું શું શું કલ્યાણ ન થઈ શકે? સંસારના અતિસંસર્ગથી જાતે ભ્રષ્ટ થવાના ભયથી – યોગ્ય ભયથી – આ સાધુઓ સંસારીઓથી દૂર રહી તેમનું જેટલું કલ્યાણ થાય એટલું કરવાને માટે દૂરથી અલખ જગાવે છે પણ સંસાર બ્હેરો છે તે એ કયાંથી સાંભળે ? સરસ્વતીચંદ્ર, આ સાધુકુળનો ઉત્કર્ષ કરવો એ ત્હારો ધર્મ છે. ”
“જે લોકશ્રદ્ધા નવા વિદ્વાનો ઉપર નથી બેસતી તે આ અલખના યોગીઓ ધારે તો કેટલી વારમાં મેળવી શકે ? સંસારને શુદ્ધ કરવાને માટે જોઈએ તેટલું સંસારનું જ્ઞાન, રસિકતા અને વૈરાગ્ય, નિ:સ્વાર્થ અને સ્વયંભૂ કલ્યાણ કરવાની વાસના, અને આ પુસ્તકો અને આ સંપ્રદાય : એ , સર્વ સાધનથી લોકનું શું શું કલ્યાણ ન થઈ શકે? સંસારના અતિસંસર્ગથી જાતે ભ્રષ્ટ થવાના ભયથી – યોગ્ય ભયથી – આ સાધુઓ સંસારીઓથી દૂર રહી તેમનું જેટલું કલ્યાણ થાય એટલું કરવાને માટે દૂરથી અલખ જગાવે છે પણ સંસાર બ્હેરો છે તે એ કયાંથી સાંભળે ? સરસ્વતીચંદ્ર, આ સાધુકુળનો ઉત્કર્ષ કરવો એ ત્હારો ધર્મ છે. ”
Line 56: Line 50:
રાધે૦- ગુરુજીને માટે જેવો અાદર રાખો છો તેવો જ અા ભગવતી માટે રાખજો. જી મહારાજ, અલખ માર્ગનો સંપ્રદાય એવાંને એવું જ કહી સંબોધે છે કે, ​
રાધે૦- ગુરુજીને માટે જેવો અાદર રાખો છો તેવો જ અા ભગવતી માટે રાખજો. જી મહારાજ, અલખ માર્ગનો સંપ્રદાય એવાંને એવું જ કહી સંબોધે છે કે, ​


[૧]शिशुत्वं स्त्रैणं वा भवतु ननु वन्द्याऽसि जगतः ।
<ref>ત્હારામાં બાળકપણું હો, કે સ્ત્રીપણું હો ! તો પણ જગતે વન્દન કરવાયોગ્ય તું છે જ, ગુણિજનમાં પૂજાનું સ્થાન તેમના ગુણ છે – તેમની સ્ત્રી-જાતિપણું કે પુરૂષપણું નથી તેમ તેમનાં વયનાં વર્ષ પણ નથી. (ઉત્તરરામ.)</ref>शिशुत्वं स्त्रैणं वा भवतु ननु वन्द्याऽसि जगतः ।
गुणाः पूजास्थानं गुणिषु न च लिड्गं न च वयः ॥
गुणाः पूजास्थानं गुणिषु न च लिड्गं न च वयः ॥
સર૦– એ અભિલાષ મને અનુકૂળ છે. આપ આગળ ચાલો ને મ્હારું તેમને અભિજ્ઞાન કરાવો.
સર૦– એ અભિલાષ મને અનુકૂળ છે. આપ આગળ ચાલો ને મ્હારું તેમને અભિજ્ઞાન કરાવો.
Line 66: Line 60:
અત્યારે ચન્દ્રાવલીનાં સર્વ અંગ સુન્દરતા અને પવિત્રતાના સર્વ ચમત્કારથી ચમકતાં હતાં. એના દર્શનથી જ નમ્ર અને તૃપ્ત થઈ સરસ્વતીચન્દ્ર મસ્તક નમાવી બાલ્યો “મૈયા,
અત્યારે ચન્દ્રાવલીનાં સર્વ અંગ સુન્દરતા અને પવિત્રતાના સર્વ ચમત્કારથી ચમકતાં હતાં. એના દર્શનથી જ નમ્ર અને તૃપ્ત થઈ સરસ્વતીચન્દ્ર મસ્તક નમાવી બાલ્યો “મૈયા,


[૨]"अञ्जलिरकारि लोकैर्ग्लानिमनाप्तैव रञ्जिता जगती ।
<ref>સંધ્યાની દૃષ્ટિ જેવી સુન્દર-રમણીય છે તેવીજ આ૫ ભગવતીની દૃષ્ટિકોને નથી? એ દૃષ્ટિ પડતામાં લોકો અંજલિવડે હાથ જોડવા મંડી ગયા અનેપૃથ્વી, ગ્લાનિને પામી નથી ત્યાર પ્હેલાં તો, એ દૃષ્ટિથીજ રંજિત થઈ.( પ્રાચીન )</ref>"अञ्जलिरकारि लोकैर्ग्लानिमनाप्तैव रञ्जिता जगती ।
"सन्ध्याया इव दृष्टिः कस्य मनोज्ञा न भगवत्याः ॥
"सन्ध्याया इव दृष्टिः कस्य मनोज्ञा न भगवत्याः ॥
“આ શરીરમાંનું હૃદય આ૫ને શિરવડે નમે છે અને આપની પવિત્ર આજ્ઞા જાણવા ઈચ્છે છે. ”
“આ શરીરમાંનું હૃદય આ૫ને શિરવડે નમે છે અને આપની પવિત્ર આજ્ઞા જાણવા ઈચ્છે છે. ”
Line 135: Line 129:
સરસ્વતીચંદ્રના નેત્રમાં અશ્રુધારા અપ્રતિહત થઈ. ભીંત ભણી મસ્તક ટેકવી તે સાંભળી રહ્યો હતો તે આ સાંભળી ઉંડા પ્રચ્છન્ન આવેશમાં પડી મુખે મન્દ મન્દ બોલવા લાગ્યો.
સરસ્વતીચંદ્રના નેત્રમાં અશ્રુધારા અપ્રતિહત થઈ. ભીંત ભણી મસ્તક ટેકવી તે સાંભળી રહ્યો હતો તે આ સાંભળી ઉંડા પ્રચ્છન્ન આવેશમાં પડી મુખે મન્દ મન્દ બોલવા લાગ્યો.


૧. અહો કઠોર પુરૂષ ! તને શમ પ્રિય છે તે ઠીક. પણ આ તે ત્હારો શમ કેશમને નામે શમની વિડમ્બનાને તું દેખે છે ? પારકાગૃહમાં મૃગનયનીનું શુંથયું હશે તે ક્‌હે તો ખરો ! (તેનો નાથ થઈ તેના ઉપર ત્હારા નાથપણાનો ત્હેંઅધિકાર વાપર્યો છે તે) નાથ ! તું આમાં શું માને છે? (ઉત્તરરામ ઉપરથી)
૧.અહો કઠોર પુરૂષ ! તને શમ પ્રિય છે તે ઠીક. પણ આ તે ત્હારો શમ કેશમને નામે શમની વિડમ્બનાને તું દેખે છે ? પારકાગૃહમાં મૃગનયનીનું શુંથયું હશે તે ક્‌હે તો ખરો ! (તેનો નાથ થઈ તેના ઉપર ત્હારા નાથપણાનો ત્હેંઅધિકાર વાપર્યો છે તે) નાથ ! તું આમાં શું માને છે? (ઉત્તરરામ ઉપરથી)
​“જેટલો આરોપ મુકો તે સત્ય છે, ઉચિત છે. મૈયા, હવે તો મ્હારે
​“જેટલો આરોપ મુકો તે સત્ય છે, ઉચિત છે. મૈયા, હવે તો મ્હારે
દુષ્યન્તનું સદ્ભાગ્ય હતું તેનો માત્ર એક અંશ માગવાનો બાકી રહ્યો –”
દુષ્યન્તનું સદ્ભાગ્ય હતું તેનો માત્ર એક અંશ માગવાનો બાકી રહ્યો –”
Line 203: Line 197:
૧.ઉજ્વલ શ્વેત થતા યશવડે દિશાના છેડાએાને જેમણે રંગ્યા હોય છે, સુકૃતના પ્રતાપી વિલાસેાનાં જેઓ સ્થાન છે, જેમનો મહિમા કળાયો નથી, અનેક મંગલોની ધ્વજારૂપ જેઓ છે એવા ત્હારા જેવા મહાત્માઓ પૃથ્વીમાં પૃથ્વીમાં મહાભાગ્યે જ ક્‌વચિતુ જન્મે છે (ઉત્તરરામ ઉપરથી)
૧.ઉજ્વલ શ્વેત થતા યશવડે દિશાના છેડાએાને જેમણે રંગ્યા હોય છે, સુકૃતના પ્રતાપી વિલાસેાનાં જેઓ સ્થાન છે, જેમનો મહિમા કળાયો નથી, અનેક મંગલોની ધ્વજારૂપ જેઓ છે એવા ત્હારા જેવા મહાત્માઓ પૃથ્વીમાં પૃથ્વીમાં મહાભાગ્યે જ ક્‌વચિતુ જન્મે છે (ઉત્તરરામ ઉપરથી)
ચન્દ્રા૦– જ્ઞાનસ્વરૂપ ! આ અલખના પુણ્ય મઠમાં [૧] तरति शोकमात्मवित्.
ચન્દ્રા૦– જ્ઞાનસ્વરૂપ ! આ અલખના પુણ્ય મઠમાં <ref>આત્મા જાણનાર શેાકને તરે છે.</ref> तरति शोकमात्मवित्.


સર૦– શોક જશે, પણ થયું પાપ નહીં ધોવાય.
સર૦– શોક જશે, પણ થયું પાપ નહીં ધોવાય.
Line 209: Line 203:
ચન્દ્રા૦- ગુરુજી, તમને તે ધોવાનો પ્રસંગ પણ પ્રાપ્ત કરાવશે ને ત્યારે તમે અનુભવશો કે–
ચન્દ્રા૦- ગુરુજી, તમને તે ધોવાનો પ્રસંગ પણ પ્રાપ્ત કરાવશે ને ત્યારે તમે અનુભવશો કે–


[૨]भिद्यते हृदयग्रंथिश्छिद्यन्ते सर्वसंशयाः |
<ref>એ પરાવાર દૃષ્ટિ થાય છે ત્યાં હૃદયગ્રન્થિ ભેદાય છે, સંશય માત્રનો છેદ થાય છે, ને આનાં કર્મ ક્ષીણ થઈ જાય છે. (પંચદશી.)</ref>भिद्यते हृदयग्रंथिश्छिद्यन्ते सर्वसंशयाः |
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥
સર૦– માતાજી, સત્ય ક્‌હો છો, પણ મ્હારા મોહનું આવરણ આ ક્ષણે દૃઢ છે.
સર૦– માતાજી, સત્ય ક્‌હો છો, પણ મ્હારા મોહનું આવરણ આ ક્ષણે દૃઢ છે.
Line 221: Line 215:
ચન્દ્રા૦- તેનું દુ:ખ તમે સમજી લેજો અને તમારું દુ:ખ એ સમજી લેશે. તેનો વ્યાધિ જાણી તેનો ઉપાય તમારા સમાગમમાં હોય તો તે સમાગમ તમે તેને આપશો એ જ તમને ક્ષમા મળી સમજવી. એનું ઔષધ બીજું કાંઈ હોય તો તે આપવા યત્ન કરશો તો તે પણ તમને ક્ષમા મળી ગણવી. જો તમે એમ સમજતા હો કે ક્ષમાથી તમને શાંતિ મળશે તો તો આટલું કરવા તમે બંધાયેલા છો. જો તમારું દુઃખ તમે નહી સમજતા હો તો મધુરીનું હૃદય તો તે અવશ્ય સમજી લેશે અને તેનો ઉપાય કરશે. નવીનચંદ્રજી, જે પરિશીલિત પ્રીતિથી તમારાં બેનાં હૃદય ઓતપ્રોત ન્યાયથી સંધાયાં છે તે પ્રીતિના તંતુ ઉપર બલાત્કાર કરવાથી ઉભય હૃદય ખેંચાય અને ત્રુટે એ પ્રીતિની પ્રકૃતિ છે. કેટલાક કાલ ઉભય હૃદયના તંતુઓનાં યથાપ્રાપ્ત સમાગમનું પાલન કરે, અને ધીમે ધીમે ઉભયની કળાથી ઉભયની વૃત્તિથી, ઉભયના સંયુકત અભિલાષથી, અને ઉભયના પ્રયત્ન
ચન્દ્રા૦- તેનું દુ:ખ તમે સમજી લેજો અને તમારું દુ:ખ એ સમજી લેશે. તેનો વ્યાધિ જાણી તેનો ઉપાય તમારા સમાગમમાં હોય તો તે સમાગમ તમે તેને આપશો એ જ તમને ક્ષમા મળી સમજવી. એનું ઔષધ બીજું કાંઈ હોય તો તે આપવા યત્ન કરશો તો તે પણ તમને ક્ષમા મળી ગણવી. જો તમે એમ સમજતા હો કે ક્ષમાથી તમને શાંતિ મળશે તો તો આટલું કરવા તમે બંધાયેલા છો. જો તમારું દુઃખ તમે નહી સમજતા હો તો મધુરીનું હૃદય તો તે અવશ્ય સમજી લેશે અને તેનો ઉપાય કરશે. નવીનચંદ્રજી, જે પરિશીલિત પ્રીતિથી તમારાં બેનાં હૃદય ઓતપ્રોત ન્યાયથી સંધાયાં છે તે પ્રીતિના તંતુ ઉપર બલાત્કાર કરવાથી ઉભય હૃદય ખેંચાય અને ત્રુટે એ પ્રીતિની પ્રકૃતિ છે. કેટલાક કાલ ઉભય હૃદયના તંતુઓનાં યથાપ્રાપ્ત સમાગમનું પાલન કરે, અને ધીમે ધીમે ઉભયની કળાથી ઉભયની વૃત્તિથી, ઉભયના સંયુકત અભિલાષથી, અને ઉભયના પ્રયત્ન


૧. આત્મા જાણનાર શેાકને તરે છે.
સંવાદ <ref>૧. બે જણના પ્રયત્ન પ્રતિ પ્રયત્નની એકફળતા</ref>થી , એ હૃદયના તન્તુઓને ક્લેશ પ્હોચે એમ છુટા કરો. એટલે અંતે નવીનચંદ્રજી વિહારપુરીના છત્રરૂપ થશે અને મધુરી ચન્દ્રાવલીની વસ્ત્રકુટીમાં રહેશે, જો ક્લેશ વિના એ તુન્તુ છુટે નહી તો તેમનું પાલન કરવું અને જુદાં જન્મેલાં જીવન તન્તુના શાન્ત સુન્દર પટને સુન્દરગિરિના વિહારમઠના ભૂષણરૂપ કરવા."
૨. એ પરાવાર દૃષ્ટિ થાય છે ત્યાં હૃદયગ્રન્થિ ભેદાય છે, સંશય માત્રનો છેદ થાય છે, ને આનાં કર્મ ક્ષીણ થઈ જાય છે. (પંચદશી.)
સંવાદ [૧]થી , એ હૃદયના તન્તુઓને ક્લેશ પ્હોચે એમ છુટા કરો. એટલે અંતે નવીનચંદ્રજી વિહારપુરીના છત્રરૂપ થશે અને મધુરી ચન્દ્રાવલીની વસ્ત્રકુટીમાં રહેશે, જો ક્લેશ વિના એ તુન્તુ છુટે નહી તો તેમનું પાલન કરવું અને જુદાં જન્મેલાં જીવન તન્તુના શાન્ત સુન્દર પટને સુન્દરગિરિના વિહારમઠના ભૂષણરૂપ કરવા."


સરસ્વતીચંદ્ર હબક્યો.
સરસ્વતીચંદ્ર હબક્યો.
Line 244: Line 235:
ચન્દ્રા૦– હા, અમારી અને સંસારની ભાવનાઓમાંથી તમારી ઇચ્છા હોય તેને સ્વીકાતો ને ઇચ્છા હોય તેને ત્યજો. એમાં અમારે ઉદાસીનતા છે. સૂક્ષ્મ શરીરોના સૂક્ષ્મ કામ તૃપ્ત થશે તો તે જ પરમ અલખને જગવનાર થાય છે. સ્થૂલ કામ તે માત્ર સાધનરૂપ છે - તેના વિના ફળ પ્રાપ્ત થાય તો અમારે એ કામ ઉપર પક્ષપાત નથી.
ચન્દ્રા૦– હા, અમારી અને સંસારની ભાવનાઓમાંથી તમારી ઇચ્છા હોય તેને સ્વીકાતો ને ઇચ્છા હોય તેને ત્યજો. એમાં અમારે ઉદાસીનતા છે. સૂક્ષ્મ શરીરોના સૂક્ષ્મ કામ તૃપ્ત થશે તો તે જ પરમ અલખને જગવનાર થાય છે. સ્થૂલ કામ તે માત્ર સાધનરૂપ છે - તેના વિના ફળ પ્રાપ્ત થાય તો અમારે એ કામ ઉપર પક્ષપાત નથી.


૧. બે જણના પ્રયત્ન પ્રતિ પ્રયત્નની એકફળતા युगपदनेकार्थसिद्धिरपि द्दश्यते। यथा मेषयोरभिघाते कपित्थयोर्भेदे मल्लयोर्युद्धे तेनोभयोरपि सदृशी सुखप्रतिपत्तिः।।
युगपदनेकार्थसिद्धिरपि द्दश्यते। यथा मेषयोरभिघाते कपित्थयोर्भेदे मल्लयोर्युद्धे तेनोभयोरपि सदृशी सुखप्रतिपत्तिः।।
जातेरभेदाद्दम्पत्योः सदृशं सुखमिष्यते ।
जातेरभेदाद्दम्पत्योः सदृशं सुखमिष्यते ।
तस्मात्तथोपचर्या स्त्री यथाग्रे प्राप्नुयाद्रतिम्।। (કામતંત્ર.)
तस्मात्तथोपचर्या स्त्री यथाग्रे प्राप्नुयाद्रतिम्।। (કામતંત્ર.)
Line 286: Line 277:
“મધુરીએ તમારી પાસે આવવાની સ્પષ્ટ ના પાડી અને સાધુજનોના આગ્રહથી આવવા હું સજજ થઈ ત્યારે એક રસાર્દ્ર સાધ્વીએ તમને ક્‌હેવાનું મને કહ્યું છે કે–
“મધુરીએ તમારી પાસે આવવાની સ્પષ્ટ ના પાડી અને સાધુજનોના આગ્રહથી આવવા હું સજજ થઈ ત્યારે એક રસાર્દ્ર સાધ્વીએ તમને ક્‌હેવાનું મને કહ્યું છે કે–


૧. આ મહાસાગર મર્યાદાનું સ્થાન છે, નિશ્ચિત રત્નાકર છે, અને સર્વઆશાએાને પરિપૂર્ણ કરનાર છે, અને સંપત્તિને માટે મ્હેં તેનું અનુગમન કર્યુંપણ મને એક પઈસો પણ ન મળ્યો તો મૂલ્યવાન્ રત્નની તો વાત જ શીકરવી ? આ કંઈ મહાસાગરનો દેાષ નથી, પણ મ્હારા પોતાના જ જન્માંતરનુંફળ છે (પ્રકીર્ણ).
૧. આ મહાસાગર મર્યાદાનું સ્થાન છે, નિશ્ચિત રત્નાકર છે, અને સર્વઆશાએાને પરિપૂર્ણ કરનાર છે, અને સંપત્તિને માટે મ્હેં તેનું અનુગમન કર્યુંપણ મને એક પઈસો પણ ન મળ્યો તો મૂલ્યવાન્ રત્નની તો વાત જ શીકરવી ? આ કંઈ મહાસાગરનો દેાષ નથી, પણ મ્હારા પોતાના જ જન્માંતરનુંફળ છે (પ્રકીર્ણ).
ર. આ તો એવું જ કે તે ક્‌હેતાં પણ અમે લાજીએ છીએ, તે એ કેઆ સાંયાત્રિકો ( વહાણમાં ફરનાર વ્યાપારીયો ) આવા પાણીથી ભરેલાસાગર ઉપર જાય છે છતાં અત્યંત તૄષાવાળા થઈ કુવાના પાણીથી ભરેલીમસકો એ જ સાગરના તીર ઉપર એમને ખભા ઉપર લેઈ રાખવી પડેછે. (પ્રકીર્ણ)
ર. આ તો એવું જ કે તે ક્‌હેતાં પણ અમે લાજીએ છીએ, તે એ કેઆ સાંયાત્રિકો ( વહાણમાં ફરનાર વ્યાપારીયો ) આવા પાણીથી ભરેલાસાગર ઉપર જાય છે છતાં અત્યંત તૄષાવાળા થઈ કુવાના પાણીથી ભરેલીમસકો એ જ સાગરના તીર ઉપર એમને ખભા ઉપર લેઈ રાખવી પડેછે. (પ્રકીર્ણ)
"[૧]यट्टीचीभिः स्पृशसि गगनं यच्चपातालमूलम्
"[૧]यट्टीचीभिः स्पृशसि गगनं यच्चपातालमूलम्
Line 305: Line 296:
राजहंस रसिक स्मरणीया
राजहंस रसिक स्मरणीया
श्रीमता तदपि मानसकेलिः ॥
श्रीमता तदपि मानसकेलिः ॥
૧. મોજાવડે તું ગગનનો સ્પર્શ કરે છે, રત્નો વડે તું પાતાળને પ્રકાશિતકરે છે, અને ધરતીનું તું આચ્છાદન કરે છે; ત્હારા એ સર્વ પરાક્રમને ધિક્કાકાર છે-કારણ પાણી લેવાનો રસીયો પ્રવાસી ત્હારા તીર ઉપર અાંસુની ધારાઓ મુકી ત્હારો ત્યાગ કરે છે (પ્રકીર્ણ).
૧. મોજાવડે તું ગગનનો સ્પર્શ કરે છે, રત્નો વડે તું પાતાળને પ્રકાશિતકરે છે, અને ધરતીનું તું આચ્છાદન કરે છે; ત્હારા એ સર્વ પરાક્રમને ધિક્કાકાર છે-કારણ પાણી લેવાનો રસીયો પ્રવાસી ત્હારા તીર ઉપર અાંસુની ધારાઓ મુકી ત્હારો ત્યાગ કરે છે (પ્રકીર્ણ).
ર. હે હંસ ! માત્ર થોડો સમય અા કમળને ત્હારો સમાગમ થયો હતો;તેટલામાં તો નિત્ય કાળ સુધી તે તને ભુલતું નથી, માટે માનસ (સરોવર)માં વિહાર કર - રે – માનસમાં વિહાર કર, પણ આવી મિત્રતાનો ત્યાગન કરીશ. ( પ્રકીર્ણ).
ર. હે હંસ ! માત્ર થોડો સમય અા કમળને ત્હારો સમાગમ થયો હતો;તેટલામાં તો નિત્ય કાળ સુધી તે તને ભુલતું નથી, માટે માનસ (સરોવર)માં વિહાર કર - રે – માનસમાં વિહાર કર, પણ આવી મિત્રતાનો ત્યાગન કરીશ. ( પ્રકીર્ણ).
૩. જેના જેના ભણી ત્હારી પ્રીતિ વળે છે તે તે જ સરસી (સરોવ૨)રમણીય છે; તો પણ હે રસિક રાજહંસ, તું શ્રીમાન્ છે. તેણે માનસક્રીડાસ્મરવી જોઈયે છીયે. ( પ્રકીર્ણ )
૩. જેના જેના ભણી ત્હારી પ્રીતિ વળે છે તે તે જ સરસી (સરોવ૨)રમણીય છે; તો પણ હે રસિક રાજહંસ, તું શ્રીમાન્ છે. તેણે માનસક્રીડાસ્મરવી જોઈયે છીયે. ( પ્રકીર્ણ )
“અને છેલું વાક્ય–તમારા ઉચિતાનુચિત અને ધર્માધર્મના વિચાર સંબંધે – હું કહું છું તે એટલું જ કે-
“અને છેલું વાક્ય–તમારા ઉચિતાનુચિત અને ધર્માધર્મના વિચાર સંબંધે – હું કહું છું તે એટલું જ કે-
Line 323: Line 314:
“સત્ય વાત છે કે સંસારમાં ર્‌હેવું અને શમસુખ સાચવવું એ ઉભય ક્રિયાઓનું સમકાલીન સંમેલન ઘણું વિકટ, સૂક્ષ્મ, અને દુર્લભ છે અને તે મેળવતાં મેળવતાં ઉભય ક્રિયામાં ઉભયભ્રષ્ટ થતાં હશે. પણ જે ચિત્ત તે પરમ લાભને પામી શકે છે તેનું માહાત્મ્ય અલૌકિક થાય છે, તેમનાથી લોકનું અપૂર્વ કલ્યાણ થાય છે, અને લોક જેને ઇશ્વરેચ્છા ક્‌હે છે અને અમે જેને અલખનું લખવાસનાસ્વરૂપ
“સત્ય વાત છે કે સંસારમાં ર્‌હેવું અને શમસુખ સાચવવું એ ઉભય ક્રિયાઓનું સમકાલીન સંમેલન ઘણું વિકટ, સૂક્ષ્મ, અને દુર્લભ છે અને તે મેળવતાં મેળવતાં ઉભય ક્રિયામાં ઉભયભ્રષ્ટ થતાં હશે. પણ જે ચિત્ત તે પરમ લાભને પામી શકે છે તેનું માહાત્મ્ય અલૌકિક થાય છે, તેમનાથી લોકનું અપૂર્વ કલ્યાણ થાય છે, અને લોક જેને ઇશ્વરેચ્છા ક્‌હે છે અને અમે જેને અલખનું લખવાસનાસ્વરૂપ


૧. હા ! અરેરે ! માનસસરોવરના સલિલના ભૂષણરૂપ ઓ રાજહંસ !દુધપાણીનો વિવેક કરવા, જ્યારે તું જ શકિતમાન નથી ત્યારે એ વિવેક તેશું કપોત કરી શકશે કે ચકલાનું બચ્ચુ કરી શકશે? ( પ્રકીર્ણ)
૧. હા ! અરેરે ! માનસસરોવરના સલિલના ભૂષણરૂપ ઓ રાજહંસ !દુધપાણીનો વિવેક કરવા, જ્યારે તું જ શકિતમાન નથી ત્યારે એ વિવેક તેશું કપોત કરી શકશે કે ચકલાનું બચ્ચુ કરી શકશે? ( પ્રકીર્ણ)
ર. આ મહારાજ જે શુધ્ધ અનિર્વચનીય જ્યોતિનું ધ્યાન ધરે છે તેજ્યોતિને, એમના છત્રની છાયા ઢાંકતી નથી, મત્ત ગન્ધગજના મદનું કાજળ જેવા મષીપંક નામનું કલંક તેને સ્પર્શ કરવા પામતું નથી; ચામરોનેલીલાથી કંપતો પવન તેને શાંત કરતો નથી, એવા શુદ્ધ જ્યોતિનું આમહારાજ ધ્યાન ધરે છે (પ્રસન્નરાઘવ).
ર. આ મહારાજ જે શુધ્ધ અનિર્વચનીય જ્યોતિનું ધ્યાન ધરે છે તેજ્યોતિને, એમના છત્રની છાયા ઢાંકતી નથી, મત્ત ગન્ધગજના મદનું કાજળ જેવા મષીપંક નામનું કલંક તેને સ્પર્શ કરવા પામતું નથી; ચામરોનેલીલાથી કંપતો પવન તેને શાંત કરતો નથી, એવા શુદ્ધ જ્યોતિનું આમહારાજ ધ્યાન ધરે છે (પ્રસન્નરાઘવ).
કહીયે છીયે તે વાસના આવાં ચિત્તની સિદ્ધિથી જ થાય છે. વિશ્વામિત્રે ક્ષત્રિયપદ છોડી બ્રહ્મર્ષિપદ શોધ્યું તેમણે એ ઉભય પદનાં પાલક જનક મહાત્માની સ્તુતિ કેવી કરી છે તે સાંભળો.
કહીયે છીયે તે વાસના આવાં ચિત્તની સિદ્ધિથી જ થાય છે. વિશ્વામિત્રે ક્ષત્રિયપદ છોડી બ્રહ્મર્ષિપદ શોધ્યું તેમણે એ ઉભય પદનાં પાલક જનક મહાત્માની સ્તુતિ કેવી કરી છે તે સાંભળો.
Line 336: Line 327:
સર૦– “સાક્ષાત્ સરસ્વતીદેવીનો ઉપદેશ કીયા અંતઃકરણ પાસે આજ્ઞાધારણ નહીં કરાવે ? પણ મૈયા, વ્યાસ જેવા પિતાના ઉપદેશ શુક મુનિને માટે અપર્યાપ્ત નીવડ્યા તેમ મ્હારા અંતરાત્માનું ભય આપના
સર૦– “સાક્ષાત્ સરસ્વતીદેવીનો ઉપદેશ કીયા અંતઃકરણ પાસે આજ્ઞાધારણ નહીં કરાવે ? પણ મૈયા, વ્યાસ જેવા પિતાના ઉપદેશ શુક મુનિને માટે અપર્યાપ્ત નીવડ્યા તેમ મ્હારા અંતરાત્માનું ભય આપના


૧. તમારા હાથના તળીયાને બાણની પણછના ઘસારાના ઘા પડ્યાછે;તમારા કંઠમાં ઓંકારનાદ છે; પ્રતાપ નામનું તમારું તેજ પૃથ્વીતલમાં પ્રકાશે છે અને અંતમાં આત્મજ્યોતિ પ્રકાશે છે, સિંહાસનલક્ષ્મી તમારુંરાજત્વ જણાવે છે ને પદ્માસનલક્ષ્મી તમારા શમને જણાવે છે: જેનામાંઅાવા અાવા ગુણ છે તે તમે નિમિકુલ રૂપ કુમુદના આનન્દચંદ્ર નરેન્દ્ર છો.( પ્રસન્નરાધવ.).
૧. તમારા હાથના તળીયાને બાણની પણછના ઘસારાના ઘા પડ્યાછે;તમારા કંઠમાં ઓંકારનાદ છે; પ્રતાપ નામનું તમારું તેજ પૃથ્વીતલમાં પ્રકાશે છે અને અંતમાં આત્મજ્યોતિ પ્રકાશે છે, સિંહાસનલક્ષ્મી તમારુંરાજત્વ જણાવે છે ને પદ્માસનલક્ષ્મી તમારા શમને જણાવે છે: જેનામાંઅાવા અાવા ગુણ છે તે તમે નિમિકુલ રૂપ કુમુદના આનન્દચંદ્ર નરેન્દ્ર છો.( પ્રસન્નરાધવ.).
૨. પરીક્ષા કરી સત્ય જાણી લેવું. Verification,
૨. પરીક્ષા કરી સત્ય જાણી લેવું. Verification,
​ઉપદેશથી નષ્ટ ન થાય તો ક્ષમા કરશો. હું શુદ્ધ અન્તઃકરણપૂર્વક
​ઉપદેશથી નષ્ટ ન થાય તો ક્ષમા કરશો. હું શુદ્ધ અન્તઃકરણપૂર્વક
માનું છું ને કહું છું કે–
માનું છું ને કહું છું કે–
Line 410: Line 401:


“[૧]अयति: श्रध्धयोपेतो योगाच्चलितमानसः
“[૧]अयति: श्रध्धयोपेतो योगाच्चलितमानसः
Χ          Χ        Χ        Χ        Χ        Χ
कच्चिन्नोभयविभ्रष्टच्छिन्नाभ्रमिव नश्यति ।
कच्चिन्नोभयविभ्रष्टच्छिन्नाभ्रमिव नश्यति ।
“ત્યારે તેને ઉત્તર મળ્યા કે
“ત્યારે તેને ઉત્તર મળ્યા કે
Line 441: Line 431:
“જે યોગદૃષ્ટિને પરમ અલક્ષ્ય લક્ષ્ય થાય છે તેને પૂર્વાપર જન્માવસ્થા લક્ષ્ય થાય તેમાં શી નવાઈ છે ? નવીનચંદ્રજી, તેવું લક્ષ્ય તમારે પ્રત્યક્ષ કરવું હોય તો તેટલો યોગ સાધો. તમને પણ યોગસિદ્ધ દૃષ્ટિ પ્રાપ્ત થશે અને શ્રદ્ધાની અપેક્ષા વિના તે વસ્તુ જોઈ શકશો કે જેને માટે આજ તો તમારે શ્રદ્ધા જ આવશ્યક છે. એ શ્રદ્ધા વિના જાતે શું જોવું ને કેમ જોવું તેનો માર્ગ ગુરુજી દેખાડશે.”
“જે યોગદૃષ્ટિને પરમ અલક્ષ્ય લક્ષ્ય થાય છે તેને પૂર્વાપર જન્માવસ્થા લક્ષ્ય થાય તેમાં શી નવાઈ છે ? નવીનચંદ્રજી, તેવું લક્ષ્ય તમારે પ્રત્યક્ષ કરવું હોય તો તેટલો યોગ સાધો. તમને પણ યોગસિદ્ધ દૃષ્ટિ પ્રાપ્ત થશે અને શ્રદ્ધાની અપેક્ષા વિના તે વસ્તુ જોઈ શકશો કે જેને માટે આજ તો તમારે શ્રદ્ધા જ આવશ્યક છે. એ શ્રદ્ધા વિના જાતે શું જોવું ને કેમ જોવું તેનો માર્ગ ગુરુજી દેખાડશે.”


* જૈન સંપ્રદાયમાં પણ સત્પુરૂષોની ઉર્ધ્વગતિ માની છે, ચંદ્ર પ્રભાચરિ-તમાં કહ્યું છે કે:-
* જૈન સંપ્રદાયમાં પણ સત્પુરૂષોની ઉર્ધ્વગતિ માની છે, ચંદ્ર પ્રભાચરિ-તમાં કહ્યું છે કે:-
क्षीणकर्मा ततो जीवः स्वदेहाकृतिमुद्वहन
क्षीणकर्मा ततो जीवः स्वदेहाकृतिमुद्वहन
ऊर्ध्व स्वभावतो याति वन्हिज्वालाकलापवत् ॥
ऊर्ध्व स्वभावतो याति वन्हिज्वालाकलापवत् ॥
Line 448: Line 438:
  ૧. જેને પરમ જ્યોતિનો આવિર્ભાવ થયો છે તેવા મહાત્માએાનાં વાક્યયોગસિદ્ધ હોય છે. તેમાં સંશય ન કરવો, કારણ એમની વાણીમાંજ મંગલ લક્ષ્મી સિદ્ધિરૂપે વળગેલી ર્‌હે છે. તેઓ જેવી તેવી એટલે અસત્યનીવડે એવી વાણી બોલતા નથી. ( ઉતરરામ ઉપરથી.)
  ૧. જેને પરમ જ્યોતિનો આવિર્ભાવ થયો છે તેવા મહાત્માએાનાં વાક્યયોગસિદ્ધ હોય છે. તેમાં સંશય ન કરવો, કારણ એમની વાણીમાંજ મંગલ લક્ષ્મી સિદ્ધિરૂપે વળગેલી ર્‌હે છે. તેઓ જેવી તેવી એટલે અસત્યનીવડે એવી વાણી બોલતા નથી. ( ઉતરરામ ઉપરથી.)
સર૦– [૧] मुक्तबांणगतिप्रायः संसारस्तु शरीरिणाम् એ મંત્રનું દૃષ્ટાંત આ યોગભ્રષ્ટ જનના પુનરાવર્તનમાં હશે.
સર૦– <ref>ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૦૦.</ref>मुक्तबांणगतिप्रायः संसारस्तु शरीरिणाम् એ મંત્રનું દૃષ્ટાંત આ યોગભ્રષ્ટ જનના પુનરાવર્તનમાં હશે.


ચન્દા૦- એમ જ. દ્વા સુપર્ણા[૨] આદિ શ્રુતિ છે તેમાં ઈશ અને અનીશ બે પક્ષી ક્‌હેલાં છે. સંસારસમષ્ટિ [૩] જેવા ઈશનો ઉપાધિ છે તેમ વ્યષ્ટિ [૪]ના સંસાર અનીશના ઉપાધિ છે. બાણની ગતિ જેવા એ સંસાર ગણવા, બાણ જેવાં સંસારીનાં ને સંસારનાં નામરૂપ ગણવાં, ધનુષ્ય જેવું પ્રથમ અવતારમાંના જન્મનું કારણ અલખના વાસનાસ્વરૂપને ગણવા, અને એ સ્વરૂપની શક્તિને મુક્તિ ગણવી. એ ઉપાધિથી ઉપહિત ઈશ અભેાક્તા છે ને અનીશ ભોક્તા છે. જ્યાં સુધી બાણની ગતિ છે ત્યાં સુધી ભોક્તાની ભુક્તિ છે. અનીશ યોગથી ઈશની સાથે સામ્ય પામે ત્યાં સુધી તેના ભોગસંસાર પ્રવાહરૂપ ધરે છે ને એ વાસના સ્વરૂપ શાન્ત થાય એટલે પ્રવાહરૂપ પણ શાંત થાય. જે યોગભ્રષ્ટ થયા વિના સંસિદ્ધ થાય છે તેમની બાણગતિ ત્વરિત હોય છે ; યોગભ્રષ્ટની ગતિ વધારે કાલ ટકે છે પણ ત્વરિત હોય છે; પામર જીવની ગતિ મન્દ મન્દ પુનરાવર્તન પામનારી હોય છે. એવા જીવ
ચન્દા૦- એમ જ. દ્વા સુપર્ણા<ref>ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૨૫.</ref>આદિ શ્રુતિ છે તેમાં ઈશ અને અનીશ બે પક્ષી ક્‌હેલાં છે. સંસારસમષ્ટિ જેવા ઈશનો ઉપાધિ છે તેમ વ્યષ્ટિ <ref>The microcosm</ref>ના સંસાર અનીશના ઉપાધિ છે. બાણની ગતિ જેવા એ સંસાર ગણવા, બાણ જેવાં સંસારીનાં ને સંસારનાં નામરૂપ ગણવાં, ધનુષ્ય જેવું પ્રથમ અવતારમાંના જન્મનું કારણ અલખના વાસનાસ્વરૂપને ગણવા, અને એ સ્વરૂપની શક્તિને મુક્તિ ગણવી. એ ઉપાધિથી ઉપહિત ઈશ અભેાક્તા છે ને અનીશ ભોક્તા છે. જ્યાં સુધી બાણની ગતિ છે ત્યાં સુધી ભોક્તાની ભુક્તિ છે. અનીશ યોગથી ઈશની સાથે સામ્ય પામે ત્યાં સુધી તેના ભોગસંસાર પ્રવાહરૂપ ધરે છે ને એ વાસના સ્વરૂપ શાન્ત થાય એટલે પ્રવાહરૂપ પણ શાંત થાય. જે યોગભ્રષ્ટ થયા વિના સંસિદ્ધ થાય છે તેમની બાણગતિ ત્વરિત હોય છે ; યોગભ્રષ્ટની ગતિ વધારે કાલ ટકે છે પણ ત્વરિત હોય છે; પામર જીવની ગતિ મન્દ મન્દ પુનરાવર્તન પામનારી હોય છે. એવા જીવ


[૫]नद्यां कीटा इवावर्तादावर्त्तान्तरमाशु ते
<ref>નદીમાં એક વમળમાંથી બીજામાં કીડાઓ ત્વરાથી જાય તેમ તેઓ એક જન્મમાંથી બીજામાં જતા નિવૃતિ પામતો જ નથી;</ref>नद्यां कीटा इवावर्तादावर्त्तान्तरमाशु ते
व्रजन्तो जन्मनो जन्म लभन्ते नैव निर्वृतिम् ॥
व्रजन्तो जन्मनो जन्म लभन्ते नैव निर्वृतिम् ॥
“સંસારકર્મનો પરિપાક થતા સુધી તેમની આ દશા ર્‌હે છે, પ્રવાસીના પગ સ્વગ્રામ આવતાં ત્વરિત ઉપડે છે તેમ કર્મપરિપાક પામનારની ગતિ પણ ત્વરિત થાય છે અને તેથી જ યોગભ્રષ્ટ કે યોગસિદ્ધ ઉભયની ગતિ ત્વરિત છે. એ ગતિની ત્વરા વધે તેમ તેમ એના ભોગ સૂક્ષ્મતર થાય છે અને હોલાતી વાટ હોલાતાં હોલાતાં અતિશય પ્રકાશ ધરે છે તેમ તેમ આ ભાગ સૂક્ષ્મતમ થાય છે ને તેમ થાય ત્યાં સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થયું ગણવું અને તેમાંથી વાસનાક્ષય થાય છે. માટે નવીનચંદ્રજી, યોગમાંથી ભ્રષ્ટ થનારના ભોગ પણ કલ્યાણકારક છે એવો અલક્ષ્યાલક્ષ્યનો એક સિદ્ધાંત છે, વિષય જેમ વિષયીને ખેંચે છે તેમ સદ્વસ્તુના પૂર્વાભ્યાસમાં પણ એવી શક્તિ છે કે સાધુઓ તેનાથી ખેંચાય છે. ह्रियते ह्यवशो हि सः II એક વૃક્ષ ઉપર ઈશ ને અનીશ ઉભય છે, ભોગી અનીશ અને સાક્ષી
“સંસારકર્મનો પરિપાક થતા સુધી તેમની આ દશા ર્‌હે છે, પ્રવાસીના પગ સ્વગ્રામ આવતાં ત્વરિત ઉપડે છે તેમ કર્મપરિપાક પામનારની ગતિ પણ ત્વરિત થાય છે અને તેથી જ યોગભ્રષ્ટ કે યોગસિદ્ધ ઉભયની ગતિ ત્વરિત છે. એ ગતિની ત્વરા વધે તેમ તેમ એના ભોગ સૂક્ષ્મતર થાય છે અને હોલાતી વાટ હોલાતાં હોલાતાં અતિશય પ્રકાશ ધરે છે તેમ તેમ આ ભાગ સૂક્ષ્મતમ થાય છે ને તેમ થાય ત્યાં સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થયું ગણવું અને તેમાંથી વાસનાક્ષય થાય છે. માટે નવીનચંદ્રજી, યોગમાંથી ભ્રષ્ટ થનારના ભોગ પણ કલ્યાણકારક છે એવો અલક્ષ્યાલક્ષ્યનો એક સિદ્ધાંત છે, વિષય જેમ વિષયીને ખેંચે છે તેમ સદ્વસ્તુના પૂર્વાભ્યાસમાં પણ એવી શક્તિ છે કે સાધુઓ તેનાથી ખેંચાય છે. ह्रियते ह्यवशो हि सः II એક વૃક્ષ ઉપર ઈશ ને અનીશ ઉભય છે, ભોગી અનીશ અને સાક્ષી


૧. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૦૦.
​ઈશની એક દૃષ્ટિ થતાં ઈશ અનીશને આમ આકર્ષે છે અને સ્વસમાન કરે છે. એનું નામ ઈશ્વરની કૃપા. એનું નામ ઉભય પક્ષીની મિત્રતા. આગન્તુક મિત્રનો સ્વર સાંભળી, અન્નપર બેઠેલો મિત્ર જેમ આતુરતાથી અન્નનો ત્યાગ કરતો નથી પણ કોળીયા ત્વરાથી ભરી લે છે અને આવેલા મિત્રને મળવા દોડે છે તેમ જ સૂક્ષ્મ પ્રીતિના ભોગી અનીશ સાધુએ ઈશને જોઈ ભોગને સુક્ષ્મતર કરે છે. નવીનચંદ્રજી, તમને જે માર્ગ દર્શાવ્યો છે તે કલ્યાણકારક જ છે ને મધુરીની મધુર કલ્યાણી મતિ તેમાં તમને અપૂર્વ સાહાય્ય આપશે એમ સર્વ સાધુજનની શ્રદ્ધા છે. નવીનચંદ્રજી, તમારી પ્રીતિ બાણની પેઠે ધનુષ્ય ઉપરથી છુટી ચુકી છે ને તેના પ્રતિરોધનો પ્રયત્ન મિથ્યાદમ્ભ છે. એ દમ્ભરૂપ અભિમાનનો ત્યાગ કરી, કલ્યાણ આશય ધરી, પ્રાપ્ત પ્રવાહમાં પ્રવૃત્ત થાવ, અને સર્વ જન જેનું મોદન કરે છે તે આશયને કલ્યાણરૂપ જ સમજો.
૧. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૨૫.
૩. The macrocosm
૪. The microcosm.
પ. નદીમાં એક વમળમાંથી બીજામાં કીડાઓ ત્વરાથી જાય તેમ તેઓ એક જન્મમાંથી બીજામાં જતા નિવૃતિ પામતો જ નથી; પંચદશી
​ઈશની એક દૃષ્ટિ થતાં ઈશ અનીશને આમ આકર્ષે છે અને સ્વસમાન
કરે છે. એનું નામ ઈશ્વરની કૃપા. એનું નામ ઉભય પક્ષીની મિત્રતા. આગન્તુક મિત્રનો સ્વર સાંભળી, અન્નપર બેઠેલો મિત્ર જેમ આતુરતાથી અન્નનો ત્યાગ કરતો નથી પણ કોળીયા ત્વરાથી ભરી લે છે અને આવેલા મિત્રને મળવા દોડે છે તેમ જ સૂક્ષ્મ પ્રીતિના ભોગી અનીશ સાધુએ ઈશને જોઈ ભોગને સુક્ષ્મતર કરે છે. નવીનચંદ્રજી, તમને જે માર્ગ દર્શાવ્યો છે તે કલ્યાણકારક જ છે ને મધુરીની મધુર કલ્યાણી મતિ તેમાં તમને અપૂર્વ સાહાય્ય આપશે એમ સર્વ સાધુજનની શ્રદ્ધા છે. નવીનચંદ્રજી, તમારી પ્રીતિ બાણની પેઠે ધનુષ્ય ઉપરથી છુટી ચુકી છે ને તેના પ્રતિરોધનો પ્રયત્ન મિથ્યાદમ્ભ છે. એ દમ્ભરૂપ અભિમાનનો ત્યાગ કરી, કલ્યાણ આશય ધરી, પ્રાપ્ત પ્રવાહમાં પ્રવૃત્ત થાવ, અને સર્વ જન જેનું મોદન કરે છે તે આશયને કલ્યાણરૂપ જ સમજો.


"विगतमानमदा मुदिताशयाः
"विगतमानमदा मुदिताशयाः
Line 492: Line 476:
ચન્દ્રા૦– મનુષ્ય પોતાના દેહના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેનું કૃત્ય અવચ્છિન્ન હોય છે, કારણ દેહનાં સુખ અનન્ત થતાં નથી. પરમાત્મદર્શનને માટે પ્રવૃત્ત થનારને માર્ગે આમરણાન્ત પ્હોંચે છે પણ તે માર્ગ જ્ઞાની જનોએ શોધી દર્શાવેલા છે અને નેત્ર ઉઘાડે તેને જડે એવા છે. પરંતુ લોકકલ્યાણના માર્ગ લોકસંખ્યાના જેટલા અસંખ્ય છે; ભિન્ન ભિન્ન અનેક સુખી દુ:ખી જનોની વૃત્તિઓ અને વાસનાઓ જેવા એ માર્ગ ની સર્વતોમુખ અને અનન્ત છે, નવીનચંદ્રજી, એવા માર્ગ તમ
ચન્દ્રા૦– મનુષ્ય પોતાના દેહના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેનું કૃત્ય અવચ્છિન્ન હોય છે, કારણ દેહનાં સુખ અનન્ત થતાં નથી. પરમાત્મદર્શનને માટે પ્રવૃત્ત થનારને માર્ગે આમરણાન્ત પ્હોંચે છે પણ તે માર્ગ જ્ઞાની જનોએ શોધી દર્શાવેલા છે અને નેત્ર ઉઘાડે તેને જડે એવા છે. પરંતુ લોકકલ્યાણના માર્ગ લોકસંખ્યાના જેટલા અસંખ્ય છે; ભિન્ન ભિન્ન અનેક સુખી દુ:ખી જનોની વૃત્તિઓ અને વાસનાઓ જેવા એ માર્ગ ની સર્વતોમુખ અને અનન્ત છે, નવીનચંદ્રજી, એવા માર્ગ તમ


૧. ત્રીજો ભાગ પૃ. ૧ર૦.
૧. ત્રીજો ભાગ પૃ. ૧ર૦.
ર. ત્રીજો ભાગ પૃ. ૧ર૧.
ર. ત્રીજો ભાગ પૃ. ૧ર૧.
૩. ત્રીજો ભાગ પૃ. ૧ર૧.
૩. ત્રીજો ભાગ પૃ. ૧ર૧.
૪. ત્રીજો ભાગ પૃ. ૧રર-૩.
૪. ત્રીજો ભાગ પૃ. ૧રર-૩.
જેવાં ચતુર વિદ્વાન્ રસિક જ્ઞાનિ ઉદાત્ત હૃદયોના મનોરથ જ જાણી દેખાડી શકે છે. દ્રવ્ય, અધિકાર, આદિ શક્તિયોવાળામાં આ મનોરથ જાગે છે ત્યારે અદ્ભુત રૂપ ધરે છે. એવા મનોરથ ધરનાર મહાશય મનની ઇયત્તાને ચંદ્રાવલી તો શું પણ સમર્થ ગુરુજી વિષ્ણુદાસ કે સ્મૃતિ કે શ્રુતિ કઈ પણુ તુલિત કરી શકે એમ નથી. તેમને તેમ તુલિત કરવાનું સાધન જ નથી.
જેવાં ચતુર વિદ્વાન્ રસિક જ્ઞાનિ ઉદાત્ત હૃદયોના મનોરથ જ જાણી દેખાડી શકે છે. દ્રવ્ય, અધિકાર, આદિ શક્તિયોવાળામાં આ મનોરથ જાગે છે ત્યારે અદ્ભુત રૂપ ધરે છે. એવા મનોરથ ધરનાર મહાશય મનની ઇયત્તાને ચંદ્રાવલી તો શું પણ સમર્થ ગુરુજી વિષ્ણુદાસ કે સ્મૃતિ કે શ્રુતિ કઈ પણુ તુલિત કરી શકે એમ નથી. તેમને તેમ તુલિત કરવાનું સાધન જ નથી.


[૧]वासरगम्यमनूरोरम्बरमवनी च वामनैकपदा ।
<ref>આકાશમાં અરૂણ એક દિવસમાં પ્રવાસ કરી ર્‌હે છેઃ પૃથ્વીને વામને એક પગલે ભરી દીધી; સમુદ્રનું લંઘન પણ નૌકા કરે છે પણ સત્પુરૂષોના મન શાનીવડે શાનીસાથે તોળીયે ? પ્રકીર્ણ</ref>वासरगम्यमनूरोरम्बरमवनी च वामनैकपदा ।
जलधिरपि पोतलङ्घ्यः सतां मनः केन तुलयामः ॥
जलधिरपि पोतलङ्घ्यः सतां मनः केन तुलयामः ॥
એનું કારણ એ જ કે મનુષ્ય પોતાને માટે મનોરથ બાંધે છે તેના કરતાં અનેકધા સંધાન પામેલા તેમને માટે સજજનોએ બાંધેલાં મનેરથ વિભુ હોય છે.
એનું કારણ એ જ કે મનુષ્ય પોતાને માટે મનોરથ બાંધે છે તેના કરતાં અનેકધા સંધાન પામેલા તેમને માટે સજજનોએ બાંધેલાં મનેરથ વિભુ હોય છે.


[૨]नाल्पीयसि निबध्नन्ति पदमुन्नतचेतसः ।
<ref> મ્હોટાં ચિત્તવાળાએાને ભુવનલાભ થાય તે પણ તેમના મનોરથોની હદ આવતી નથી, તેઓ અલ્પ પદાર્થમાં પોતાના પદને બન્ધન પામવાદેતા નથી. પ્રકીર્ણ</ref>नाल्पीयसि निबध्नन्ति पदमुन्नतचेतसः ।
येषां भुवनलाभेऽपि निःसीमानो मनोरथाः ॥
येषां भुवनलाभेऽपि निःसीमानो मनोरथाः ॥
એવા પરોપકારી સજ્જનોના મનોરથ, કોનું કલ્યાણ કરવું, કોનું કલ્યાણ કરવું, તે કેમ કરું, ક્યારે કરું, ઇત્યાદિ ચિન્તાઓ રૂપ પાંખો ઉપર બેસી અપ્રતિહતપણે ફર્યા કરે છે.
એવા પરોપકારી સજ્જનોના મનોરથ, કોનું કલ્યાણ કરવું, કોનું કલ્યાણ કરવું, તે કેમ કરું, ક્યારે કરું, ઇત્યાદિ ચિન્તાઓ રૂપ પાંખો ઉપર બેસી અપ્રતિહતપણે ફર્યા કરે છે.


[૩] सन्तोऽपि सन्तः क्व किरन्तु तेजः
<ref>જેટલા સત્પુરૂષો છતમાં છે તેમની વાત કરીયે તો પણ તેઓ પોતાનું તેજ કયાં વેરે ? ક્યાં જ્વલમાન થાય ? કયાં વિસ્તારવિકાસ પામે, વારૂ? તેમને બ્રહ્માએ ઉત્પન્ન કર્યો છે ખરો પણ દીવો સળગાવી તેને ઘડામાં રુંધી રાખીયે તેમ એ બ્રહ્માએ તેમને ઉત્પન્ન કરી બ્રહ્માણ્ડરૂપ ખુણામાં કેદ કરી રાખ્યા છે ને પોતાનું તેજ બહાર ક્‌હાડવા દેતો નથી. બાકી એ સત્પુરૂષોની જ્વાલાઓ તો બ્રહ્માંડ ભેદીને પણ 'ચાલે તો બ્હાર નીકળું નીકળું' કરી ર્‌હેલી છે. (પ્રકીર્ણ )</ref>सन्तोऽपि सन्तः क्व किरन्तु तेजः
क्व नु ज्ज्वलन्तु क्व ननु प्रथन्ताम् ।
क्व नु ज्ज्वलन्तु क्व ननु प्रथन्ताम् ।
विधाय रुद्धा ननु वेधसैव
विधाय रुद्धा ननु वेधसैव
ब्रह्माण्डकोणे घटदीपकल्पाः ॥
ब्रह्माण्डकोणे घटदीपकल्पाः ॥
૧. આકાશમાં અરૂણ એક દિવસમાં પ્રવાસ કરી ર્‌હે છેઃ પૃથ્વીને વામને એક પગલે ભરી દીધી; સમુદ્રનું લંઘન પણ નૌકા કરે છે પણ સત્પુરૂષોના મન શાનીવડે શાનીસાથે તોળીયે ? પ્રકીર્ણ
 
૨. મ્હોટાં ચિત્તવાળાએાને ભુવનલાભ થાય તે પણ તેમના મનોરથોની હદ આવતી નથી, તેઓ અલ્પ પદાર્થમાં પોતાના પદને બન્ધન પામવાદેતા નથી. પ્રકીર્ણ
૩. જેટલા સત્પુરૂષો છતમાં છે તેમની વાત કરીયે તો પણ તેઓ પોતાનું તેજ કયાં વેરે ? ક્યાં જ્વલમાન થાય ? કયાં વિસ્તારવિકાસ પામે, વારૂ? તેમને બ્રહ્માએ ઉત્પન્ન કર્યો છે ખરો પણ દીવો સળગાવી તેને ઘડામાં રુંધી રાખીયે તેમ એ બ્રહ્માએ તેમને ઉત્પન્ન કરી બ્રહ્માણ્ડરૂપ ખુણામાં કેદ કરી રાખ્યા છે ને પોતાનું તેજ બહાર ક્‌હાડવા દેતો નથી. બાકી એ સત્પુરૂષોની જ્વાલાઓ તો બ્રહ્માંડ ભેદીને પણ 'ચાલે તો બ્હાર નીકળું નીકળું' કરી ર્‌હેલી છે. (પ્રકીર્ણ )
પરોપકારના મનોરથના વિષય આવા સીમવિનાના અને અસંખ્ય છે તેની મર્યાદા માત્ર પરોપકારી જનની અવસ્થા વડે વધે છે ઘટે છે. જનક જેવા રાજા શુક મુનિનું તેમ ઇન્દ્રનું કલ્યાણ કરવા સમર્થ હતા ત્યારે ચન્દ્રાવલી માત્ર રંક મધુરીનું કલ્યાણ કરવા આટલો પ્રયાસ કરી શકે છે ને વધારે કરવા તેની શકિત નથી. આ જ નવીનચંદ્રજી કોઈ ઉચ્ચ પદ ઉપર હોય તે કેટલાનું કલ્યાણ કરી શકે?”
પરોપકારના મનોરથના વિષય આવા સીમવિનાના અને અસંખ્ય છે તેની મર્યાદા માત્ર પરોપકારી જનની અવસ્થા વડે વધે છે ઘટે છે. જનક જેવા રાજા શુક મુનિનું તેમ ઇન્દ્રનું કલ્યાણ કરવા સમર્થ હતા ત્યારે ચન્દ્રાવલી માત્ર રંક મધુરીનું કલ્યાણ કરવા આટલો પ્રયાસ કરી શકે છે ને વધારે કરવા તેની શકિત નથી. આ જ નવીનચંદ્રજી કોઈ ઉચ્ચ પદ ઉપર હોય તે કેટલાનું કલ્યાણ કરી શકે?”


Line 527: Line 508:
પોતાની અવસ્થા પ્રમાણે પરોપકારીના મનોરથ ન્હાના મ્હોટા હોય છે. જેમ કે રંક ગાય જાતે કંઈ પરોપકાર કરવા અશક્ત છે પણ તેનું દહન કરનારને આનંદથી અમૃત આપે છે અને દોહકની અનેકધા કામધેનુ થાય છે. જતા આવતા સર્વ પથિકજન, કૃમિગણ, પથિગણ આદિ ઉપર ઉપકાર કરી શકનાર વૃક્ષ છે – તે દોહનની અપેક્ષા રાખ્યા વિના સામીપ્ય માત્રથી જ ઉપકાર કરે છે. મૂળથી મુખસુધીનો પ્રદેશ ઉપર વસનાર આવનાર સર્વ પ્રાણીને નદી ઉપકૃત કરે છે, પોતાની પાસે કોઈ ન આવે પણ પોતે જ ઉપકાર્ય જનોના પ્રદેશના શિર ઉપર ચ્હડી ઉપકાર કરતો જાય એ મેઘનું કૃત્ય નદીના કૃત્ય કરતાં વિશેષ છે. મેઘ તો વર્ષમાં ચાતુર્માસથી જ વર્ષે પણ ચન્દ્રના ઉપકાર તો બારે માસ છે. ચન્દ્રના ઉપકાર કલાવાન્ વૃદ્ધિક્ષયના પાત્ર છે, પણ સૂર્યના ઉપકાર તો સર્વદા સમાન અમેય છે. મેઘ, ચન્દ્ર, ને સૂર્ય સ્વયુગે ઉપકાર કરનારનાં ઉત્તરોત્તર દૃષ્ટાંત
પોતાની અવસ્થા પ્રમાણે પરોપકારીના મનોરથ ન્હાના મ્હોટા હોય છે. જેમ કે રંક ગાય જાતે કંઈ પરોપકાર કરવા અશક્ત છે પણ તેનું દહન કરનારને આનંદથી અમૃત આપે છે અને દોહકની અનેકધા કામધેનુ થાય છે. જતા આવતા સર્વ પથિકજન, કૃમિગણ, પથિગણ આદિ ઉપર ઉપકાર કરી શકનાર વૃક્ષ છે – તે દોહનની અપેક્ષા રાખ્યા વિના સામીપ્ય માત્રથી જ ઉપકાર કરે છે. મૂળથી મુખસુધીનો પ્રદેશ ઉપર વસનાર આવનાર સર્વ પ્રાણીને નદી ઉપકૃત કરે છે, પોતાની પાસે કોઈ ન આવે પણ પોતે જ ઉપકાર્ય જનોના પ્રદેશના શિર ઉપર ચ્હડી ઉપકાર કરતો જાય એ મેઘનું કૃત્ય નદીના કૃત્ય કરતાં વિશેષ છે. મેઘ તો વર્ષમાં ચાતુર્માસથી જ વર્ષે પણ ચન્દ્રના ઉપકાર તો બારે માસ છે. ચન્દ્રના ઉપકાર કલાવાન્ વૃદ્ધિક્ષયના પાત્ર છે, પણ સૂર્યના ઉપકાર તો સર્વદા સમાન અમેય છે. મેઘ, ચન્દ્ર, ને સૂર્ય સ્વયુગે ઉપકાર કરનારનાં ઉત્તરોત્તર દૃષ્ટાંત


૧કોઈ મનુષ્ય દ્રવ્યાદિથી હીન અને દરિદ્ર થાય છે ત્યારે માત્ર જવની મુઠી ઈચ્છે છે; એવો વખત આવે છે કે એને એ માણસ પાછળથી આખી પૃથ્વીને તૃણ જેટલી ગણે છે, માટે દ્રવ્યવાન જનોનાં દ્રવ્યના વધારે એાછાપણા પ્રમાણે અનેક પરિણામ થાય છે અને તેથી જણાય છે કે મનુષ્યની અવસ્થા વસ્તુઓને ન્હાની મ્હેાટી કરેછે. ભર્તૃહરિ.
૧કોઈ મનુષ્ય દ્રવ્યાદિથી હીન અને દરિદ્ર થાય છે ત્યારે માત્ર જવની મુઠી ઈચ્છે છે; એવો વખત આવે છે કે એને એ માણસ પાછળથી આખી પૃથ્વીને તૃણ જેટલી ગણે છે, માટે દ્રવ્યવાન જનોનાં દ્રવ્યના વધારે એાછાપણા પ્રમાણે અનેક પરિણામ થાય છે અને તેથી જણાય છે કે મનુષ્યની અવસ્થા વસ્તુઓને ન્હાની મ્હેાટી કરેછે. ભર્તૃહરિ.
છે.[૧]નવીનચંદ્રજી, એ સર્વ પપકારીયોનો આશય તેમની અવસ્થા પ્રમાણે સંકોચવિકાસ પામે છે–તેમાં અલખનાં યોગીઓને આશય, સંસારના ભ્રષ્ટાચારથી દૂર રહી, માત્ર વૃક્ષના જેવા ઉપકાર કરવાથી તૃપ્ત થાય છે.
છે.[૧]નવીનચંદ્રજી, એ સર્વ પપકારીયોનો આશય તેમની અવસ્થા પ્રમાણે સંકોચવિકાસ પામે છે–તેમાં અલખનાં યોગીઓને આશય, સંસારના ભ્રષ્ટાચારથી દૂર રહી, માત્ર વૃક્ષના જેવા ઉપકાર કરવાથી તૃપ્ત થાય છે.
Line 543: Line 524:
સર૦– તેના આશય પણ ઉચ્ચ જ હશે.
સર૦– તેના આશય પણ ઉચ્ચ જ હશે.


૧. रविश्चन्द्रो घना वृक्षा नदी गावश्च सज्जनाः
૧. रविश्चन्द्रो घना वृक्षा नदी गावश्च सज्जनाः
एते परोपकाराय युगे दैवेन निर्मिताः ॥
एते परोपकाराय युगे दैवेन निर्मिताः ॥
૨. માર્ગ ઉપરના વૃક્ષ અને મહાત્માઓ પારકાના ક૯યાણને માટે જ જીવે છે, તપ્ત પથિકને માટે તેમની પાસે છાયા છે – તે તપ્ત જનને આકર્ષે છે, તેમનામાં સર્પ કે એવા ભયંકર ગુણ કે પદાર્થ નથી કે જેને લીધે તેમની પાસે આવેલા શરણાર્થી પસ્તાય, તેઓ જાતેજ ઉગેલા હોય છે – તેમને માટે કોઈ માળીને કે ખેડુને ચિન્તા કરવી પડી નથી, અને કોઈની પાસે ઉપકાર લીધા વિના તેએા ફળદાતા થાય છે. (પ્રકીર્ણ )
૨. માર્ગ ઉપરના વૃક્ષ અને મહાત્માઓ પારકાના ક૯યાણને માટે જ જીવે છે, તપ્ત પથિકને માટે તેમની પાસે છાયા છે – તે તપ્ત જનને આકર્ષે છે, તેમનામાં સર્પ કે એવા ભયંકર ગુણ કે પદાર્થ નથી કે જેને લીધે તેમની પાસે આવેલા શરણાર્થી પસ્તાય, તેઓ જાતેજ ઉગેલા હોય છે – તેમને માટે કોઈ માળીને કે ખેડુને ચિન્તા કરવી પડી નથી, અને કોઈની પાસે ઉપકાર લીધા વિના તેએા ફળદાતા થાય છે. (પ્રકીર્ણ )
૩. આશ્રમોના માર્ગોમાં કીડીયો ઉભરાતી ચાલે છે; તપોવનના કુમારો સામાના ચોખા તમને માટે વેરે તે ચોખા લઈ આ કીડીયોની હારો આ માર્ગો ઉપર ચોપાસ ચાલે છે અને વિસ્તાર પામતાં ચિત્ર પત્રાવલીએાનાં કુંડાળાં જેવી આ હારો લાગે છે: એવા રમ્ય આશ્રમમાર્ગ આનન્દભેાગ આપે છે. (પ્રકીર્ણ)
૩. આશ્રમોના માર્ગોમાં કીડીયો ઉભરાતી ચાલે છે; તપોવનના કુમારો સામાના ચોખા તમને માટે વેરે તે ચોખા લઈ આ કીડીયોની હારો આ માર્ગો ઉપર ચોપાસ ચાલે છે અને વિસ્તાર પામતાં ચિત્ર પત્રાવલીએાનાં કુંડાળાં જેવી આ હારો લાગે છે: એવા રમ્ય આશ્રમમાર્ગ આનન્દભેાગ આપે છે. (પ્રકીર્ણ)
ચન્દ્રા૦–“તે તો એક જ વાત ઝંખે છે ને તેને નિઃશ્વાસે નિઃશ્વાસે આપને વિષયે એક જ ઉદ્ગાર થાય છે કે,
ચન્દ્રા૦–“તે તો એક જ વાત ઝંખે છે ને તેને નિઃશ્વાસે નિઃશ્વાસે આપને વિષયે એક જ ઉદ્ગાર થાય છે કે,
Line 560: Line 541:
નવીનચંદ્રજી, તમે આવા સાધુજન છો, સાધુજનના આશય સમજો છો, મધુરીનું દુઃખ આ હૃદયથી જોવાતું નથી, હું પણ કંઈક વિરક્ત છું તે મ્હારાં વ્રતનો ત્યાગ કરી એ મધુરીને માટે આપની પાસે આવી છું અને એને માટે ક્‌હો કે મ્હારા પોતાના શમસુખને માટે ક્‌હો પણ આ સ્ત્રૈણ હૃદયે માજીનું મન્દિર મુકાવી મને તમારી પાસે આણી છે. સમસ્ત સાધુમંડળનું માન રાખીને, કે મધુરીની દયા કરીને, કે આ
નવીનચંદ્રજી, તમે આવા સાધુજન છો, સાધુજનના આશય સમજો છો, મધુરીનું દુઃખ આ હૃદયથી જોવાતું નથી, હું પણ કંઈક વિરક્ત છું તે મ્હારાં વ્રતનો ત્યાગ કરી એ મધુરીને માટે આપની પાસે આવી છું અને એને માટે ક્‌હો કે મ્હારા પોતાના શમસુખને માટે ક્‌હો પણ આ સ્ત્રૈણ હૃદયે માજીનું મન્દિર મુકાવી મને તમારી પાસે આણી છે. સમસ્ત સાધુમંડળનું માન રાખીને, કે મધુરીની દયા કરીને, કે આ


૧. બળતા ઝળતા મન વડે એણે મ્હારો ત્યાગ કર્યો તે માત્ર દૈવના બળાત્કારથી જ; એવો ત્યાગ કરી એ કાંઈ જાતે પળવાર પણ જીવે એમ છે? છતાં એ જીવે છે તે તો પોતાના લોકોત્તર સત્ત્વને લીધે અને જગતનાં પુણ્યને બળે જીવે છે. (ઉત્તરરામ ઉપરથી)
૧. બળતા ઝળતા મન વડે એણે મ્હારો ત્યાગ કર્યો તે માત્ર દૈવના બળાત્કારથી જ; એવો ત્યાગ કરી એ કાંઈ જાતે પળવાર પણ જીવે એમ છે? છતાં એ જીવે છે તે તો પોતાના લોકોત્તર સત્ત્વને લીધે અને જગતનાં પુણ્યને બળે જીવે છે. (ઉત્તરરામ ઉપરથી)
૨સાધુજનોનું રહસ્ય સર્વથા વિજયથી વર્તે છે, તે કેવું છે માટે એમ વિજય પામે છે? તેમનાં હૃદયની વૃત્તિ પ્રિયગુણોથી છલાછલ ભરાયલી હોય છે, તેમની વાણીમાં નિયમ હોય છે તે વિનયથી મધુર હોય છે, તેમની બુદ્ધિ સ્વભાવથીજ ક૯યાણી - જીવોને માટે કલ્યાણકારક - હોય છે, તેમના પરિચયમાં નિન્દાપાત્ર પદાર્થ તો લેશ હોતો નથી. જગતના રસ આગળ ઈષ્ટ હોય છે તો પાછળ બગડે છે ને પાછળથી ઈષ્ટ થાય તો પ્રથમ દશામાં વાંધા ભરેલા હોય છે, પણ સાધુજનના નિર્દોષ સાત્વિક પ્રીતિકર રસ તો પ્રથમ કે પછી, આગળ કે પાછળ, સર્વદા સર્વથા વિપર્યય વિનાના જ ર્‌હે છે. સાધુજનોનું નિષ્કપટ, નિર્દોષ વિશુદ્ધ રહસ્ય હોય છે તે આ જ ! અને તે જ વિજયથી પ્રવર્તે છે. ( ઉત્તરરામ.)
૨.સાધુજનોનું રહસ્ય સર્વથા વિજયથી વર્તે છે, તે કેવું છે માટે એમ વિજય પામે છે? તેમનાં હૃદયની વૃત્તિ પ્રિયગુણોથી છલાછલ ભરાયલી હોય છે, તેમની વાણીમાં નિયમ હોય છે તે વિનયથી મધુર હોય છે, તેમની બુદ્ધિ સ્વભાવથીજ ક૯યાણી - જીવોને માટે કલ્યાણકારક - હોય છે, તેમના પરિચયમાં નિન્દાપાત્ર પદાર્થ તો લેશ હોતો નથી. જગતના રસ આગળ ઈષ્ટ હોય છે તો પાછળ બગડે છે ને પાછળથી ઈષ્ટ થાય તો પ્રથમ દશામાં વાંધા ભરેલા હોય છે, પણ સાધુજનના નિર્દોષ સાત્વિક પ્રીતિકર રસ તો પ્રથમ કે પછી, આગળ કે પાછળ, સર્વદા સર્વથા વિપર્યય વિનાના જ ર્‌હે છે. સાધુજનોનું નિષ્કપટ, નિર્દોષ વિશુદ્ધ રહસ્ય હોય છે તે આ જ ! અને તે જ વિજયથી પ્રવર્તે છે. ( ઉત્તરરામ.)
​મ્હારા હૃદયના ઉદ્ગાર સત્ય માનીને, કે આપની ઉદાર દક્ષ બુદ્ધિની પ્રેરણાથી,
​મ્હારા હૃદયના ઉદ્ગાર સત્ય માનીને, કે આપની ઉદાર દક્ષ બુદ્ધિની પ્રેરણાથી,
મ્હારી રંક વિજ્ઞપ્તિ સ્વીકારો. વધારે ક્‌હેવાની મ્હારામાં શક્તિ નથી. સત્યનો બલવત્તર બોધ કરવા જેટલું મ્હારામાં જ્ઞાન નથી, ધર્મનું શુદ્ધતર તારતમ્ય ક્‌હાડવાની મ્હારામાં બુદ્ધિ નથી, રસરહસ્ય વધારે પ્રદીપ્ત કરવાનો આ હૃદયનો અભ્યાસ ઘણા કાળના વૈરાગ્યથી કટાઈ ગયો છે, અને મ્હારા હૃદયને ને મ્હારી પ્રવૃત્તિને આશ્રય આપી શકનાર વિહારપુરી આપનું અનુચરત્વ કરે છે તે આપની પાસે આવા વિષયમાં પ્રવૃત્ત થાય એવું ઇચ્છવાનો મને અધિકાર નથી. નવીનચંદ્રજી, હું આપની પાસે હાથ જોડી ઉભી રહું છું અને સાધુજન પાસેથી આટલી ભિક્ષા માગતાં શરમાતી નથી.”
મ્હારી રંક વિજ્ઞપ્તિ સ્વીકારો. વધારે ક્‌હેવાની મ્હારામાં શક્તિ નથી. સત્યનો બલવત્તર બોધ કરવા જેટલું મ્હારામાં જ્ઞાન નથી, ધર્મનું શુદ્ધતર તારતમ્ય ક્‌હાડવાની મ્હારામાં બુદ્ધિ નથી, રસરહસ્ય વધારે પ્રદીપ્ત કરવાનો આ હૃદયનો અભ્યાસ ઘણા કાળના વૈરાગ્યથી કટાઈ ગયો છે, અને મ્હારા હૃદયને ને મ્હારી પ્રવૃત્તિને આશ્રય આપી શકનાર વિહારપુરી આપનું અનુચરત્વ કરે છે તે આપની પાસે આવા વિષયમાં પ્રવૃત્ત થાય એવું ઇચ્છવાનો મને અધિકાર નથી. નવીનચંદ્રજી, હું આપની પાસે હાથ જોડી ઉભી રહું છું અને સાધુજન પાસેથી આટલી ભિક્ષા માગતાં શરમાતી નથી.”
Line 589: Line 570:
[૨]प्रीतिवैराग्यविद्यानां त्वमेवालम्बनं महत् ।
[૨]प्रीतिवैराग्यविद्यानां त्वमेवालम्बनं महत् ।
प्रकृष्टस्य रसस्येव प्रसादो मूर्तिसञ्चरः ॥
प्रकृष्टस्य रसस्येव प्रसादो मूर्तिसञ्चरः ॥
૧. દુ:ખી જન ઉપરના અનુરાગ તે આશ્વાસન, વયમાં અને જ્ઞાનાદિમાંબાળક ઉપર તેમ સમાન જન ઉપરનો અનુરાગ તે સનેહ; અને પૂજયજનઉપરનો અનુરાગ તે ભકિતઃ– એ ત્રણ વસ્તુનો તું જ મ્હોટો આધાર છે.પ્રકૃષ્ટ એટલે પ્રકર્ષવાન્ ધર્મનું મૂળ કારણ આ ત્રણ અનુરાગ છે તે કારણોનો મ્હોટો આધાર તું જ છે - તેને કાર્યભૂત પ્રકૃષ્ટ ધર્મના પ્રસાદનીમૂર્તિ પણ તું જ જાણે હોય એવી તું છે, એ ધર્મના પ્રસાદનો કારણરૂપે તેમકાર્યરૂપે સાક્ષાત્કાર તું જ કરાવે છે. ( ઉત્તરરામ ઉપરથી )
૧. દુ:ખી જન ઉપરના અનુરાગ તે આશ્વાસન, વયમાં અને જ્ઞાનાદિમાંબાળક ઉપર તેમ સમાન જન ઉપરનો અનુરાગ તે સનેહ; અને પૂજયજનઉપરનો અનુરાગ તે ભકિતઃ– એ ત્રણ વસ્તુનો તું જ મ્હોટો આધાર છે.પ્રકૃષ્ટ એટલે પ્રકર્ષવાન્ ધર્મનું મૂળ કારણ આ ત્રણ અનુરાગ છે તે કારણોનો મ્હોટો આધાર તું જ છે - તેને કાર્યભૂત પ્રકૃષ્ટ ધર્મના પ્રસાદનીમૂર્તિ પણ તું જ જાણે હોય એવી તું છે, એ ધર્મના પ્રસાદનો કારણરૂપે તેમકાર્યરૂપે સાક્ષાત્કાર તું જ કરાવે છે. ( ઉત્તરરામ ઉપરથી )
૨. પ્રીતિ, વૈરાગ્ય, અને વિદ્યાને મ્હોટો આધાર તુંજ છે – જાણે કે પ્રકૃષ્ટ૨સના પ્રસાદની મૂર્તિ તુંજ છે.
૨. પ્રીતિ, વૈરાગ્ય, અને વિદ્યાને મ્હોટો આધાર તુંજ છે – જાણે કે પ્રકૃષ્ટ૨સના પ્રસાદની મૂર્તિ તુંજ છે.
પ્રીતિ, વૈરાગ્ય, અને વિદ્યા – એ ત્રિપુટીના અપૂર્વ સમાગમથી ઉભરાતા રસ જગતમાં સંપૂર્ણપણે જોવામાં આવતો નથી, જગતના મ્હોટા ભાગને તો તેની કલ્પના પણ નથી. મૈયા, આવી સદ્વસ્તુઓની સંપત્તિના સમાગમનું સ્થાન આપનામાં હોવાથી એ સંપત્તિને બળે અપૂર્વ રસનો પ્રકર્ષ અને પ્રસાદ આપે આજ મને પ્રત્યક્ષ કરાવ્યો છે. ધર્મ અને રસનાં એવાં રૂપનો એકત્ર સમાગમ આપે આપનામાં મને પ્રત્યક્ષ કરાવ્યો છે તે જ મ્હારા ઉપર આજ સુધી કોઈએ ન કરેલી કૃપા કરી છે તેના બદલામાં હું શું કરી શકું?”
પ્રીતિ, વૈરાગ્ય, અને વિદ્યા – એ ત્રિપુટીના અપૂર્વ સમાગમથી ઉભરાતા રસ જગતમાં સંપૂર્ણપણે જોવામાં આવતો નથી, જગતના મ્હોટા ભાગને તો તેની કલ્પના પણ નથી. મૈયા, આવી સદ્વસ્તુઓની સંપત્તિના સમાગમનું સ્થાન આપનામાં હોવાથી એ સંપત્તિને બળે અપૂર્વ રસનો પ્રકર્ષ અને પ્રસાદ આપે આજ મને પ્રત્યક્ષ કરાવ્યો છે. ધર્મ અને રસનાં એવાં રૂપનો એકત્ર સમાગમ આપે આપનામાં મને પ્રત્યક્ષ કરાવ્યો છે તે જ મ્હારા ઉપર આજ સુધી કોઈએ ન કરેલી કૃપા કરી છે તેના બદલામાં હું શું કરી શકું?”
Line 600: Line 581:
ગઈ કાલ વિષ્ણુદાસ નિરીક્ષા કરવા નીકળ્યા હતા ને ચન્દ્રાવલી ઉભી દીઠી ત્યાં સર્વ બાવાઓએ અલખગર્જના કરી હતી, યદુનન્દનનો જય પોકાર્યો હતો અને ચન્દ્રાવલીનો જય પણ પોકાર્યો હતો. વિષ્ણુદાસજી પોતે ચન્દ્રાવલી પાસે ગયા હતા અને તેનું કુશળ પુછી, રાસલીલા જોવા જવા આજ્ઞા કરી, બેટની અને માતાના મન્દિરની અને નૈવેદ્યાદિની અવસ્થા પુછી લીધી હતી. રાસલીલાપ્રસંગે વિષ્ણુદાસજી ન હતા પણ વિહારપુરીએ સાધુજનોને રાસરહસ્યનો ઉપદેશ સમજાવ્યો હતો. એ ઉપદેશ થઈ ર્‌હેતા સુધી ચન્દ્રાવલી એક ચિત્તથી શ્રવણ અને ધ્યાન ધરી ઉભી હતી અને સાધુઓના આગ્રહથી તે સર્વે સ્ત્રીપુરુષોમાં અગ્રભાગે
ગઈ કાલ વિષ્ણુદાસ નિરીક્ષા કરવા નીકળ્યા હતા ને ચન્દ્રાવલી ઉભી દીઠી ત્યાં સર્વ બાવાઓએ અલખગર્જના કરી હતી, યદુનન્દનનો જય પોકાર્યો હતો અને ચન્દ્રાવલીનો જય પણ પોકાર્યો હતો. વિષ્ણુદાસજી પોતે ચન્દ્રાવલી પાસે ગયા હતા અને તેનું કુશળ પુછી, રાસલીલા જોવા જવા આજ્ઞા કરી, બેટની અને માતાના મન્દિરની અને નૈવેદ્યાદિની અવસ્થા પુછી લીધી હતી. રાસલીલાપ્રસંગે વિષ્ણુદાસજી ન હતા પણ વિહારપુરીએ સાધુજનોને રાસરહસ્યનો ઉપદેશ સમજાવ્યો હતો. એ ઉપદેશ થઈ ર્‌હેતા સુધી ચન્દ્રાવલી એક ચિત્તથી શ્રવણ અને ધ્યાન ધરી ઉભી હતી અને સાધુઓના આગ્રહથી તે સર્વે સ્ત્રીપુરુષોમાં અગ્રભાગે


૧. સૂર્યોદય પ્હેલાંનું મળસ્કુ, પ્રભાત.
૧. સૂર્યોદય પ્હેલાંનું મળસ્કુ, પ્રભાત.
​વિહારપુરી સામી જ ઉભી હતી. ઉપદેશ કરી રહી વિહારપુરીએ સર્વ
​વિહારપુરી સામી જ ઉભી હતી. ઉપદેશ કરી રહી વિહારપુરીએ સર્વ
સાધુઓને આશીર્વાદ દીધા અને પ્રણામ કર્યા, તે પ્રસંગે ચન્દ્રાવલીને પણ પ્રણામ કર્યા, અને સ્ત્રી પુરુષ સર્વ સાધુઓએ તે ક્ષણે આનન્દ અને ઉત્સાહથી ચન્દ્રાવલીમૈયાનો અલખ જગવ્યો ને જય પોકાર્યો. આ સર્વ ચિત્ર સરસ્વતીચંદ્રે વિસ્મયથી પ્રત્યક્ષ કર્યું હતું પણ એ ચિત્રનું માહાત્મ્ય તેના હૃદયમાં એ જ સમજાયું અને સાધુજનોના એવા પક્ષપાતના આ ઉત્તમ પાત્રને ચરણે પડવા અત્યારે તેનું નમ્ર દીન થયેલું હૃદય તત્પર થયું. ચન્દ્રાવલીએ હવે પોતે જવાની આજ્ઞા માગી તેના ઉત્તરમાં એ આ સ્ત્રીને માટેના પૂજ્યભાવનો અનુભવી બની બોલ્યો.
સાધુઓને આશીર્વાદ દીધા અને પ્રણામ કર્યા, તે પ્રસંગે ચન્દ્રાવલીને પણ પ્રણામ કર્યા, અને સ્ત્રી પુરુષ સર્વ સાધુઓએ તે ક્ષણે આનન્દ અને ઉત્સાહથી ચન્દ્રાવલીમૈયાનો અલખ જગવ્યો ને જય પોકાર્યો. આ સર્વ ચિત્ર સરસ્વતીચંદ્રે વિસ્મયથી પ્રત્યક્ષ કર્યું હતું પણ એ ચિત્રનું માહાત્મ્ય તેના હૃદયમાં એ જ સમજાયું અને સાધુજનોના એવા પક્ષપાતના આ ઉત્તમ પાત્રને ચરણે પડવા અત્યારે તેનું નમ્ર દીન થયેલું હૃદય તત્પર થયું. ચન્દ્રાવલીએ હવે પોતે જવાની આજ્ઞા માગી તેના ઉત્તરમાં એ આ સ્ત્રીને માટેના પૂજ્યભાવનો અનુભવી બની બોલ્યો.
Line 614: Line 595:
“નવીનચન્દ્રજી, આ ગિરિરાજનાં યોગીઓ આવા પ્રણામ યદુનન્દનને જ કરે છે - ગુરુજી પણ એવાં પ્રણામ પોતાને થવા દેતા નથી તો હું તો
“નવીનચન્દ્રજી, આ ગિરિરાજનાં યોગીઓ આવા પ્રણામ યદુનન્દનને જ કરે છે - ગુરુજી પણ એવાં પ્રણામ પોતાને થવા દેતા નથી તો હું તો


૧. સૂર્યોદય પ્હેલાંનું પ્રભાત, મળસ્કું.
૧. સૂર્યોદય પ્હેલાંનું પ્રભાત, મળસ્કું.
ર ત્હારો પતિ મ્હોટામાં મ્હોટા સાધુઓમાં પવિત્ર તેજનો નિધિ છે તે પણત્હારાથી પવિત્ર થયો મનાય છે; ત્રિલોકની તું મંગલકારિણી છે, તું જગતનીવન્દ્ય છે, ઉષા દેવી જેવી ભગવતી ! પૃથ્વીતળ ઉપર ત્હારું મસ્તક નાંખીતે વડે તને નમું છું. ( ઉત્તરરામ ઉપરથી )
. ત્હારો પતિ મ્હોટામાં મ્હોટા સાધુઓમાં પવિત્ર તેજનો નિધિ છે તે પણત્હારાથી પવિત્ર થયો મનાય છે; ત્રિલોકની તું મંગલકારિણી છે, તું જગતનીવન્દ્ય છે, ઉષા દેવી જેવી ભગવતી ! પૃથ્વીતળ ઉપર ત્હારું મસ્તક નાંખીતે વડે તને નમું છું. ( ઉત્તરરામ ઉપરથી )
​કોણ માત્ર ? સર્વથા હવે કાલાતિપાત થાય છે માટે તમે હવે તમારા પુણ્ય
​કોણ માત્ર ? સર્વથા હવે કાલાતિપાત થાય છે માટે તમે હવે તમારા પુણ્ય
વિચાર કરો અને હું જાઉં છું–”
વિચાર કરો અને હું જાઉં છું–”
Line 633: Line 614:
“She has shown me the evolution of the individual soul from its first flash to its last goal ! And ' she challenges me to verify its truth by the practice of Yoga ! And if we believe in Western science upon mere faith, on the ground that it is open to verification if we want, can I refuse some similar reception to so proud a production of my own countrymen ? And she has shown me the place of love in the economy of Nature. She has shown me how ' life is real – life is earnest !” She has carried me through the transmigration scheme in a novel but tangible way. And she has done it all to console
“She has shown me the evolution of the individual soul from its first flash to its last goal ! And ' she challenges me to verify its truth by the practice of Yoga ! And if we believe in Western science upon mere faith, on the ground that it is open to verification if we want, can I refuse some similar reception to so proud a production of my own countrymen ? And she has shown me the place of love in the economy of Nature. She has shown me how ' life is real – life is earnest !” She has carried me through the transmigration scheme in a novel but tangible way. And she has done it all to console


૧. વર્ડ્ઝ્ વર્થ.
૧. વર્ડ્ઝ્ વર્થ.
​and sweeten a sweet life like my Kumud's and to
​and sweeten a sweet life like my Kumud's and to
settle, into some realistic practical form, a dreamy vagabond like myself ! – My Kumud ! - Ah ! I feel fired by thy name !”
settle, into some realistic practical form, a dreamy vagabond like myself ! – My Kumud ! - Ah ! I feel fired by thy name !”
Line 652: Line 633:
My associations cannot accept this reasoning even though ethically the lady has an unaswerable case for truth in the argument that all Hindu marriages are null and void ! The law, however, is not with her. The construction of our vast Society and the hard facts of life in it, make it only vastly and extremely perilous to admit her argument in practice.
My associations cannot accept this reasoning even though ethically the lady has an unaswerable case for truth in the argument that all Hindu marriages are null and void ! The law, however, is not with her. The construction of our vast Society and the hard facts of life in it, make it only vastly and extremely perilous to admit her argument in practice.


૧. લૌકિક
૧. લૌકિક
૨. Lytton's Lady of Lyons
૨. Lytton's Lady of Lyons
​Alas, that what seems so sound to unprejudiced
​Alas, that what seems so sound to unprejudiced
reasoning and to the unartificial but artistic conscience of refined natural instincts, should have so totally lost its once sublime and august position from the ethical pantheon of our modern Hinduism ! Blessed be these few sacred remnants of those days of the spiritual light and purity of my country” !
reasoning and to the unartificial but artistic conscience of refined natural instincts, should have so totally lost its once sublime and august position from the ethical pantheon of our modern Hinduism ! Blessed be these few sacred remnants of those days of the spiritual light and purity of my country” !
Line 675: Line 656:
“No. That shall not be, and that for the simple reason that I cannot bear to see thy soul in anguish.
“No. That shall not be, and that for the simple reason that I cannot bear to see thy soul in anguish.


૧. જેની કાન્તિ ક્લિષ્ટ નથી તેવું આ રૂપ મ્હારી પાસે આણ્યું છે તેનો સ્વીકાર પ્રથમ થયો હશે કે નહી તે નિર્ણય નથી થઈ શકતો અને પ્રાતઃકાળે હિમથી ભરેલા કુન્દપુષ્પમાંના ભ્રમરથી નથી તેમાં ર્‌હેવાતું ને નથી તે મુકાતું તેમ હું પણ આ રૂપનો સહસા ભેાગ કે ત્યાગ બેમાંથી એક પણ કરી શકતો નથી. શાકુન્તલ.
૧. જેની કાન્તિ ક્લિષ્ટ નથી તેવું આ રૂપ મ્હારી પાસે આણ્યું છે તેનો સ્વીકાર પ્રથમ થયો હશે કે નહી તે નિર્ણય નથી થઈ શકતો અને પ્રાતઃકાળે હિમથી ભરેલા કુન્દપુષ્પમાંના ભ્રમરથી નથી તેમાં ર્‌હેવાતું ને નથી તે મુકાતું તેમ હું પણ આ રૂપનો સહસા ભેાગ કે ત્યાગ બેમાંથી એક પણ કરી શકતો નથી. શાકુન્તલ.
​Sweet angel at my helm ! I shall neither crush thee
​Sweet angel at my helm ! I shall neither crush thee
with news which can only make thee writhe, nor insult thee with idle conceptions of what thou art not, but shall see thee as soft and sweet and pure as thou always hast been. And if my love believes thee to be that, what fear can my heart harbour from thee and thy soul? Ah ! Whither am I drifting ? Sweet Kumud”!
with news which can only make thee writhe, nor insult thee with idle conceptions of what thou art not, but shall see thee as soft and sweet and pure as thou always hast been. And if my love believes thee to be that, what fear can my heart harbour from thee and thy soul? Ah ! Whither am I drifting ? Sweet Kumud”!
Line 701: Line 682:
કુમુદને તું તેમાં પરોવ્યાં જજે ! વાંસલડી૦
કુમુદને તું તેમાં પરોવ્યાં જજે ! વાંસલડી૦
હું, તું, ને અલખ સનાતન, એ
હું, તું, ને અલખ સનાતન, એ
૧. Shelly.
૧. Shelly.
ત્રણે રાસ અદ્વૈતમાં જ રમે ! વાંસલડી૦
ત્રણે રાસ અદ્વૈતમાં જ રમે ! વાંસલડી૦
Line 734: Line 715:
રાધેદાસ ચન્દ્રાવલી જોડે વાત કરવામાં રોકાયો હતો.તે પાછો આવ્યો એટલે આ સૃષ્ટિ શાંત થઈ.
રાધેદાસ ચન્દ્રાવલી જોડે વાત કરવામાં રોકાયો હતો.તે પાછો આવ્યો એટલે આ સૃષ્ટિ શાંત થઈ.


પ્રદક્ષિણા
પ્રદક્ષિણા
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits