18,450
edits
MeghaBhavsar (talk | contribs) m (MeghaBhavsar moved page ચિન્તયામિ મનસા/સંકેતવિજ્ઞાન to ચિન્તયામિ મનસા/સંકેતવિજ્ઞાન) |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સંકેતવિજ્ઞાન| સુરેશ જોષી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વચમાં આપણે ત્યાં સંરચનાવાદ’(બંધારણવાદ’ – ભાયાણી)નું એક મોજું આવી ગયું. હવે એ ઓસરી ગયું હોય એવું લાગે છે. હવે સંકેતવિજ્ઞાન વિશે અહીંતહીં સંભળાવા લાગ્યું છે. આ નવી વિચારણાઓ વિશેની પ્રમાણભૂત પુસ્તિકાઓ તદ્વિદો પાસે વિદ્યાપીઠો અથવા કોઈ સાહિત્યિક સંસ્થાએ તૈયાર કરાવવી જોઈએ. આપણા અભ્યાસક્રમો તો સહીસલામત રીતે આ નવી વિચારણાથી દૂર રહે છે. | વચમાં આપણે ત્યાં સંરચનાવાદ’(બંધારણવાદ’ – ભાયાણી)નું એક મોજું આવી ગયું. હવે એ ઓસરી ગયું હોય એવું લાગે છે. હવે સંકેતવિજ્ઞાન વિશે અહીંતહીં સંભળાવા લાગ્યું છે. આ નવી વિચારણાઓ વિશેની પ્રમાણભૂત પુસ્તિકાઓ તદ્વિદો પાસે વિદ્યાપીઠો અથવા કોઈ સાહિત્યિક સંસ્થાએ તૈયાર કરાવવી જોઈએ. આપણા અભ્યાસક્રમો તો સહીસલામત રીતે આ નવી વિચારણાથી દૂર રહે છે. | ||
Line 72: | Line 73: | ||
એપ્રિલ, 1978 | એપ્રિલ, 1978 | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[ચિન્તયામિ મનસા/સંકેતવિજ્ઞાનની સૈદ્ધાન્તિક ભૂમિકા|સંકેતવિજ્ઞાનની સૈદ્ધાન્તિક ભૂમિકા]] | |||
|next = [[ચિન્તયામિ મનસા/‘નવ્ય વિવેચન’ વિશે થોડું|‘નવ્ય વિવેચન’ વિશે થોડું]] | |||
}} |
edits