|
|
Line 1: |
Line 1: |
| {{SetTitle}} | | {{SetTitle}} |
| {{Heading|કડવું ૧|}} | | {{Heading|કડવું ૨|}} |
| {{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેઘના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે, એવું જાણ્યા પછી અર્જુનને આવા બાળકોના પિતા એવા ચંદ્રહાસની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}} | | <poem> |
|
| | {{Color|Blue|[નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. સુધાર્મિક રાજાને ઘેર ભગવાન શંકરના વરદાનરૂપે પુત્ર અવતરે છે. પણ જન્મને છ માસ થતાં જ રાજા અને રાણીનાં મૃત્યુ થાય છે. છ માસના બાળકને લઈ ધાઈ (દાસી) કૌન્તલ દેશ પહોંચે છે. અહીં ધાઈને સર્પ કરડતાં મૃત્યુ પામે છે અને બાળક ફરીથી નિરાધાર થઈ જાય છે.]}}</poem> |
| {{c|'''રાગ : કેદારો'''}}
| |
| {{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
| |
| જે હથી સરે મનોરથ મન તણો રે.{{space}} {{right|૧}}
| |
|
| |
|
| સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
| | {{c|'''રાગ : રામગ્રી'''}} |
| સતી શારદા, સેવક છઉં તમ તણો રે.{{space}} {{right|૨}}</poem>}}
| | |
| | {{block center|<poem>એણી પેરે બોલ્યા બ્રહ્માતન જી : સાંભળ સાધુ રાય અર્જુનજી, |
| | એક અંગદ નામે દેશ કહેવાય જી, રાજ કરે ત્યાં સુધાર્મિક રાય જી.{{space}} {{right|૧}} |
|
| |
|
| {{c|'''ઢાળ'''}} | | {{c|'''ઢાળ'''}} |
| {{block center|<poem>સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
| | સુધાર્મિક રાજા રાજ્ય કરે, પણ પેટ નહિ સંતાન; |
| નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} {{right|૩}}
| | પુત્રને અર્થે રાજાએ, આરાધ્ય પંચવદન.{{space}} {{right|૨}} |
|
| |
|
| વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
| | મહાદેવ આવી ઊચર્યા : ‘માગ માગ, મહીપતિ, વરદાન.’ |
| અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.{{space}} {{right|૪}}
| | પછે શંકર પાસે સુધાર્મિકે માગિયો એક સંતાન.{{space}} {{right|૩}} |
|
| |
|
| પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
| | ‘સ્વામી, મુજને કરી કરુણા, એક આપો પુત્ર સંતાન; |
| શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.{{space}} {{right|૫}}
| | કરુણા કરો, મહાદેવજી, એ જ માગું છું વરદાન.’{{space}} {{right|૪}} |
|
| |
|
| પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
| | ત્યારે શિવ કહે : ‘તારા કર્મમાં હે નથી સરજિત પુત્ર; |
| પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.{{space}} {{right|૬}}
| | તું પુત્રનું સુખ દેખીશ નહિ; આગે ભાગે ઘરસૂત્ર.’{{space}} {{right|૫}} |
|
| |
|
| પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
| | વળતો રાજા બોલ્યો : ‘જેહે હસે હોનાર; |
| ‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} {{right|૭}}
| | સ્વામી, મુજને આપીએ, ઉઘડે વાંઝિયાં બાર.’{{space}} {{right|૬}} |
|
| |
|
| એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ
| | ત્યારે શંભુ વળતા બોલિયા : ‘જા, હશે પુત્ર નિર્વાણ; |
| પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} {{right|૮}}
| | પણ પુર તારું નહીં રહે’ એમ કહે પિનાકપણ.<ref>પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ</ref>{{space}} {{right|૭}} |
|
| |
|
| અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
| | મહારાજા મંદિર આવિયો, શંભુ થયા રે કૃપાળ; |
| પૂંઠે વૃષકેતુ<ref>વૃષકેતુ – કર્ણનો પુત્ર</ref> પરવર્યો, વળી વીર પ્રદ્યુમન<ref>પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર</ref>.{{space}} {{right|૯}}
| | ધાભી નામે પ્રેમદા, તેણીએ પ્રસવ્યો બાળ.{{space}} {{right|૮}} |
|
| |
|
| વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ;
| |
| સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા બંન્યો બાળ.{{space}} {{right|૧૦}}
| |
|
| |
|
| મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>;
| | સર્વ કો આનંદ પામ્યું, ઊઘડ્યું વાંઝિયા-બાર. |
| જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન.{{space}} {{right|૧૧}}
| | ખટ માસનો બાળક થયો, ભૂપતિ હરખ્યો અપાર.{{space}} {{right|૯}} |
|
| |
|
| પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
| | ત્યાં એક દિવસ અસુર આવિયા પાપી પડિયા ત્રુટી; |
| તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.{{space}} {{right|૧૨}}
| | મધ્યરાતે માર્યો મહીપતિ, ને નગ્ર લીધું લૂંટી.{{space}} {{right|૧૦}} |
|
| |
|
| રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
| | પેલા બાળકને ધવરાવતી હુતી, સુધાર્મિકની દાસી; |
| પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} {{right|૧૩}}
| | રાજપુત્ર ત્યાહાંથી સંતાડ્યો, ધાવ છૂટી નાસી.{{space}} {{right|૧૧}} |
|
| |
|
| એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન;
| | રાતદિવસ તે હીંડે રામા, સુત સોતી સોડમાંહ્ય |
| ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન.{{space}} {{right|૧૪}}
| | કૌંતલ દેશ આવી ચઢી, ત્યહાં કુંતલ નામે રાય.{{space}} {{right|૧૨}} |
|
| |
|
| વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
| | ધૃષ્ટબુદ્ધિ નામે પુરોહિત છે, જેનો રાજસેનમાં ભાર. |
| તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.{{space}} {{right|૧૫}}
| | વિશ્વ જીતી વશ કર્યું, મન વિષે મહા અહંકાર.{{space}} {{right|૧૩}} |
|
| |
|
| ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
| | તે ગામમાં દાસી ઠરી સુત સંગાતે નેટ; |
| શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.{{space}} {{right|૧૬}}
| | દામણી થઈને ધંધો કરતી, દોહલે ભરતી પેટ.{{space}} {{right|૧૪}} |
|
| |
|
| વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
| | ખાંડવું દળવું અને દોહવું, કોનાં વાસીદાં કરતી; |
| અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.{{space}} {{right|૧૭}}
| | કોનાં પાત્ર પખાળે, એઠાં કહાડે, કોનાં પાણી ભરતી.{{space}} {{right|૧૫}} |
|
| |
|
| પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
| | દિનદિન પુત્ર મોટો થયો, શેરીએ રમવા જાય; |
| સાંભળીને સવ્યસાચી<ref>સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
| | લોક જાતાં જોવા રહે એ કુંવર કેરી કાય.{{space}} {{right|૧૬}} |
| </ref> પામ્યા દુઃખ અપાર.{{space}} {{right|૧૮}}
| |
|
| |
|
| વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
| | શરીરે સુવર્ણ સરીખો સોભતો અતિ રંગ; |
| પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’{{space}} {{right|૧૯}}
| | દાસી તે ભસ્મે કરી ઢાંકે કુંવર કેરું અંગ.{{space}} {{right|૧૭}} |
|
| |
|
| વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
| | એક દીન દાસીએ શયન કીધું, પુત્રને રાખી પાસ; |
| તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’{{space}} {{right|૨૦}}
| | એહવે કોએક તેડવા આવ્યો વેહેવારિયાનો દાસ.{{space}} {{right|૧૮}} |
|
| |
|
| એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
| | ‘ઊઠ્ય, ધાવ, ઉતાવળું છે વસ્ત્ર ધોયાનું કામ; |
| એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} {{right|૨૧}}
| | સ્વામી મારો તેડે તુજને, આપશે બહુ દામ.’{{space}} {{right|૧૯}} |
|
| |
|
| હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન;
| | મધ્યરાત્રિયે ચાલી માનુની, સૂતો મૂકી બાળ : |
| નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} {{right|૨૨}}
| | લોભે તે કાંઈ પ્રીછ્યું નહિ, આવ્યો તેહનો કાળ.{{space}} {{right|૨૦}} |
|
| |
|
| ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન :
| | માર્ગ માંહે ઉતાવળે જાતાં પડ્યો હુતો મોટો નાગ, |
| ‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} {{right|૨૩}}
| | પ્રેમદાએ પૃષ્ઠ ઉપરે અંધારે મૂક્યો પાગ.{{space}} {{right|૨૧}} |
|
| |
|
| પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
| | તતક્ષણ ઊછળી નાગ વળગ્યો, અંતર આણી રીસ; |
| ‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.{{space}} {{right|૨૪}}
| | ડંસી દાસી પડી પૃથ્વી, મુખે પાડી ચીસ.{{space}} {{right|૨૨}} |
|
| |
|
| સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
| | કંઠે તે બાઝી કાચકી, ને મુખે પડિયો શોષ; |
| જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’{{space}} {{right|૨૫}}
| | ધાવ ઢળી ધરાણી વિષે ત્યારે ધાઈ મળિયા બહુ લોક.{{space}} {{right|૨૩}} |
|
| |
|
| વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
| | મરતી વેળા માનુની મુખથી બોલી વાણ : |
| ‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.{{space}} {{right|૨૬}}
| | ‘મારા પુત્રને કો પાળજો એમ કહેતાં નીસર્યા પ્રાણ.{{space}} {{right|૨૪}} |
| | |
| દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
| |
| સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’{{space}} {{right|૨૭}}
| |
| | |
| ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
| |
| ‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} {{right|૨૮}}</poem>}}
| |
| | |
| <center>'''વલણ'''</center>
| |
| {{block center|<poem>‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
| |
| ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} {{right|૨૯}}</poem>}}
| |
|
| |
|
| | {{c|'''વલણ'''}} |
| | એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે મંદ રે. |
| | એ પુત્રની શી ગત થઈ, તે કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} {{right|૨૫}}</poem>}} |
|
| |
|
| <br> | | <br> |
| {{HeaderNav2 | | {{HeaderNav2 |
| |previous = હસ્તલિખિતનું મુદ્રિત રૂપ | | |previous = કડવું ૧ |
| |next = કડવું ૨ | | |next = કડવું ૩ |
| }} | | }} |
| <br> | | <br> |
|
| |
| <hr>
| |
| {{reflist}}
| |