7,932
edits
(+1) |
No edit summary |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 27: | Line 27: | ||
== <span style="color: red">લેખક પરિચય: </span>== | == <span style="color: red">લેખક પરિચય: </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ફિલીપ ફ્રીમેન અમેરિકાના આયોવા રાજ્યમાં ડેકોરાહની લ્યૂથર કૉલેજમાં શાસ્ત્રીય શિક્ષણના પ્રાધ્યાપક છે. તેઓ આદરણીય અને પ્રખ્યાત લેખક છે. તેઓને હાર્વડ વિદ્યાપીઠમાંથી ડૉકટરેટની પદવી એનાયત થઈ છે. તેમના વિવિધ પુસ્તકોમાં જુલિયસ સીઝર અને આયર્લેન્ડના સેંટ પેટ્રીકસનો સમાવેશ છે. | ફિલીપ ફ્રીમેન અમેરિકાના આયોવા રાજ્યમાં ડેકોરાહની લ્યૂથર કૉલેજમાં શાસ્ત્રીય શિક્ષણના પ્રાધ્યાપક છે. તેઓ આદરણીય અને પ્રખ્યાત લેખક છે. તેઓને હાર્વડ વિદ્યાપીઠમાંથી ડૉકટરેટની પદવી એનાયત થઈ છે. તેમના વિવિધ પુસ્તકોમાં જુલિયસ સીઝર અને આયર્લેન્ડના સેંટ પેટ્રીકસનો સમાવેશ છે. | ||
Line 230: | Line 229: | ||
પ્રાચીન સમયના ઈસાઈ અને યહૂદીઓએ ધાર્મિક ઉપદેશનો અનુવાદ કરવા ગ્રીક ભાષાનો ઉપયોગ કર્યો. એલેકઝાન્ડ્રાની ઝુંબેશ પછી ભૂમધ્ય વિસ્તારમાં ગ્રીક ભાષાને પ્રાથમિક ભાષાનું બહુમાન મળ્યું. ઈસાઈ ધર્મને તૈયાર અનુયાયી મળ્યાં. એલેકઝાન્ડ્રાના યોગદાન વગર રોમન પેલેસ્ટાઈનની બહાર ઈસાઈ ધર્મનો પ્રસાર ન થયો હોત એમ ચોક્કસ કહી શકાય. | પ્રાચીન સમયના ઈસાઈ અને યહૂદીઓએ ધાર્મિક ઉપદેશનો અનુવાદ કરવા ગ્રીક ભાષાનો ઉપયોગ કર્યો. એલેકઝાન્ડ્રાની ઝુંબેશ પછી ભૂમધ્ય વિસ્તારમાં ગ્રીક ભાષાને પ્રાથમિક ભાષાનું બહુમાન મળ્યું. ઈસાઈ ધર્મને તૈયાર અનુયાયી મળ્યાં. એલેકઝાન્ડ્રાના યોગદાન વગર રોમન પેલેસ્ટાઈનની બહાર ઈસાઈ ધર્મનો પ્રસાર ન થયો હોત એમ ચોક્કસ કહી શકાય. | ||
જુલિયસ સીઝર, ઓગસ્ટસ અને નેપોલિયન જેવા અન્ય રાજવીઓ એલેકઝાન્ડ્રાને આદર્શ નાયક ગણતા હતા. જોક આમાંના કોઈ પણ કદાપિ મહાન એલેકઝાન્ડ્રાના સામ્રાજ્યથી વધુ સત્તા પ્રાપ્તિ ન કરી શક્યા એ નોંધનીય છે. | જુલિયસ સીઝર, ઓગસ્ટસ અને નેપોલિયન જેવા અન્ય રાજવીઓ એલેકઝાન્ડ્રાને આદર્શ નાયક ગણતા હતા. જોક આમાંના કોઈ પણ કદાપિ મહાન એલેકઝાન્ડ્રાના સામ્રાજ્યથી વધુ સત્તા પ્રાપ્તિ ન કરી શક્યા એ નોંધનીય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||