સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પદની વ્યંજકતા: Difference between revisions

+
(+1)
 
(+)
 
Line 5: Line 5:
મેઘાણીના ‘નીંદરભરી’ એ હાલરડા-ગીતમાં ‘હાલાં વાયાં ને હોડી વેગે ચડી’ એ પંક્તિમાં સંયોજક-પદ ‘ને’ પણ વિશેષ સંકેતો લઈને આવે છે. ‘ને’ આમ તો સમુચ્ચયવાચક સંયોજક. એક ઘટનામાં બીજી ઘટના ઉમેરે પણ અહીં એ કેવળ સમુચ્ચયવાચક નથી એ સ્પષ્ટ છે. ‘અમે સ્ટેશને પહોંચ્યા ને ગાડી ઊપડી ગઈ’ ‘એ ઊભા થયા ને સભામાં શાંતિ પ્રસરી ગઈ’ એવી ઉક્તિઓ યાદ કરો એટલે એનો ખ્યાલ આવશે. ‘ને’ અહીં સમકાલિકતા અને સદ્ય ક્રિયાકારિત્વ સૂચવે છે : ‘હાલાં વાયાં તેનાથી તરત જ હોડી વેગે ચડી.’ આ સદ્ય ક્રિયાકારિત્વ હાલાંને મહિમા અર્પે છે અને કાવ્યોપકારક બને છે.
મેઘાણીના ‘નીંદરભરી’ એ હાલરડા-ગીતમાં ‘હાલાં વાયાં ને હોડી વેગે ચડી’ એ પંક્તિમાં સંયોજક-પદ ‘ને’ પણ વિશેષ સંકેતો લઈને આવે છે. ‘ને’ આમ તો સમુચ્ચયવાચક સંયોજક. એક ઘટનામાં બીજી ઘટના ઉમેરે પણ અહીં એ કેવળ સમુચ્ચયવાચક નથી એ સ્પષ્ટ છે. ‘અમે સ્ટેશને પહોંચ્યા ને ગાડી ઊપડી ગઈ’ ‘એ ઊભા થયા ને સભામાં શાંતિ પ્રસરી ગઈ’ એવી ઉક્તિઓ યાદ કરો એટલે એનો ખ્યાલ આવશે. ‘ને’ અહીં સમકાલિકતા અને સદ્ય ક્રિયાકારિત્વ સૂચવે છે : ‘હાલાં વાયાં તેનાથી તરત જ હોડી વેગે ચડી.’ આ સદ્ય ક્રિયાકારિત્વ હાલાંને મહિમા અર્પે છે અને કાવ્યોપકારક બને છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
{{HeaderNav
{{HeaderNav
|previous =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પ્રત્યયની વ્યંજકતા|પ્રત્યયની વ્યંજકતા]]  
|previous =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પ્રત્યયની વ્યંજકતા|પ્રત્યયની વ્યંજકતા]]  
|next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પ્રશ્નવાક્યની વ્યંજકતા|પ્રશ્નવાક્યની વ્યંજકતા]]
|next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પ્રશ્નવાક્યની વ્યંજકતા|પ્રશ્નવાક્યની વ્યંજકતા]]
}}
}}