અર્વાચીન કવિતા/‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 69: Line 69:
સોમ સૂર્યની જ્યોત બળે ને મનવો મધુ રસ પૂરે,
સોમ સૂર્યની જ્યોત બળે ને મનવો મધુ રસ પૂરે,
{{gap|4em}}અલખના આંગણામાં.
{{gap|4em}}અલખના આંગણામાં.
<center><nowiki>***</nowiki></center></poem>}}<br>
<center><nowiki>***</nowiki></center></poem>}}
{{Block center|<poem> અલખ નિરંજન હુવા અબધૂતા અલખ નિરંજન હુવા રે જી.
{{Block center|<poem> અલખ નિરંજન હુવા અબધૂતા અલખ નિરંજન હુવા રે જી.
દશે દિશાની કફની ધારી ગગનમુંડ મૂડાવી;
દશે દિશાની કફની ધારી ગગનમુંડ મૂડાવી;
Line 121: Line 121:
{{Poem2Open}}
{{Poem2Open}}
એ પંક્તિઓની જે મૌલિક સૌંદર્યવાળી ઊંડી બળવાન રણક છે તે કુંજોમાં અટવાયા કરતી, માત્ર બુદ્ધિની સપાટી પરથી ફૂટતી ન્હાનાલાલની ઉત્તમોત્તમ પંક્તિઓમાં પણ જવલ્લે છે. ત્રિભુવનની કવિતા, એના કલ્પનાકથનમાં અને એના વાણીના ઊંડા રણકારમાં તથા, તેની આંગિક બાહ્ય શિથિલતાને અને જરા ઊણી વિવેકદૃષ્ટિને બાજુએ મૂકીએ તો, તેની ગહન અનુભવસમૃદ્ધિમાં તથા નિતાન્ત સૌંદર્યપર્યવસાયિતામાં ઘણી ઊંચી કોટિની છે.
એ પંક્તિઓની જે મૌલિક સૌંદર્યવાળી ઊંડી બળવાન રણક છે તે કુંજોમાં અટવાયા કરતી, માત્ર બુદ્ધિની સપાટી પરથી ફૂટતી ન્હાનાલાલની ઉત્તમોત્તમ પંક્તિઓમાં પણ જવલ્લે છે. ત્રિભુવનની કવિતા, એના કલ્પનાકથનમાં અને એના વાણીના ઊંડા રણકારમાં તથા, તેની આંગિક બાહ્ય શિથિલતાને અને જરા ઊણી વિવેકદૃષ્ટિને બાજુએ મૂકીએ તો, તેની ગહન અનુભવસમૃદ્ધિમાં તથા નિતાન્ત સૌંદર્યપર્યવસાયિતામાં ઘણી ઊંચી કોટિની છે.
{{Poem2Close}}
 
<hr>
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous =    ‘કલાપી’–સુરસિંહજી ગોહેલ  
|previous =    ‘કલાપી’–સુરસિંહજી ગોહેલ  
|next =  ‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી
|next =  ‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી
}}
}}