36,795
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ગિજુભાઈ ભગવાનજી બધેકા|}} {{Poem2Open}} એઓ વલ્લભીપુર–વળાના વતની; જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. એમનો જન્મ તા. ૧૫મી નવેમ્બર ૧૮૮૫ના દિવસે ભાવનગરમાં થયો હતો. એમના પિતાનું નામ ભગવા...") |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ગિજુભાઈ ભગવાનજી બધેકા|}} | {{Heading|ગિજુભાઈ ભગવાનજી બધેકા|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એઓ વલ્લભીપુર–વળાના વતની; જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. એમનો જન્મ તા. ૧૫મી નવેમ્બર ૧૮૮૫ના દિવસે ભાવનગરમાં થયો હતો. એમના પિતાનું નામ ભગવાનજી શંકર બધેકા અને માતાનું નામ શ્રીમતી કાશીબ્હેન છે. એઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં જ લીધેલું. સન ૧૯૦૫માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં જોડાયા હતા. ત્યાંથી પ્રિવિયસની પરીક્ષા પસાર કર્યા પછી તેમણે કાયદો વાંચવો શરૂ કર્યો અને પોતે ડિસ્ટ્રિકટ અને હાઇકોર્ટ વકીલ થયા; પણ કેળવણી પ્રતિ જાણે કે નૈસર્ગિક આકર્ષણ ન હોય તેમ વકીલાત કરવાનું નાપસંદ કરી, તેઓ શ્રીયુત નસિંહપ્રસાદ ભટ્ટે નવા શરૂ કરેલા દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં દાખલ થયા. સમસ્ત ગુજરાતમાં આજે એ સંસ્થા એક પ્રાથમિક કેળવણીનું જીવંત કેન્દ્ર અને પ્રયોગશાળા બની રહી છે, એનો યશ મુખ્યત્વે એમને છે. એમના પ્રિય વિષયો સાહિત્ય અને શિક્ષણશાસ્ત્ર છે. શિક્ષણશાસ્ત્રને એમણે પોતાનો ખાસ અભ્યાસ અને પ્રયોગનો વિષય કરી મુકેલો છે; કેળવણીના ક્ષેત્રમાં આજકાલ જે નવું ચેતન નજરે પડે છે, એ એમની સતત ખંત ભરી પ્રવૃત્તિને કેટલેક દરજ્જે આભારી છે. ગુજરાતમાં મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ પ્રચલિત કરનાર, એઓજ છે, જો કે છૂટાછવાયા અને વ્યક્તિગત પ્રયત્નો કોઈ કોઈ સ્થળોએ પૂર્વે થયા હશે. જ્યારથી બાલમંદિર દક્ષિણામૂર્તિએ સ્થાપ્યું છે, ત્યારથી એઓ તેના પ્રાણ બની રહ્યા છે; એકલું શિક્ષણકાર્ય એમના માટે બસ નથી. તેઓ પ્રચારકાર્યમાં પણ એટલી જ શ્રદ્ધા ધરાવે છે; અને તે પાછળ એમણે ઉપાડેલો શ્રમ અપૂર્વ છે. | એઓ વલ્લભીપુર–વળાના વતની; જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. એમનો જન્મ તા. ૧૫મી નવેમ્બર ૧૮૮૫ના દિવસે ભાવનગરમાં થયો હતો. એમના પિતાનું નામ ભગવાનજી શંકર બધેકા અને માતાનું નામ શ્રીમતી કાશીબ્હેન છે. એઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં જ લીધેલું. સન ૧૯૦૫માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં જોડાયા હતા. ત્યાંથી પ્રિવિયસની પરીક્ષા પસાર કર્યા પછી તેમણે કાયદો વાંચવો શરૂ કર્યો અને પોતે ડિસ્ટ્રિકટ અને હાઇકોર્ટ વકીલ થયા; પણ કેળવણી પ્રતિ જાણે કે નૈસર્ગિક આકર્ષણ ન હોય તેમ વકીલાત કરવાનું નાપસંદ કરી, તેઓ શ્રીયુત નસિંહપ્રસાદ ભટ્ટે નવા શરૂ કરેલા દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં દાખલ થયા. સમસ્ત ગુજરાતમાં આજે એ સંસ્થા એક પ્રાથમિક કેળવણીનું જીવંત કેન્દ્ર અને પ્રયોગશાળા બની રહી છે, એનો યશ મુખ્યત્વે એમને છે. એમના પ્રિય વિષયો સાહિત્ય અને શિક્ષણશાસ્ત્ર છે. શિક્ષણશાસ્ત્રને એમણે પોતાનો ખાસ અભ્યાસ અને પ્રયોગનો વિષય કરી મુકેલો છે; કેળવણીના ક્ષેત્રમાં આજકાલ જે નવું ચેતન નજરે પડે છે, એ એમની સતત ખંત ભરી પ્રવૃત્તિને કેટલેક દરજ્જે આભારી છે. ગુજરાતમાં મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ પ્રચલિત કરનાર, એઓજ છે, જો કે છૂટાછવાયા અને વ્યક્તિગત પ્રયત્નો કોઈ કોઈ સ્થળોએ પૂર્વે થયા હશે. જ્યારથી બાલમંદિર દક્ષિણામૂર્તિએ સ્થાપ્યું છે, ત્યારથી એઓ તેના પ્રાણ બની રહ્યા છે; એકલું શિક્ષણકાર્ય એમના માટે બસ નથી. તેઓ પ્રચારકાર્યમાં પણ એટલી જ શ્રદ્ધા ધરાવે છે; અને તે પાછળ એમણે ઉપાડેલો શ્રમ અપૂર્વ છે. | ||
| Line 29: | Line 27: | ||
રખડુ ટોળી [અંગ્રેજીનો અનુવાદ.] {{right|૧૯૨૮–૨૯}} | રખડુ ટોળી [અંગ્રેજીનો અનુવાદ.] {{right|૧૯૨૮–૨૯}} | ||
'''વસંતમાળાનાં પુસ્તકો:—''' | '''વસંતમાળાનાં પુસ્તકો:—''' | ||
સ્વતંત્ર બાલશિક્ષણ | {{col-begin}} | ||
શિક્ષણના વ્હેમો | {{col-2}} | ||
બાલ મંદિરમાં | સ્વતંત્ર બાલશિક્ષણ | ||
બાળકોની કુટેવો | શિક્ષણના વ્હેમો | ||
બાલગૃહ | બાલ મંદિરમાં | ||
દવાખાને જઈ ચઢ્યો નવા આચારો | બાળકોની કુટેવો | ||
બાલગૃહ | |||
દવાખાને જઈ ચઢ્યો | |||
{{col-2}} | |||
બાલજીયનમાં ડોકિયું | |||
બાળકોનું બ્હીવું | |||
બાળકોનો ખોરાક | |||
તોફાની બાળક | |||
સાંજની મોજો | |||
નવા આચારો | |||
{{col-end}} | |||
'''બાલ સાહિત્યમાળાનાં પુસ્તકો: {{right|૧૯૨૮–૨૯ દરમિયાન.}}''' | '''બાલ સાહિત્યમાળાનાં પુસ્તકો: {{right|૧૯૨૮–૨૯ દરમિયાન.}}''' | ||
{{col-begin}}{{col-2}} | |||
ગણપતિ બાપા | ગણપતિ બાપા | ||
ચેલૈયો | ચેલૈયો | ||
| Line 64: | Line 73: | ||
સવારથી માંડીને | સવારથી માંડીને | ||
કુદરતમાં | કુદરતમાં | ||
{{col-2}} | |||
કબાટ | કબાટ | ||
બાળકોનો બીરબલ–૧ | બાળકોનો બીરબલ–૧ | ||
| Line 92: | Line 102: | ||
મોટા પાઠો | મોટા પાઠો | ||
નાની વાતો | નાની વાતો | ||
{{col-end}} | |||
'''મોન્ટેસોરી શિક્ષણ પ્રચારમાળાનાં પુસ્તકો:''' | '''મોન્ટેસોરી શિક્ષણ પ્રચારમાળાનાં પુસ્તકો:''' | ||
{{gap}}પાઠ આપનારાઓને | {{gap}}પાઠ આપનારાઓને | ||
| Line 97: | Line 108: | ||
{{gap}}મોન્ટેસોરી શિક્ષકની દૃષ્ટિ</poem><br> | {{gap}}મોન્ટેસોરી શિક્ષકની દૃષ્ટિ</poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા | ||
|next = | |next = ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી | ||
}} | }} | ||