નારીસંપદાઃ નાટક/ભવની ભવાઈ: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 1,159: Line 1,159:
:::(માલો ઉપરથી પડતું નાખે છે ને મરી જાય છે તે સાથે પુષ્કળ પાણી નીકળે છે. રાજા બચવાનાં ફાંફાં મારે છે, પણ ડૂબી જાય છે. નદીકિનારે હિજરતીઓના ટોળામાં દાદા બાળક વગેરે દેખાય છે. પછી તેઓ ગાંસડાંપોટલાં બાંધી ત્યાંથી બીજે જાય છે, જ્યાં મિલોનાં ભૂંગળાં વગેરે આધુનિક ઉદ્યોગનાં ચિહ્ન દેખાય છે. ત્યાં રેડિયો પરથી વંચાતા સમાચારમાં હરિજન પર થતા અત્યાચારના છેલ્લા આંકડા વંચાય છે.)
:::(માલો ઉપરથી પડતું નાખે છે ને મરી જાય છે તે સાથે પુષ્કળ પાણી નીકળે છે. રાજા બચવાનાં ફાંફાં મારે છે, પણ ડૂબી જાય છે. નદીકિનારે હિજરતીઓના ટોળામાં દાદા બાળક વગેરે દેખાય છે. પછી તેઓ ગાંસડાંપોટલાં બાંધી ત્યાંથી બીજે જાય છે, જ્યાં મિલોનાં ભૂંગળાં વગેરે આધુનિક ઉદ્યોગનાં ચિહ્ન દેખાય છે. ત્યાં રેડિયો પરથી વંચાતા સમાચારમાં હરિજન પર થતા અત્યાચારના છેલ્લા આંકડા વંચાય છે.)
</poem>
</poem>
{{HeaderNav2
|previous = વિશિષ્ટ કૃતિ - ભવની ભવાઈ
|next =
}}