ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/અકબરઅલી નૂરાની: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
સાહિત્યના તે ખૂબ શોખીન હતા, એટલે મુંબઇમાં ફરનીચરની દુકાન ચલાવતા હોવા છતાં જુદાં જુદાં વર્તમાનપત્રોમાં લેખો અને વાર્તાઓ લખતા. ‘સાંજ વર્તમાન'માં એમની “બગદાદનો બાદશાહ” નામની વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. એ ઉપરાંત બીજાં પુષ્કળ લખાણો છે પરંતુ તે પુસ્તકાકારે સંગ્રહાયાં નથી. ૧૯૧૮માં “બગદાદનો બાદશાહ“ અને ૧૯૧૯માં “સુંદરી કે શયતાન" પુસ્તકો પ્રસિદ્ધ થયાં હતાં. વધુ સાહિત્યસેવા બજાવી શકાય તે પૂર્વે ૩૦-૪-૧૯૨૦ને રોજ માત્ર ચોવીસ વર્ષની જુવાન વયે ભાવનગરમાં તેમનું અવસાન થયું હતું. ૧૯૧૬માં ભાવનગરમાં ગુલબાનું સાથે તેમનું લગ્ન થયું હતું. તેમના સ્મરણમાં એક ફંડ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાંથી “અકબરઅલી કન્યાશાળા” ભાવનગરમાં ચાલે છે.
સાહિત્યના તે ખૂબ શોખીન હતા, એટલે મુંબઇમાં ફરનીચરની દુકાન ચલાવતા હોવા છતાં જુદાં જુદાં વર્તમાનપત્રોમાં લેખો અને વાર્તાઓ લખતા. ‘સાંજ વર્તમાન'માં એમની “બગદાદનો બાદશાહ” નામની વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. એ ઉપરાંત બીજાં પુષ્કળ લખાણો છે પરંતુ તે પુસ્તકાકારે સંગ્રહાયાં નથી. ૧૯૧૮માં “બગદાદનો બાદશાહ“ અને ૧૯૧૯માં “સુંદરી કે શયતાન" પુસ્તકો પ્રસિદ્ધ થયાં હતાં. વધુ સાહિત્યસેવા બજાવી શકાય તે પૂર્વે ૩૦-૪-૧૯૨૦ને રોજ માત્ર ચોવીસ વર્ષની જુવાન વયે ભાવનગરમાં તેમનું અવસાન થયું હતું. ૧૯૧૬માં ભાવનગરમાં ગુલબાનું સાથે તેમનું લગ્ન થયું હતું. તેમના સ્મરણમાં એક ફંડ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાંથી “અકબરઅલી કન્યાશાળા” ભાવનગરમાં ચાલે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2