અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/તલવાર કે મોરપિચ્છ?: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|તલવાર કે મોરપિચ્છ?|ઉદયન ઠક્કર}}
{{Heading|તલવાર કે મોરપિચ્છ?|ઉદયન ઠક્કર}}
{{center|'''ગઝલ'''<br>'''સૈફ પાલનપુરી'''}}
{{center|'''ગઝલ'''<br>'''સૈફ પાલનપુરી'''}}
{{Poem2Open}}
 
{{Block center|'''<poem>નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?
{{Block center|'''<poem>નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?
ઘર-દીપ બુઝાવી નાખીને, નભ-દીપને રોશન કોણ કરે?
ઘર-દીપ બુઝાવી નાખીને, નભ-દીપને રોશન કોણ કરે?
Line 17: Line 17:
છે હોઠ ઉપર એક સ્મિત સતત, ને આંખ હસે છે સૈફ સદા,
છે હોઠ ઉપર એક સ્મિત સતત, ને આંખ હસે છે સૈફ સદા,
દિલને તો ઘણાં દુઃખ કહેવાં છે, પણ દિલનું નિવેદન કોણ કરે?</poem>'''}}
દિલને તો ઘણાં દુઃખ કહેવાં છે, પણ દિલનું નિવેદન કોણ કરે?</poem>'''}}
 
{{Poem2Open}}
રવીન્દ્રનાથ ટાગોરે એક ગીતમાં કહ્યું છે : પ્રથમ ઘરના દીપ બુઝાવો, પછી જ ગગનના દીપ દેખાશે. સૈફ પાલનપુરી ટાગોરને જાણે જવાબ આપે છે :
રવીન્દ્રનાથ ટાગોરે એક ગીતમાં કહ્યું છે : પ્રથમ ઘરના દીપ બુઝાવો, પછી જ ગગનના દીપ દેખાશે. સૈફ પાલનપુરી ટાગોરને જાણે જવાબ આપે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}