34,128
edits
(+1) |
m (Meghdhanu moved page ‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ વિશે : જાગૃત ગાડીત to પ્રત્યક્ષ પત્રસેતુ/અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ વિશે : જાગૃત ગાડીત without leaving a redirect) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૧૨ ખ<br>જાગૃત ગાડીત |[સંદર્ભ : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૯, ‘અનઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની સમીક્ષા, ચંદ્રકાન્ત ટોપીવાળા] }} | ||
''' | '''૨. અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ અંગે’''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રિય રમણભાઈ, | પ્રિય રમણભાઈ, | ||
‘પ્રત્યક્ષ’ના પાછલા અંકમાં મુ. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની કરેલી સમીક્ષામાં લખ્યું છે કે ‘સૌથી નબળાં અધિકરણો દેરિદા અને વિરચનવાદ પરનાં છે. અઘરા વિષયને સરળ બનાવવાનું આ અધિકરણલેખકને ફાવ્યું નથી.’ એ અધિકરણો મેં લખ્યાં હોવાથી નીચેની સ્પષ્ટતાઓ જરૂરી બની છે : | ‘પ્રત્યક્ષ’ના પાછલા અંકમાં મુ. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની કરેલી સમીક્ષામાં લખ્યું છે કે ‘સૌથી નબળાં અધિકરણો દેરિદા અને વિરચનવાદ પરનાં છે. અઘરા વિષયને સરળ બનાવવાનું આ અધિકરણલેખકને ફાવ્યું નથી.’ એ અધિકરણો મેં લખ્યાં હોવાથી નીચેની સ્પષ્ટતાઓ જરૂરી બની છે : | ||