‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ વિશે : જાગૃત ગાડીત: Difference between revisions

+૧
(+1)
 
(+૧)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૧ ખ<br>જયંત કોઠારી |[સંદર્ભ : જુલાઈ-સપ્ટે, ૧૯૯૯, નરોત્તમ પલાણની પત્રચર્ચાના અનુસંધાનમાં] }}
{{Heading|૧૨ ખ<br>જાગૃત ગાડીત |[સંદર્ભ : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૯, ‘અનઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની સમીક્ષા, ચંદ્રકાન્ત ટોપીવાળા] }}
'''. ‘મેઘાણી-અધ્યયનગ્રંથોની સમીક્ષા’'''
'''. અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ અંગે’'''
{{Poem2Open}}૨. અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ અંગે
{{Poem2Open}}
– જાગૃત ગાડીત
 
પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
‘પ્રત્યક્ષ’ના પાછલા અંકમાં મુ. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની કરેલી સમીક્ષામાં લખ્યું છે કે ‘સૌથી નબળાં અધિકરણો દેરિદા અને વિરચનવાદ પરનાં છે. અઘરા વિષયને સરળ બનાવવાનું આ અધિકરણલેખકને ફાવ્યું નથી.’ એ અધિકરણો મેં લખ્યાં હોવાથી નીચેની સ્પષ્ટતાઓ જરૂરી બની છે :
‘પ્રત્યક્ષ’ના પાછલા અંકમાં મુ. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ની કરેલી સમીક્ષામાં લખ્યું છે કે ‘સૌથી નબળાં અધિકરણો દેરિદા અને વિરચનવાદ પરનાં છે. અઘરા વિષયને સરળ બનાવવાનું આ અધિકરણલેખકને ફાવ્યું નથી.’ એ અધિકરણો મેં લખ્યાં હોવાથી નીચેની સ્પષ્ટતાઓ જરૂરી બની છે :