All public logs
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 00:58, 9 March 2023 Meghdhanu talk contribs created page અર્જુન નાનજી (Created page with "અર્જુન નાનજીઃ ઐતિહાસિક નવલકથા ‘ઉત્તર રાસેલાલ-૨’ના કર્તા.")
- 00:56, 9 March 2023 Meghdhanu talk contribs created page રમણીક બલદેવદાસ અરાલવાળા (Created page with "અરાલવાળા રમણીક બલદેવદાસ, ‘સાંદીપનિ' (૬-૯-૧૯૧૦, ૨૪-૪-૧૯૮૧): કવિ. જન્મ ખેડા જિલ્લાના ખેડાલમાં. વતન અરાલ. સાતમા ધોરણ સુધીનું શિક્ષણ વતન પાસેના છીપડી ગામે. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાન...")
- 00:54, 9 March 2023 Meghdhanu talk contribs created page અરવિન્દા (Created page with "અરવિન્દા: તત્કાલીન સામાજિક વસ્તુને કથાનકરૂપે વણી લઈ પરંપરાગત ઢબે લખાયેલી વાર્તાઓનો સંગ્રહ ‘વાર્તાલહરી'ના કર્તા.")
- 00:53, 9 March 2023 Meghdhanu talk contribs created page અરમ (Created page with "અરમ: નાટ્યકૃતિઓ ‘પૈસાને પરણેલી પુતલી', ‘બહેરામ અને શીરીન’ અને ‘લવજી લક્ષાધિપતિ - નાટક’ના કર્તા.")
- 00:52, 9 March 2023 Meghdhanu talk contribs created page રવાજી મૂલજી અયાચી (Created page with "અયાચી રવાજી મૂલજી (૧૯૩૦): વતન અને જન્મસ્થળ મોડવદર. ‘પ્રતાપપચીસી', ‘માંડવડો, ‘નો’તા મારવા' (૧૯૪૮) તથા ‘અંજારની હોનારત' એમના નામે છે.")
- 00:50, 9 March 2023 Meghdhanu talk contribs created page મણિશંકર મગનલાલ અયાચી (Created page with "અયાચી મણિશંકર મગનલાલ: સળંગ કાવ્ય ‘શ્રીકૃષ્ણલીલા કથાકાવ્ય અથવા દશમલીલા' (૧૯૧૧)ના કર્તા.")
- 00:49, 9 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણપ્રસાદ મ. અયાચી (Created page with "અયાચી કૃષ્ણપ્રસાદ મ.: પાંત્રીસ પ્રકરણમાં વિસ્તરતી સામાજિક નવલકથા ‘જીવનસંગ્રામ' (૧૯૪૦)ના કર્તા.")
- 00:48, 9 March 2023 Meghdhanu talk contribs created page નૂરમુહમ્મદ અબ્દુલરહેમાન અયબાની (Created page with "અયબાની નૂરમુહમ્મદ અબ્દુલરહેમાન, ‘નૂર પોરબંદરી' (૩૦-૯-૧૯૨૮): કવિ. જન્મ પોરબંદરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘મુંબઈ સમાચાર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. એમણે પરંપરામાં રહીને કેટલીક...")
- 00:46, 9 March 2023 Meghdhanu talk contribs created page અમૃતલાલ વ્રજદાસ (Created page with "અમૃતલાલ વ્રજદાસ: ‘વૈરાટ પાંચાલી' (૧૮૯૦)ના કર્તા.")
- 00:45, 9 March 2023 Meghdhanu talk contribs created page શિવાભાઈ શામળભાઈ અમીન (Created page with "અમીન શિવાભાઈ શામળભાઈ: ‘કાવ્યામૃત’ના કર્તા.")
- 00:43, 9 March 2023 Meghdhanu talk contribs created page શાંતિભાઈ નરસિંહભાઈ અમીન (Created page with "અમીન શાંતિભાઈ નરસિંહભાઈ (૨૮-૫-૧૯૧૩): વાર્તાકાર, નિબંધકાર. જન્મ વસોમાં. વ્યવસાયે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ. અનેક હૉસ્પિટલોમાં મેડિકલ ઑફિસર. વિજ્ઞાનવિષયક રંજનકથા પ્રકારની સાધારણ કોટ...")
- 00:42, 9 March 2023 Meghdhanu talk contribs created page રામુભાઈ અમીન (Created page with "અમીન રામુભાઈ: ૧૯૪૨ની લડતને વિષય બનાવી લખાયેલી કૃતિ ‘ભભૂકતી જ્વાળા’ના કર્તા.")
- 00:40, 9 March 2023 Meghdhanu talk contribs created page રતિભાઈ ડાહ્યાભાઈ અમીન (Created page with "અમીન રતિભાઈ ડાહ્યાભાઈ (૧-૧-૧૯૦૨): પ્રવાસલેખક, જન્મ મહેસાણા જિલ્લાના ગોઝારિયામાં. ૧૯૨૧માં મેટ્રિક. વસાઈ, કડી, અમદાવાદમાં શિક્ષક અને ગૃહપતિ તરીકેની કામગીરી. એમનાં પુસ્તકો બાળકો માટેન...")
- 00:39, 9 March 2023 Meghdhanu talk contribs created page મહેન્દ્ર કેશવલાલ અમીન (Created page with "અમીન મહેન્દ્ર કેશવલાલ (૨૮-૫-૧૯૩૫): કવિ. જન્મસ્થળ અમદાવાદ. ૧૯૬૦માં અંગ્રેજી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૦થી ૧૯૭૪ સુધી મોડાસાની કૉલેજમાં અને ૧૯૭૪થી સાબર કૉલેજ, પ્રાંતિ...")
- 00:37, 9 March 2023 Meghdhanu talk contribs created page ફકીરભાઈ ગોવિન્દભાઈ અમીન (Created page with "અમીન ફકીરભાઈ ગોવિન્દભાઈ: દેશની આઝાદીવિષયક રચનાઓનો પદ્યસંગ્રહ ‘આઝાદીના મંત્રોનાં ગાયન’ (૧૯૩૦)ના કર્તા")
- 00:36, 9 March 2023 Meghdhanu talk contribs created page પ્રતિપદ અમીન (Created page with "અમીન પ્રતિપદ: પરંપરાગત શૈલીનાં ગીતો અને છંદોબદ્ધ કાવ્યો આપતા સંગ્રહ ‘ઊર્મિ અને આંસુ' (૧૯૬૯)ના કર્તા.")
- 00:35, 9 March 2023 Meghdhanu talk contribs created page નવીનચંદ્ર અમીન (Created page with "અમીન નવીનચંદ્રઃ ઘટનાપ્રાચુર્ય અને શિથિલ રચનાબંધને લઈને સ્થૂળ મનોરંજનની કક્ષામાં આવતી પારંપરિક સામાજિક નવલકથાઓ ‘પ્રીત ન જાણે દેશ-વિદેશ' (૧૯૬૯) અને ‘પ્રેમનો પરાજય' (૧૯૭૧)ના કર્તા.")
- 00:34, 9 March 2023 Meghdhanu talk contribs created page જયંતીલાલ હાથીભાઈ અમીન (Created page with "અમીન જયંતીલાલ હાથીભાઈ: દેશભક્તિ તેમ જ સાહસના ગુણોને વિષય બનાવતું સરળ શૈલીનું ગદ્ય-પુસ્તક ‘પુનરુત્થાન: ગાંધીયુગનું છાયાચિત્ર' (૧૯૨૩)ના કર્તા.")
- 00:33, 9 March 2023 Meghdhanu talk contribs created page ચીમનભાઈ હ. અમીન (Created page with "અમીન ચીમનભાઈ હ.: જીવનચરિત્ર ‘સ્વાતંત્ર્ય સૈનિકની વ્યથા અને વિનંતી’ (૧૯૭૭)ના કર્તા.")
- 00:32, 9 March 2023 Meghdhanu talk contribs created page ચીમનભાઈ ખોડીદાસ અમીન (Created page with "અમીન ચીમનભાઈ ખોડીદાસ, ‘અદીચિ', ‘અનુરાગી', ‘ચિન્મય પટેલ’, ‘સત્યદેવ’ (૧૯-૯-૧૯૩૭): કવિ, નવલકથાકાર. જન્મ કડી તાલુકાના વામજમાં. એમ.એ., એમ.એડ્. ‘સ્વર્ગભૂમિ’ના તંત્રી. લેખનનો વ્યવસાય. ‘સ્વપ્નની...")
- 00:30, 9 March 2023 Meghdhanu talk contribs created page ચંદ્રકાન્ત ચીમનભાઈ અમીન (Created page with "અમીન ચંદ્રકાન્ત ચીમનભાઈ (૧૮-૬-૧૯૪૧): નવલકથાકાર, કવિ, સંપાદક. જન્મ વીરસદ (ખેડા)માં. ૧૯૬૧માં બી.એ., ૧૯૬૩માં એમ.એ. એમણે કાવ્યસંગ્રહ ‘છાલક' (૧૯૮૨), નવલકથાઓ ‘અગ્રચારી' (૧૯૬૬), ‘ઉલ્લંઘન' (૧૯૭૧), ‘મન...")
- 00:28, 9 March 2023 Meghdhanu talk contribs created page ગોવિંદભાઈ રામભાઈ અમીન (Created page with "અમીન ગોવિંદભાઈ રામભાઈ (૭-૭-૧૯૦૯, ૧૬-૬-૧૯૭૯): નાટ્યલેખક, નવલકથાકાર, વાર્તાકાર. જન્મ રામોલમાં. વતન વસો (ખેડા). ૧૯૨૮માં મૅટ્રિક. ૧૯૩૬માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ. શેરદલાલનો વ્યવસ...")
- 00:26, 9 March 2023 Meghdhanu talk contribs created page ગોવર્ધનદાસ કહાનદાસ અમીન (Created page with "અમીન ગોવર્ધનદાસ કહાનદાસ, ‘જયંત' (૨૭-૮-૧૮૯૧): નવલકથાકાર, ચરિત્રકાર, અનુવાદક. જન્મ વતન સિનોરમાં. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી પાંચ ધોરણ સુધીનું શિક્ષણ વડોદરામાં. વડોદરા રાજ્યમાં વ...")
- 00:24, 9 March 2023 Meghdhanu talk contribs created page ઈશ્વરભાઈ ઝવેરભાઈ અમીન (Created page with "અમીન ઈશ્વરભાઈ ઝવેરભાઈ: કાવ્યગ્રંથો ‘આશ્વાસન', ‘કાવ્યબિન્દુ' (૧૯૧૨) અને ‘હૃદયદર્શનમ્' (૧૯૧૨)ના કર્તા.")
- 00:23, 9 March 2023 Meghdhanu talk contribs created page આપાજી બાવાજી અમીન (Created page with "અમીન આપાજી બાવાજી (૬-૭-૧૮૯૪, ૧૨-૫-૧૯૭૮): નિબંધકાર, ચરિત્રલેખક. જન્મ કરમસદ (જિ. ખેડા)માં. પ્રાથમિક શિક્ષણ વસોમાં અને માધ્યમિક શિક્ષણ પેટલાદમાં. વાણિજ્યના વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમા...")
- 00:22, 9 March 2023 Meghdhanu talk contribs created page અમીધર મહારામજી (Created page with "અમીધર મહારામજી: કેટલીક ધાર્મિક પ્રકારની રચનાઓ અને ભજનોનો ગ્રંથ ‘કેટલાંક ભજનો' (૧૯૩૩)ના કર્તા.")
- 00:21, 9 March 2023 Meghdhanu talk contribs created page જયશંકર ત્રિકમજી અમરેલીવાળા (Created page with "અમરેલીવાળા જયશંકર ત્રિકમજી: પ્રણયના મૂળ સંવાદોમાં રાચતી ને સંવાદતત્ત્વને લીધે જ નાટ્યપ્રકારમાં સ્થાન પામતી કૃતિ ‘શાંતા અને પ્રપંચીનો પ્યાર’ના કર્તા.")
- 00:20, 9 March 2023 Meghdhanu talk contribs created page અમરસિંહ કેશવજી (Created page with "અમરસિંહ કેશવજી: સ્વામી દયાનંદ સરસ્વતીને પ્રાર્થનારૂપે લખાયેલા ૧૦૦ શ્લોકો ‘દયાનંદ શતક' (૧૯૩૩)ના કર્તા.")
- 00:19, 9 March 2023 Meghdhanu talk contribs created page અમરદાસ મહંતશ્રી (Created page with "અમરદાસ મહંતશ્રી: ભજનસંગ્રહ ‘સત્યપ્રકાશ અમર ભજનમાળા' (૧૯૫૪)ના કર્તા.")
- 16:48, 8 March 2023 Meghdhanu talk contribs created page User:Meghdhanu/sandbox/Authorlist (Author Table) Tag: Visual edit
- 16:42, 8 March 2023 Meghdhanu talk contribs created page અમર (Created page with "અમર: હાસ્યરસિક પુસ્તક ‘હું અને શ્રીમતીજી' (૧૯૭૮)ના કર્તા.")
- 16:41, 8 March 2023 Meghdhanu talk contribs created page ચંદુલાલ અમદાવાદી (Created page with "અમદાવાદી ચંદુલાલ: સામાજિક નવલકથા ‘સ્નેહસંગીત' (૧૯૫૪)ના કર્તા.")
- 16:41, 8 March 2023 Meghdhanu talk contribs created page અભ્યાસક (+1)
- 16:39, 8 March 2023 Meghdhanu talk contribs created page શશીકાન્ત અભ્યંકર (Created page with "અભ્યંકર શશીકાન્ત: રક્તપિત્તના દર્દીઓની મનોવ્યથાનું નિરૂપણ કરતી નવલકથા ‘વ્યથા હું કોને કહું' (૧૯૬૯)ના કર્તા.")
- 16:38, 8 March 2023 Meghdhanu talk contribs created page અભયકુમાર (+1)
- 16:37, 8 March 2023 Meghdhanu talk contribs created page અબ્દુલ્લા ઈસ્માઈલ (Created page with "અબ્દુલ્લા ઈસ્માઈલ: ‘ખૂની બેગમ યાને ડાકુની દીકરી' (૧૯૨૧), ‘કાબુલનાં કાળાં મેંઢાં' (૧૯૨૫) વગેરે જાસૂસીકથાઓના કર્તા.")
- 16:37, 8 March 2023 Meghdhanu talk contribs created page અબ્દુલ કાદર હસનઅલી (Created page with "અબ્દુલ કાદર હસનઅલી: સુશિક્ષિત સ્ત્રી-પુરુષના સુખી દાંપત્યજીવનને નિરૂપતી નવલકથા ‘બાના કમર’ તેમ જ ‘છૂપો દૂત’ ભાગ-૧ (૧૯૧૬)ના કર્તા.")
- 16:34, 8 March 2023 Meghdhanu talk contribs created page અબ્દુલ કાદર બાવઝીર ઇમામ સાહેબ (Created page with "અબ્દુલ કાદર બાવઝીર ઇમામ સાહેબ: ચરિત્રાત્મક પુસ્તક ‘હજરત મુહમ્મદ' (૧૯૩૨)ના કર્તા.")
- 16:33, 8 March 2023 Meghdhanu talk contribs created page અનુપમરામ મીઠારામ (Created page with "અનુપમરામ મીઠારામ: ‘ભારતીભૂષણ' (૧૮૮૯)ના કર્તા.")
- 16:31, 8 March 2023 Meghdhanu talk contribs created page અનુપચંદ્ર મલુકચંદ્ર (Created page with "અનુપચંદ્ર મલુકચંદ્ર: જૈન ધર્મના ૨૪ તીર્થંકરોનાં ચૈત્યવંદનોનો સંગ્રહ ‘ચૈત્યવંદન ચોવીસી' (૧૯૮૧)ના કર્તા.")
- 16:28, 8 March 2023 Meghdhanu talk contribs created page અનિલ (Created page with "અનિલ: ‘સુમનદેવી’ (૧૯૦૧) તથા ‘વિયોગિની' (નારાયણ વિશનજી ઠક્કુર સાથે, ૧૯૦૪) વાર્તાસંગ્રહના કર્તા.")
- 16:26, 8 March 2023 Meghdhanu talk contribs created page અનંત (Created page with "અનંત: બાળમાનસને આકર્ષે તેવી સરળ અને રસિક કથનશૈલીમાં લખાયેલી બાળવાર્તાઓ ‘દાડમપરી' (૧૯૫૫) અને ‘નીલમ'ના કર્તા.")
- 16:24, 8 March 2023 Meghdhanu talk contribs created page છોટુભાઈ રતનશી અનડા (+1)
- 16:22, 8 March 2023 Meghdhanu talk contribs created page વિનોદ બાપાલાલ અધ્વર્યુ (+1)
- 16:19, 8 March 2023 Meghdhanu talk contribs created page રતિલાલ રામશંકર અધ્વર્યુ (Created page with "અધ્વર્યુ રતિલાલ રામશંકર (૨૯-૯-૧૯૦૮, ૮-૮-૧૯૮૮): કવિ. જન્મ લીમડી તાલુકાના હડાળા-ભાલમાં. હંટર ટ્રેઇનિંગ કૉલેજ, રાજકોટ અને પ્રે. રા. ટ્રેઇનિંગ કૉલેજ, અમદાવાદમાં શિક્ષણ. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’...")
- 16:18, 8 March 2023 Meghdhanu talk contribs created page મણિશંકર દલપતરામ અધ્વર્યુ (Created page with "અધ્વર્યુ મણિશંકર દલપતરામ, ‘મનુ કવિ': તેમણે ભરથરી રાજા, ઓત્રાકુંવરી, દ્રૌપદી ચીરહરણ, બારડોલી વિજય વગેરે વિશે લાંબા સંવાદાત્મક ગરબાઓનો સંગ્રહ ‘ભારત જ્યોતિ ગરબા' (૧૯૨૮) તથા વાડાસિનોરન...")
- 16:17, 8 March 2023 Meghdhanu talk contribs created page ભૂપેશ ધીરુભાઈ અધ્વર્યુ (Created page with "અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ (૫-૫-૧૯૫૦, ૨૧-૫-૧૯૮૨): કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વલસાડ તાલુકાના ચીખલીમાં. ૧૯૬૬માં એસ.એસ.સી.; ૧૯૭૦માં બીલીમોરાની કૉલેજમાંથી ગુજરાતી સાથે બી.એ.; ૧૯૭રમાં એ જ વિષય સ...")
- 16:11, 8 March 2023 Meghdhanu talk contribs created page પન્ના રમેશભાઈ અધ્વર્યુ (Created page with "અધ્વર્યુ પન્ના રમેશભાઈ (૨૯-૭-૧૯૩૩): નિબંધકાર, જન્મ મુંબઈમાં. ૧૯૫૪માં સમાજશાસ્ત્ર સાથે બી.એ.; ૧૯૫૮માં એલએલ.બી.; ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે ૧૯૭૭માં એમ.એ. મુંબઈ મહાનગરપાલિકાના પ્રાથ...")
- 16:10, 8 March 2023 Meghdhanu talk contribs created page કપિલરામ નરભેરામ અધ્વર્યુ (Created page with "અધ્વર્યુ કપિલરામ નરભેરામ: ‘જાગીને જોઉં તો' ભાગ ૧-૨ (૧૯૫૮)ના કર્તા")
- 16:08, 8 March 2023 Meghdhanu talk contribs created page મણિશંકર જગન્નાથ અધ્યારુ (+1)