સાહિત્ય પલ્લવ – ભાગ ૩/‘આસીમ’ રાંદેરી

From Ekatra Foundation
Revision as of 11:07, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨. મિલનનું સ્વપ્ન

ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ’

[માતા પ્રત્યેના પ્રેમનું આ કાવ્ય છે. તે બતાવવા માટે કવિએ વિષયની પસંદગી ઉત્તમ રીતની કરી છે. જેને આંખ નથી તેવી એક બાલિકા જેટલી તીવ્રતાથી આ ભાવ કોણ અનુભવી શકે? એને તો પોતાની ઉપર અનહદ ઉપકાર કરનારી માતાનું મુખ પણ જોવા મળ્યું નથી! કવિએ પ્રભુ પ્રત્યેની પ્રાર્થનાના રૂપમાં કાવ્ય રજૂ કર્યું છે એ બીજી એક મોટી ખૂબી છે. તે સિવાય એ છેવટની ‘તુજને પણ જોવાની ઇચ્છા, ઓ પ્રભુ! હા, હા, નથી’ પંક્તિ કેમ આપી શકત? આ સંગ્રહમાં આ વિષય ઉપર એક ચિત્ર છે. આ કાવ્ય અને એ ચિત્ર બંનેનો આસ્વાદ એકમેકની મદદથી વધારે લઈ શકાશે. ૮ નેઅમત - ઈશ્વરી ભેટ.]