મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૪.કેશવદાસ-કૃષ્ણક્રીડા
૧૪.કેશવદાસ-કૃષ્ણક્રીડા
રમણ સોની
આ કવિએ દશમસ્કંધ-આધારિત ૭૦૦૦ જેટલી કડીઓનું કૃષ્ણક્રીડા નામનું કાવ્ય રચ્યું છે એ સંસ્કૃત અક્ષરમેળ છંદોના પ્રયોગને કારણે પણ ધ્યાન ખેંચનારું છે.
કૃષ્ણક્રીડા (માંથી અંશો)