કંકાવટી મંડળ 1/નાગ-પાંચમ
નાગ-પાંચમ
[શ્રાવણ માસની અંધારી પંચમીનું આ વ્રત છે. વ્રતધારિણી તે દિવસે પાણિયારા પર નાગનું ચિત્ર આલેખીને ઘીનો દીવો પેટાવે. પાણીની ધારાવાડી દઈને પછી બાજરો, કુલેર વગેરેનું નૈવેદ્ય ધરાવે. પોતે આગલા દિવસનું રાંધેલું બાજરાનું ઠંડું અન્ન જમી એકટાણું કરે.]
ડોસો ને ડોસી હતાં. ઘરમાં સાત દીકરાનાં સાત દેરિયાં–જેઠિયાં હતાં.