સોરઠિયા દુહા/124

Revision as of 10:55, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|124 |}} <poem> જો મેં ઐસા જાનતી, પ્રીત કિયે દુઃખ હોય; નગર ઢંઢેરા ફે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


124

જો મેં ઐસા જાનતી, પ્રીત કિયે દુઃખ હોય;
નગર ઢંઢેરા ફેરતી, પ્રીત ન કરિયો કોઈ.

જો મને એવી ખબર હોત કે પ્રીત કરીને પછી દુઃખી થવું પડે છે તો શહેરની ગલીએ ગલીએ ફરીને હું ઢંઢેરો પીટત કે હે માનવીઓ, આજ પછીથી હવે કોઈ કોઈને પ્રીત કરશો નહિ!