સોરઠિયા દુહા/128

From Ekatra Wiki
Revision as of 06:59, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


128

સજન સુવાણી સ્નેહ કી, પરમુખ કહી ન જાય;
મૂગે કું સપનો ભયો, સમજ સમજ પછતાય.

મૂંગાને સ્વપ્નું આવે અને બધું જાણવા છતાં એ જેમ કોઈને કાંઈ કહી શકતો નથી અને મૂંગો મૂંગો સંતાપ અનુભવે છે તેમ હે સાજન! સ્નેહની વાત કોઈ કોઈને કહી શકતું નથી, એ તો જેણે અનુભવી હોય તેને જ સમજાય.