ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકુશલ-૧

Revision as of 10:01, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવકુશલ-૧'''</span> [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવકુશલ-૧ [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રવિકુશલના શિષ્ય. ધનેશ્વરસૂરિરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્ય માહાત્મ્ય’ પરના ૨૪,૦૦૦ ગ્રંથાગ્રના સ્તબક (ર. ઈ.૧૭૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]