ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેદાસ1

From Ekatra Wiki
Revision as of 06:28, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરભેરામ'''</span> : આ નામે ‘અંબાજીનો ગરબો’ (મુ.), ૨૨ કડીનો ‘ત્રિપુરા સુંદરીનો ગરબો’ (મુ.), ૧૭ કડીનો ‘મહાકાળીનો ગરબો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા નરભેરામની છે તે નિશ્ચિત થત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નરભેરામ : આ નામે ‘અંબાજીનો ગરબો’ (મુ.), ૨૨ કડીનો ‘ત્રિપુરા સુંદરીનો ગરબો’ (મુ.), ૧૭ કડીનો ‘મહાકાળીનો ગરબો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા નરભેરામની છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : સત્સંદેશશક્તિ અંક. પ્ર. નંદલાલ ચુ. બોડીવાલા. [ચ.શે.]