ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/'માનવિજ્ય-૯

Revision as of 15:54, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજ્ય-૯''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. ૯ કડીના ‘નેમિ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘માનવિજ્યકૃત અને ભાવવિજયકૃત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


'માનવિજ્ય-૯ [ ] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. ૯ કડીના ‘નેમિ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘માનવિજ્યકૃત અને ભાવવિજયકૃત નેમિસ્તવન’, મોહનલાલ દ. દેશાઈ. [ર.ર.દ.]