ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યશીલ મુનિ

From Ekatra Wiki
Revision as of 04:18, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિજ્યશીલ(મુનિ) : આ નામે ૧૧ કડીનો ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.) મળે છે. તેના કર્તા કયા વિજ્યશીલ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [શ્ર.ત્રિ.]