ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયરતન વાચક

Revision as of 16:36, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયરતન(વાચક) [ઈ.૧૪૯૩માં હયાત] : વડગચ્છના જૈન સાધુ. દેવસૂરિની પરંપરામાં મહીરતનના શિષ્ય. ૧૫૩ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૩/સં.૧૫૪૯, ભાદરવો-)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]