ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરજી-૩

Revision as of 04:46, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વીરજી-૩[ ] : સંભવત: લોંકાગચ્છીય જૈન. ૭ કડીના ‘નેમિનાથ-સ્તવન/રાજિમતી-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. [ર.ર.દ.]