ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય-૪

From Ekatra Wiki
Revision as of 16:52, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભવિજ્ય-૪'''</span> [ ] : જૈન સાધુ. વિમળવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : શોભનસ્તવનાવલી, પ્રા.શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ, શા. મોતીલાલ મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શુભવિજ્ય-૪ [ ] : જૈન સાધુ. વિમળવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : શોભનસ્તવનાવલી, પ્રા.શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ, શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]