શાહજહાં/આવૃત્તિઓ

From Ekatra Wiki
Revision as of 10:41, 18 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આવૃત્તિઓ|}} <center>'''આવૃત્તિઓ'''</center> <center>પહેલી 1927, બીજી 1938 </center> <center>પુનર્મુદ્રણ 1945, 1953, 1968 </center> <center>‘મેઘાણીનાં નાટકો’માં પુનર્મુદ્રણ 1997, 2001, 2011</center> <center>'''સમર્પણ'''</center> <center>ભરજુવાનીમાં પોતાની સહચરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આવૃત્તિઓ


આવૃત્તિઓ
પહેલી 1927, બીજી 1938
પુનર્મુદ્રણ 1945, 1953, 1968
‘મેઘાણીનાં નાટકો’માં પુનર્મુદ્રણ 1997, 2001, 2011
સમર્પણ
ભરજુવાનીમાં પોતાની સહચરી સ્વર્ગે સંચરતાં
જેણે મરણાન્ત સુધીનું વૈધવ્ય-વ્રત ધાર્યું,
સાબુનું સ્નાન ને તેલનું મર્દન પણ તજ્યાં,
નાનાં પુત્ર-પુત્રીને જનેતા બની ઉછેર્યાં,
અંતરનાં આંસુને એકાંતમાં ઠલવી જગતની સમક્ષ
સદાય હસતું મોં રાખ્યું તે જિતેન્દ્રિય
કવિ દ્વિજેન્દ્રના સ્વર્ગસ્થ આત્માને —
એનાં જ દાંપત્ય તથા વાત્સલ્યની પ્રતિચ્છાયા ઝીલતા
આ ‘શાહજહાં’ નાટકનો અનુવાદ —
ગુજરાતમાં દ્વિજેન્દ્રો અવતરે એ આશા સાથે.