જયશંકર ત્રિકમજી અમરેલીવાળા

From Ekatra Wiki
Revision as of 00:21, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અમરેલીવાળા જયશંકર ત્રિકમજી: પ્રણયના મૂળ સંવાદોમાં રાચતી ને સંવાદતત્ત્વને લીધે જ નાટ્યપ્રકારમાં સ્થાન પામતી કૃતિ ‘શાંતા અને પ્રપંચીનો પ્યાર’ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અમરેલીવાળા જયશંકર ત્રિકમજી: પ્રણયના મૂળ સંવાદોમાં રાચતી ને સંવાદતત્ત્વને લીધે જ નાટ્યપ્રકારમાં સ્થાન પામતી કૃતિ ‘શાંતા અને પ્રપંચીનો પ્યાર’ના કર્તા.