રવાજી મૂલજી અયાચી

From Ekatra Wiki
Revision as of 00:52, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અયાચી રવાજી મૂલજી (૧૯૩૦): વતન અને જન્મસ્થળ મોડવદર. ‘પ્રતાપપચીસી', ‘માંડવડો, ‘નો’તા મારવા' (૧૯૪૮) તથા ‘અંજારની હોનારત' એમના નામે છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અયાચી રવાજી મૂલજી (૧૯૩૦): વતન અને જન્મસ્થળ મોડવદર. ‘પ્રતાપપચીસી', ‘માંડવડો, ‘નો’તા મારવા' (૧૯૪૮) તથા ‘અંજારની હોનારત' એમના નામે છે.