અર્જુન ભગત

From Ekatra Wiki
Revision as of 01:00, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અર્જુન ભગત (૧૮૫૦, ૧૯૦૦)ઃ તત્ત્વદર્શનને તાકતી, તિથિમહિના જેવી પરંપરિત તથા ચરોતરી તળપદ બોલીમાં રચેલી છંદોબદ્ધ રચનાઓનો સંગ્રહ ‘અરજુન વાણી’ (૧૯૨૨)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અર્જુન ભગત (૧૮૫૦, ૧૯૦૦)ઃ તત્ત્વદર્શનને તાકતી, તિથિમહિના જેવી પરંપરિત તથા ચરોતરી તળપદ બોલીમાં રચેલી છંદોબદ્ધ રચનાઓનો સંગ્રહ ‘અરજુન વાણી’ (૧૯૨૨)ના કર્તા.