અવિનાશાનંદ

From Ekatra Wiki
Revision as of 01:15, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અવિનાશાનંદ (૧૯મી સદીનો મધ્યભાગ): કવિ. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ. શૃંગારરસનાં કેટલાંક મનહર પદોનો સંગ્રહ ‘અવિનાશાનંદ કાવ્ય' (૧૯૨૧)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અવિનાશાનંદ (૧૯મી સદીનો મધ્યભાગ): કવિ. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ. શૃંગારરસનાં કેટલાંક મનહર પદોનો સંગ્રહ ‘અવિનાશાનંદ કાવ્ય' (૧૯૨૧)ના કર્તા.