અંબાલાલ લજ્યાશંકર આચાર્ય

From Ekatra Wiki
Revision as of 17:08, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આચાર્ય અંબાલાલ લજ્યાશંકર: શારદાપીઠના શંકરાચાર્ય માધવતીર્થસ્વામીની પાટણ-યાત્રા નિમિત્તે રચેલી ‘મહારાજશ્રીની કવિતાઓ' (૧૯૧૧) તથા ‘હૃદયવાટિકા' (૧૯૧૪)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આચાર્ય અંબાલાલ લજ્યાશંકર: શારદાપીઠના શંકરાચાર્ય માધવતીર્થસ્વામીની પાટણ-યાત્રા નિમિત્તે રચેલી ‘મહારાજશ્રીની કવિતાઓ' (૧૯૧૧) તથા ‘હૃદયવાટિકા' (૧૯૧૪)ના કર્તા.