મૂળશંકર ઉમાશંકર આચાર્ય

From Ekatra Wiki
Revision as of 17:48, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આચાર્ય મૂળશંકર ઉમાશંકર (૬-૩-૧૯૧૮): કવિ. અમદાવાદમાં જન્મ. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ, વ્યવસાય યજમાનવૃત્તિ. ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ (૧૯૬૦), ‘વાલ્મીકિ ગુરુપૂર્ણિમા નગરયાત્રા' (૧૯૬૬) એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આચાર્ય મૂળશંકર ઉમાશંકર (૬-૩-૧૯૧૮): કવિ. અમદાવાદમાં જન્મ. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ, વ્યવસાય યજમાનવૃત્તિ. ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ (૧૯૬૦), ‘વાલ્મીકિ ગુરુપૂર્ણિમા નગરયાત્રા' (૧૯૬૬) એમના પદ્યગ્રંથો છે. ઉપરાંત ‘ગુરુવર વાલ્મીકિ ભવ્ય કથામૃત' (૧૯૫૦) પણ એમના નામે છે.