કાશીરામ મગનલાલ ઉપાધ્યાય

Revision as of 06:16, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય કાશીરામ મગનલાલ: પદ્માવતીના સ્વયંવરની કથાને પદ્યમાં નિરૂપતી કૃતિ ‘પદ્માવતી સ્વયંવર નાટક' (૧૮૮૫)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉપાધ્યાય કાશીરામ મગનલાલ: પદ્માવતીના સ્વયંવરની કથાને પદ્યમાં નિરૂપતી કૃતિ ‘પદ્માવતી સ્વયંવર નાટક' (૧૮૮૫)ના કર્તા.